Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોધ્ધાર ૩૧
શિલ્પશાસ્ત્ર ગ્રંથ
પ્રાસાદ મડન
દ્રવ્ય સહાયક :
પ.પૂ. આચાર્ય ભગવંત સાગરાનંદસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના
આજ્ઞાનુવતિની પ.પૂ. સ્વ. શ્રી નિરંજનાશ્રીજી મ.સા.ના શિષ્યા સા. શ્રી ધર્મરસાશ્રીજી, સા. શ્રી પ્રશાંતરસાશ્રીજી આદિ ૬ ની પ્રેરણાથી
નવરત્ન ફ્લેટના બહેનોના જ્ઞાનખાતાની ઉપજમાંથી
સંયોજક શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬પ ઈ.સ. ૨૦૦૯
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
मंडन प्रन्या-१
(
)
_
I) A)
())
_ _ ) सूत्रधार 'मंडन' विरचित प्रासाद मंडन
[વાસ્તુશિલ્પશાસ્ત્ર–ગુજરાતી ભાષાન્તર સહિત ]
અનુવાદક અને સંપાદક : પંડિત ભગવાનદાસ જૈન,
મુખ્ય વિકેતા ? સરસ્વતી પુસ્તક ભંડાર રતનપળ હાથીખાના અમદાવાદ-૧
ફેન. ૩૩૬૬૨૯
મૂલ્ય: ૧૦૦ રૂપિયા
૧૯૮૬
緊陰縣鉴希公示公斤装步希希希希縣监察
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ભારતીય સ્થાપત્યકલાનાં સુંદર કલામય દેવાલયો, રાજમહેલો, કિલ્લાઓ, વાવડીઓ વગેરે જલાશ, યંત્ર અને મનુષ્યાલય આદિની મનહર રચનાઓને જોઈને આપણું મન ઘણું જ આનંદિત થાય છે, તે બધાને “વાસ્તુશિલ્પ” કહેવામાં આવે છે.
વાસ્તુની ઉત્પત્તિના સંબંધમાં ‘‘અપરાજિતપૃચ્છાના સૂત્ર ૫૩ થી ૫૫ સુધીમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે, તેને સારાંશ એ છે કે, પ્રાચીન સમયમાં અંધકાસુરનો નાશ કરવા માટે મહાદેવને સંગ્રામ કરવો પડ્યો. તેના પરિશ્રમને લીધે મહાદેવના કપાળમાંથી પરસેવાનું એક બિન્દુ ભૂમિ ઉપર અગ્નિકુંડમાં પડ્યું. તેના યોગથી ત્યાં એક મહાભયંકર વિશાલ ભૂત ઉત્પન્ન થયો. તેને દેવોએ ઊંધ પાડીને તેની ઉપર પિસ્તાલીશ દેવ અને આઠ દેવીઓ બેસી ગયાં. આ દે તેના શરીર ઉપર વસવા લાગ્યાં તેથી તે ભૂતનું નામ “વાસ્તુપુરુષ” પાડવામાં આવ્યું.
આ વાસ્તુશિ૯૫ વિષયના અનેક ગ્રંથોની રચનાઓ પ્રાચીન આચાર્યોએ સંસ્કૃત ભાષામાં કરેલી જેવામાં આવે છે. તેમાંના અપરાજિતપૃચ્છા, સમરાંગણમૂત્રધાર, મયમતમ, શિલ્પરત્ન, વાસ્તુસાર, શિલ્યદીપક, પરિમાણમંજરી, પ્રાસાદમંડન, રૂપાંડન, દેવતામૂર્તિપ્રકરણ, રાજવલ્લભમંડન, મનુષ્યાલયચંદ્રિકા, વિશ્વકર્મપ્રકાશ, પ્રતિમાલક્ષણ આદિ ગ્રંથો પ્રકાશિત પણ થયેલા છે. તેમાં પણ સંશોધક વિદ્વાન મહા શિલ્પીઓના સહવાસમાં ન આવવાના કારણે વાસ્તુશાસ્ત્રની પરિભાષાથી અનભિજ્ઞ હોવાથી તે તે ગ્રંથે પ્રાય: શુદ્ધતાપૂર્વક પ્રકાશમાં આવી શકયા નથી. તે ગ્રંથે સંસ્કૃત ભાષામાં મૂલમાત્ર હોવાથી અને શિપીઓમાં સંસ્કૃત ભાષાને અભ્યાસ ઓછો હોવાથી તે ગ્રંથનું વિશેષ પડનપાદન થઈ શક્યું નથી. એ જ કારણે આ વિષય અધિક પ્રકાશમાં આવી શક્યો નથી.
