________________ (76) સમકિત દર્શનથી જે ભ્રષ્ટ (રહિત) હોય તેને જ ખરે ભ્રષ્ટ કહે, કેમકે સમકિત દર્શનથી ભ્રષ્ટ થયેલાને નિર્વાણ (મેક્ષ) પ્રાપ્ત થતું જ નથી. કદાચ ચારિત્ર હિત હોય તે અર્થાત દ્રવ્યચારિત્ર વિનાને (ભાવચારિત્રવાળે) સિદ્ધ થઈ શકે છે, પરંતુ જે સમકિત દર્શનથી હિત હેતે કદાપિ સિદ્ધ થઈ શકતાજ નથી,૧૭૩ 114 સુપાત્ર દાનનું ફળ. आरुग्गं सोहग्गं, आणेसरियं मणिच्छिओ विहवो / सुरलोयसंपया वि य, सुपत्तदाणाइदुम्मफला ||174 // ' અરેગ્યતા, સેભાગ્ય, આજ્ઞાવાળું ઐશ્વર્ય, મનવાંચ્છિત વૈભવ તથા દેવલોકની સંપદા-એ સર્વ સુપાત્રદાનાદિ વૃક્ષનાં ફળ છે. 174 (સુપાત્રદાન પર પરાએ મેક્ષ પણ આપે છે.) दाणं सोहग्गकर, दाणं आरुग्गकारणं परमं / दाणं भोगनिहाणं, दाणं ठाणं गुणगणाणं // 175 // * દાન એ સંભાગ્યને કરનારૂં છે, દાન ઉત્કૃષ્ટ આરોગ્યનું કારણ છે, દાન એ ભેગનું નિધાન છે અને દાન એ ગુણના સમૂહનું સ્થાન છે. ૧૭પ. दाणेण फुरइ कित्ती, दाणेण य हुंति निम्मला कंति / दाणावन्जियहियओ, अरिणो वि य पाणियं वहइ // 176 // દાનવડે કીતિ ફેલાય છે, દાનવડે નિર્મળ કાંતિ પ્રાપ્ત થાય છે, દાનવડે. જેનાં હૃદય વશ થયાં છે એવા શત્રુઓ પણ પોતાને ત્યાં પાણી ભરે છે, એટલે દાનથી વશ થયેલા શત્રુઓ પણ પોતાના કિંકર જેવા થઈ જાય છે. 176.