આ પ્રાસાદમંડન ગ્રંથ શિલ્પવર્ગમાં અધિક પ્રસિદ્ધ છેજેના આધારે આજકાલ સોમપુરા બ્રાહ્મણ જ્ઞાતીય શિલ્પીએ દેવાલય બાંધવાનાં કાર્યો વંશપરંપરાથી કરતા આવે છે. નાગરી શિલીના પ્રાસાદો બાંધવા સંબંધનો આ પ્રાસાદમંડન નામનો ગ્રંથ તેના ગુણષ વિષયમાં પ્રકાશ પાડતો હોવાથી તેનું વિગતવાર સમજૂતીપૂર્વક ભાષાન્તર કરી તેને પ્રકાશમાં લનવાને વિચાર થયો અને એ માટે અનુભવી શિલ્પીઓને સહયોગ સાધવામાં આવ્યો, સાથે અનેક શંકાઓનું સમાધાન કરી આ વિષયના અન્ય ગ્રંથોનું અવલોકન કર્યું, એટલું જ નહિ પણ પ્રાચીન દેવાલયો ઈ તેની વિગતોને અનુભવ મેળવીને ભાષાન્તર કરવા શક્તિમાન થયા. આમાં જે વિષયની અપૂર્ણતા જણાય તે અપરાજિતપૂછા આદિ સમાન વિષયના ગ્રંથમાંથી લઈને તે તે વિષયની પૂર્ણતા કરવામાં આવી છે, અને જે વિષયના અર્થમાં શંકા જેવું રહેતું, તે વિશ્વની પ્રષ્ટિ કરવા માટે અન્ય ગ્રંથોનાં પ્રમાણ પણ આપવામાં આવેલ છે. એકંદર પ્રસાદ વિષયને અભ્યાસ કરનારને વિશેષ સરળતા થાય એવા આશયપૂર્વક કાળજી રાખવામાં આવી છે. છતાં કોઈ શિલ્પીને ભૂલ આદિ જણાય તો લખી જણાવવા કૃપા કરશે, તો તે સાભાર ધન્યવાદપૂર્વક બીજી આવૃત્તિમાં સુધારી દેવામાં આવશે.
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રાસાદ બાંધવાનું કારણ:
પ્રાસાદને અર્થ દેવમંદિર અને રાજમહેલ થાય છે. તેમાં આ પ્રાસાદમંડન ગ્રંથ દેવમંદિર સંબંધનો : છે. તે બંધાવવા સંબંધમાં શાસ્ત્રકા
सुरालयो विभूत्यर्थ भूषणार्थ पुरस्य तु । नराणां भुक्तिमुक्त्यर्थ सत्यार्थ चैव सर्वदा ।।
लोकानां धर्महेतुश्च ब्रीडाहेतुश्च स्वर्भुवाम् ।
જીપુરાર્થે ૪ નાં #હશાળા ! ' (અપ૦ સૂત્ર ૧૧૫) મનુષ્યોના ઐશ્વર્યને માટે, નગરના ભૂણિરૂપ કોભાને માટે, મનુષ્યોને અનેક પ્રકારની બેગસામગ્રી અને મુક્તિ આપનાર હોવાથી, સત્યની સદા પૂર્ણતા માટે લેકેને ધના કારણભૂત હોવાથી, દેને ક્રિીડા કરવાના હેતુભૂત હોવાથી, કીર્તિ, આયુષ્ય અને યશને ખાતર તેમજ રાજાના કલ્યાણ અર્થે દેવાલય બંધાવવામાં આવે છે.
ચૌદ રાજલોકના દેએ એકઠા મળીને શિવલિંગના આકારવાળી મહાદેવની અનેક પ્રકારે પૂજ કરી તેથી પ્રાસાદની ચૌદ જાતિ ઉત્પન્ન થઈ. તેમાં મુખ્ય ચેરસ, લંબચોરસ, ગે ળ, લંબગોળ અને અષ્ટાસ્ત્ર (આઠ કેણ), એ પાંચ આકૃતિવાળા પ્રાસાદે બ્રહ્માએ શિવજીના કહેવાથી બનાવ્યા. તેમાં ચોરસ આકૃતિવાળા પ્રાસાદની ૫૮૮, લંબચોરસ પ્રાસાદની ૩૦૦, ગોળ પ્રાસાદની ૫૦૦, લંબગોળ પ્રસાદની ૧૫૦ અને અષ્ટાઢની ૩૫૦ જાતિ છે. તેમાં મિશ્રજાતિના ૧૧૨ બેક મેળવવાથી બે હજાર જાતિના પ્રાસાદ થાય છે. તે દરેકના પચીસ પચીસ ભેદ કરીએ તે પચાસ હજાર ભેદ થાય. આ દરેકની આઠ આઠ વિભક્તિઓ કરવાથી કુલ ચાર લાખ પ્રાસાદના પ્રકાર થાય, તેનું સવિસ્તર વર્ણન જાણ નારાને “ સ્થપતિ ” ( સૂત્રધાર) કહેવામાં આવે છે. પ્રાસાદની શ્રેષ્ઠતા :
ભાસ્તીય સંસ્કૃતિમાં પ્રાસાદનો ઘણો આદર છે, એટલું નહિ પણ તેને પૂજનીય પણ માનવામાં આવે છે. તેનું કારણ એમ જણાય છે કે –“સારો સ્ટિમિન્યુ જી વીરા જ’ પ્રાસાદ એ શિવલિંગનું સ્વરૂપ છે. શિવલિંગને જેમ પીઠિકા છે, તેમ પ્રાસાદને પણ જગતરૂપ પીઠિકા છે. તેને જે ચરસ વિભાગ છે, તે બ્રહ્મભાગ અને તેની ઉપરનો અષ્ટાસ્ત્ર વિભાગ છે તે વિષ્ણુભાગ અને તેની ઉપરને જે ગોળ શિખરનો ભાગ છે તેને શિવલિંગ સ્વરૂપ માનવામાં આવે છે. - બીજું કારણ એ જણાય છે કે, પ્રાસાદના દરેક અંગોમાં અને ઉપાંગોમાં દેવ-દેવીઓનો વિન્યાસ રીને પ્રતિષ્ઠા સમયમાં તેનો અભિષેક કરવામાં આવે છે. એટલે પ્રાસાદ સર્વદેવમય બની જાય છે. ત્રીજું કારણ એમ પણ માની શકાય કે, પ્રાસાદના મધ્યમાં મૂળ પાશ્મથી એક નાળી (જેને
ગનાળ અથવા બ્રહ્મની કહે છે કે દેવના સિંહાસન સુધી રાખવામાં આવે છે. તેનું કારણ એમ મનાય છે કે, પ્રાસાદના ગર્ભગૃહના પાયાની મધ્યમાં જલચર જીવોની આકૃતિવાળી એક “ ધારણી નામની શિલા સ્થાપન કરવામાં આવે છે, તેની ઉપર સેના અથવા રૂપાને કૂર્મ ( કાચબા ) રાખીને,
ગનાળ મૂકવામાં આવે છે. આ ધારણી શિલા ઉપર જલચર જીવોની આકૃતિએ હેવાથી તે શિલાને ક્ષીરસમુદ્રમાં શેષશાયી ભગવાન સ્વરૂપ ધારણું શિલા માનવામાં આવે છે. તેના નાભિકમલમાંથી યોગનાળાં, સ્વરૂપ કમલદંડ ઉત્પન્ન થયેલ છે અને તેની ઉપર બ્રહ્માની ઉત્પત્તિ જે માનવામાં આવે છે તે બ્રહ્મસ્વરૂપ પ્રતિષ્ઠિત દેવ મનાય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
ઉપરોક્ત કારણોને લીધે પ્રાસાદને ઘણો આદર કરવામાં આવે છે તે બાંધવાનું ફલ શાસ્ત્રાર
"स्वशक्त्या काष्ठमृदिष्टकाशैलधातरत्नजम् ।
देवतायतनं कुर्याद् धर्मार्थकाममोक्षदम् ।।" –પોતાની શક્તિ પ્રમાણે કાષ્ઠ, માટી, ઈટ, પાષાણ, ધાતુ અથવા રત્ન; એટલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થનું દેવાલય બનાવે તો ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે.
"कोटिनं तृणजे पुण्यं मृण्मये दशसंगुणम् ।
ऐष्टके शतकोटिनं शैलेऽनन्तं फलं स्मृतम् ॥" –દેવાલય ઘાસનું બનાવે તે કરોડગણું, માટીનું બનાવે તે દશ કરોડગણું, ઇટનું બનાવે તો સો કરે ગાયું અને પાષાણનું બનાવે તો અનંતગણું ફલ થાય અને જીર્ણોદ્ધાર કરવાથી આઠગણું લ મળે છે–
“વારીપતરાઉન માસામવનાનિ જ !
___ जीर्णान्युद्धरते यस्तु पुण्यमष्टगुणं लभेत् ॥" વાવડી, કૂવા, તળાવ, દેવાલય અને ભવન આદિ છણ થઈ ગયાં હોય, તેને ઉદ્ધાર કરવાથી નવીન બનાવવા કરતાં આઠગણું ફળ મળે છે. ગ્રંથકાર :
આવા પવિત્ર પ્રાસાદનું નિર્માણ કરવા માટે આ પ્રાસાદમંડન નામના ગ્રંથ પ્રખર વિદ્વાન લંડનમાં નામના સૂત્રધારે રચેલે છે. તે “ ખેતા” નામના સૂત્રધારના જયેષ્ઠ પુત્ર હતા અને મેવાડના મહારાણું કુંભકર્ણના આશ્રિત હતા. તેમણે આ ગ્રંથરચનાને સમય જણા નથી, પણ મહારાણા કુંભકર્ણ વિક્રમ સં. ૧૬૯૦ થી ૧૫ર ૫ સુધી રાજગાદી ઉપર હતા, તેથી માની શકાય કે પંદરમી શતાબ્દીની આદિમાં તેમણે આ ગ્રંથની રચના કરી હશે.
મંડન સૂત્રધારે “મંડન' શબ્દાંતવાળા પ્રાસાદમંડન, રાજવલ્લભમંડન, રૂપમંડન, વાસ્તુમંડન અને વાસ્તુશારે દેવતામૂર્તિ પ્રકરણ આદિની રચના કરેલી ઉપલબ્ધ થાય છે. ગ્રંથવિષયઃ
આ ગ્રંથના આઠ અધ્યાયો છે. તેના પ્રથમ અધ્યાયમાં પ્રાસાદની ચૌદ જાતિની ઉત્પત્તિ, બિપરીક્ષા, મુહૂર્ત, વત્સચક્ર, આય, ય, નક્ષત્ર આદિનું ગણિત, દિફસાધન, ખાતવિધિ, કુર્મમાન, ધારિણે આદિ શિલાનું માન અને તેને સ્થાપનકમ દેવાલય બાંધવાનું ફલ વગેરે વિષયોનું વર્ણન છે. વિફસાધન :
આ અધ્યાયમાં દિફસાધન રાત્રે કરવું હોય તે કુવને ઉત્તર દિશામાં માનીને કરવાનું લખ્યું છે, પ આજકાલ દિફસાધન યંત્રને આવિષ્કાર થયેલ હોવાથી સ્પષ્ટ રીતે જણાયું છે કે ધ્રુવ ઠીક ઉત્તર
, श्रोमेदवाटे नृपकुम्भकणस्तदङ्घ्रराजीवपरागसेवी । स मण्डनाख्यो भुवि सूत्रधारस्तेनोभो भूपतिवल्लभोऽयम् ॥
-રાજવલ્લભમંડન, અ૦ ૧૪, શ્લેક; ૪૩
Page #8
--------------------------------------------------------------------------
________________
દિશામાં નથી. પણ ઉત્તર દિશાથી પશ્ચિમ દિશા તરફ લગભગ વીશ ડગ્રી સરકી ગયો છે, જેથી ધ્રુવને ઉત્તર દિશા માનીને દિસાધન કરવામાં આવે તો દિશાનું જ્ઞાન વાસ્તવિક થતું નથી અને પ્રાસાદ દિક્યૂઢ બની જાય છે.
દિવસે દિફસાધન કરવું હોય તે શંકુની છાયા દ્વારા કરવાનું લખ્યું છે. એનાથી પણ વાસ્તવિક દિફસાધન થતું નથી. કેમકે સૂર્ય હમેશાં એક જ બિન્દુ ઉપરથી ઉદય પામતો નથી, તેથી શંકુની છાયામાં પણ વિષમતા આવે છે. આ કારણે તેને પણ સંસ્કારની જરૂરત રહે છે, તેમજ શ્રવણ, કૃતિકા, ચિત્રા અને સ્વાતિ નક્ષેત્ર પણ બરાબર પૂર્વ દિશામાં ઊગતા નથી, તેથી દિશાનું જ્ઞાન બરાબર થતું નથી.
આ દિફસાધન બાબતમાં શિલ્પીઓએ જરૂર ધ્યાન આપવા જેવું છે. તેમાં વિશેષ અનુકૂલતા એ છે કે દિફસાધન યંત્ર દ્વારા જ કરવું જોઈએ. શાસ્ત્રકારે જે લખેલ છે તે પ્રમાણે બરાબર તે સમયમાં હશે, પણ સેંકડો વર્ષ વ્યતીત થતાં નક્ષત્ર અને તારાઓની પૂર્વની સ્થિતિના ખાસ બિંદુથી પરિવર્તન પામી ગયા લાગે છે.
પ્રથમ ખાતમુહૂર્ત કરવામાં શેષનાગચક્ર જેવામાં આવે છે. તેમાં પણ શાસ્ત્રોમાં ઘણા મતભેદ જણાય છે. કોઈ ઈશાન, અગ્નિ આદિ દિશાના સૃષ્ટિક્રમે ખાત કરવાનું માને છે, તે કઈ ઈશાન, વાયવ્ય આદિ દિશાના વિક્રમે ખાત કરવાનું માને છે. શેષનાગને વત્સચક માને છે. જ્યોતિષશાસ્ત્રમાં અને વાસ્તુશાસ્ત્રમાં પણ મતભેદ પડે છે. આવા મતમતાંતરના ખુલાસાઓ “રાજવલ્લભ ગ્રંથને મારા અનુવાદમાં વિગતવાર જણાવેલા છે.
બીજા અધ્યાયમાં જગતીના સ્વરૂપનું વર્ણન છે. તેમજ દેના વાહનનું સ્થાન અને તેને ઉદય, જિનપ્રાસાદના મંડપનો ક્રમ, દેવની સામે અન્ય દેવ સ્થાપન કરવા બાબત, દિશાના દેવ, શિવજ્ઞાનોદકનો વિચાર, દેવની પ્રદક્ષિણા, પરનાળ અને દેવોને આયતનનું વર્ણન છે.
દેવાલય નિર્માણ કરવાની જે ભૂમિ મર્યાદિત રાખવામાં આવે છે તેને જગતી” કહે છે. પણ કેટલાક શિકપીઓ જગતને અર્થ એટલો કરે છે. તેમણે જાણવું જોઈએ કે તે એટલે જગતીની ઊંચાઈને સમજો, અર્થાત્ મર્યાદિત ભૂમિ જે ઊંચી કરવામાં આવે છે, તેને એટલે સમજવો. જગતીના લક્ષણ સંબંધમાં ‘અપરાજિતપૃચ્છા ' સૂત્ર ૧૧૫ થી ૧૨૦ સુધીમાં લગભગ પોણા બસે લોક પ્રમાણનું સવિસ્તર વર્ણન કરેલું છે. - શિવસ્નાનોદક બાબતમાં શાસ્ત્રકાર જણાવે છે કે--
"शिवस्नानोदक गूढमार्गे चण्डमुखे क्षिपेत् ।
दृष्टं न लङ्घयेत् तत्र हन्ति पुण्यं पुराकृतम् ॥" શિવરનાનેદક ગુપ્ત ભાગે જાય તેમ કરવું જોઈએ, અથવા ચંડગણના મુખમાં જઈ વમન કરતું કરવું જોઈએ તો તેને દોષ લાગતો નથી પણ તે જોવામાં આવે અને તેનું ઉલ્લંધન થાય તો પૂર્વકૃત પુનો નાશ થાય છે. તેથી તેને પરિહાર કરવા માટે શિવગણ ચંડનાથની મૂર્તિ જલધારી (પીઠિકા) પાસે એવી રીતે સ્થાપન કરવી જોઈએ કે જેથી શિવસ્તાદક ચંડનાથના મુખમાં જઈને બહાર આવે, તે શિવજ્ઞાનેકે ઉચ્છિષ્ટ થઈ જવાથી તેનું દર્શન થઈ જાય કે ઉલંધન થઈ જાય તે દેવ માનવામાં આવતા નથી.
Page #9
--------------------------------------------------------------------------
________________
પં
કાઈ શિલ્પી ચંડનાથને શિવલિંગની પીઠિકા પાસે સ્થાપન કરતા નથી, પણ પ્રાસાદની ખહારની નાળી પાસે સ્થાપન કરે છે તે વાસ્તવિક જણાતું નથી. કેમકે બહારની નાળી સુધી સ્નાનાદક જતાં દન થઈ જવાની સંભાવના રહે છે.
નાભિવેધ :
એક દેવની સામે બીજા દેવ સ્થાપન કરવામાં આવે અથવા એક દેવાલયની સામે ખીજું દેવાલય આંધવામાં આવે તે શાસ્ત્રકાર તેને ‘નાભિવેધ ’કર્યું છે. તે અશુભ છે પણુ સ્વાતીય દેવસામસામા હાય તો શાસ્ત્રકાર નાભિવેધને દેશ માનતા નથી.
શાસ્ત્રકાર નાભિષેધ નહિ કરવા બાબત એવા નિષેધ કરે છે કે, સામસામા દેવ હોવાથી એક દેવનાં દર્શન કરતી વખતે બીજા દેવને દર્શન કરનારની ક્રૂડ પડે છે અને મૂલનાયક દેવની દૃષ્ટિ કાઈ જવાથી મહાદોષ ઉત્પન્ન થાય છે.
જેમાના પ્રાચીન બાવન જિનાલય આદિની રચના શ્વેતાં જણાઈ આવે છે કે, મૂલનાયક દેવની દૃષ્ટિ બહાર પહેાંચે તે માટે સામે ‘બલાનક’નામના ખુલ્લે મ`ડપ જ હોય છે. તેમાં કાઈ મૂતિ સ્થાપન કરેલી હોતી નથી, પણુ આજકાલ તે ખુલ્લા ભડપની દીવાલે અધ કરીને તેમાં મૂર્તિ સ્થાપન કરવાની પ્રથા થઈ પડી છે, જેથી મૂળનાયકની દૃષ્ટિ રેકાઈ જાય છે. આ પ્રથા દેખવાળી માની શકાય.
ત્રીજા અધ્યાયમાં ખરશિલા, ભિટ્ટ, પીઠ, ડાવર (.દીવાલ ), ઉબરા, દ્વારમાન અને ત્રિ, પંચ, સપ્ત અને નવ શાખા આદિનું વર્ણન છે.
ગૂજરાતના શિલ્પીએ દેવાલયની પીઠ માનથી ઓછી કરે છે, જેથી દેવાલય દખાયેલું જણાઈ આવે છે અને પીઠ, મોછી રહેવાથી વાહનને વિનાશ થાય છે તેમ શાસ્ત્રકાર લખે છે. પીઠને એછી કરવા ખબત તેને મુદ્રિત શિલ્પશાસ્ત્ર ‘પચર ચિન્તામણિ’નામની એક પુસ્તિકા ગૂજરાતી ભાષામાં પાણી છે, જે તદ્દન અશાસ્ત્રીય છે, તેનુ અને મુદ્રિત ‘દીપાવ’ના પૃષ્ઠ નં. ૫૩માં શ્લેક ૨૧ નું ભાષાંતર અને તેની ટિપ્પણીનું પ્રમાણુ આપે છે પણ તેના અનુવાદકે તે બ્લેકના આશય સમજ્યા વિના • ઉપર કહેલાં માનથી પી।દર આછું કરવાનું વિધાન ' આ પ્રમાણે લખ્યું છે, તે તદ્દન મન:કલ્પિત છે, જેથી શિલ્પના ભ્રમમાં પડી જાય છે. આ શ્લોકનો આશય એવું છે કે, પ્રાસાદના અધભાગે અથવા ત્રીજે ભાગે પીઠના ઉદય કરવા. જીએ · અપરાજિતપૃચ્છા ’સૂત્ર ૧૨૩, ‘સમરાંગણ સૂત્રધાર ' અધ્યાય ૪૦ અને · પ્રાસાદ મંડન ' યાય ત્રીજો ઇત્યાદિ. વાસ્તુશિલ્પ ગ્રંથેામાં સ્પષ્ટ જણાવે છે કે, પ્રાસાદના અધ ભાગે, ત્રીજે ભાગે કે ચેાથે ભાગે પીતા ઉદય કરવેશ. શુ આ માન્યતા ગૂજરાતી શિલ્પીએ માનતા નથી ? આથી જણાય આવે છે કે તેઓ શિલ્પશાસ્ત્રમાં અભિન્ન છે.
.
-
મેરુમ ડાવર :
પ્રાસાદની દીવાલમાં એ જધા ઉપર એક ઋજુ હાય તેને મેરુ મંડાવર' કહે છે, ક્ષીરાવમાં મેરુ મડુંવરને બાર જ ધા અને છ છજા કરવાનું લખે છે. એટલે એ એ જ ધા ઉપર એક એક છન્નું રાખવા જણાવે છે, જેટલાં છા તેટલા માળ હોય છે.તેથી દરેક માળના મડાવરમાં એ એ જ ધાએ રહે છે, પણ રાણપુર, આબૂ આદિનાં પ્રાચીન દેવાલયામાં પહેલે માળે તે છે, જા અને એક છન્નુ છે અને ઉપરના બીજા માળમાં એક જ જ ધા અને એક છત્રુ છે. આ પ્રમાણે આ પ્રંથકાર પણ ઉપરના માળમાં એક જ જ ધાનુ વર્ણન કરે છે. જયપુરના આમેરમાં જગતશ્રણનું મંદિર છે તેમાં પણ એ જ ધાના ઉપરના માળમાં એક જજધા છે અને દરેક જધા ઉપર છન્ત' બનાવેલ છે. તે ફ્રાઈ અન્ય ગ્ર ંથના
Page #10
--------------------------------------------------------------------------
________________
આધારે હોય એમ લાગે છે. “ દીપાવમાં બે ત્રણ પ્રાચીન દેવાલયના બ્લોકે આ પેપર ઉપર છપાયેલ છે. તેને તેના અનુવાદક પીઠ અને છ વગરનાં બતાવે છે પણ સમજપૂર્વક જોતાં તે પઠ અને છજા વગરના પ્રાસાદો બનતા નથી, અને જો બનાવવામાં આવે તો ઉદય થતો નથી કોઈ વાલયમાં છજાને નિર્ગમન હોવાથી જોનારને છજા વગરનું જણાય છે. ત્યાં પણ છજાન વિભાગ જરૂર હોય છે. ઉબર :
ધારનો ઉંબરે મંડોવરના કુંભાની ઊંચાઈ બરાબર એ રાખવાનું શાસ્ત્રકાર લખે છે, તેથી કદાચ ઉંબરાની ઊંચાઈ અધિક માલમ પડે અને જવા આવવામાં અડચણ જેવું જણાય તો તેને ગાળવામાં (ઓછો કરવામાં) આવે છે. તે સંબંધે શિલ્પીઓમાં મતભેદ જણાય છે. કોઈ કહે છે કે, * ઉંબર ગાળવામાં આવે તે તેની સાથે સ્તંભની કુંભીઓ પણ ઉંબરા બાબર ગાળવી. અને કોઈ Gઅરાને ગાળે છે. પણ તેની સાથે સ્તંભની કુંભીએ ગાળતા નથી. શાસ્ત્રમાં સ્તંભની કંબીએ ભૉવરના કુંભાના ઉદય જેટલી રાખવાનું કહ્યું છે, તે પ્રમાણે રાખે છે.” આ બાબતમાં ઉંબરાની સાથે સ્તંભની કંબીઓ ગાળવાનું જે શિલ્પીઓ માને છે, તે પ્રામાણિક હોય તેમ જણાતું નથી. કારણ અપરાજિતપૃચ્છા” સૂત્ર ૧૨૮ શ્લેક ૯ માં તો કુંબીઓથી ઉંબરાને નીચે ઉતારવાનું સાફ લખે છે, તો કુંભીઓ નાચે કેવી રીતે ઊતરે? તેમજ “ક્ષીરાણ” માં સ્પષ્ટ લખે છે કે–ત્વરે હસે () સુરતમાં તુ પૂરતું ! કદાચ ઉંબરે પ્રમાણથી ઓછો કરવામાં આવે તો પણ સ્તંભ અને તેની કુંભીઓ પહેલાંના માપ પ્રમાણે રાખવી, નીચે ઉતારવી નહિ. આથી સ્પષ્ટ જણાય છે કે જે શિલ્પીઓ ઉંબરાની સાથે કુંભીઓને પણ નીચે ઉતારે છે તે પ્રામાણિક નથી.
કાઈ શિલ્પી કહે છે કે, “ક્ષીરાવણુવ” માં તો “વાંધારે જ નિષ) ના ગુણ એવો પાઠ છે તે બરાબર છે, પણ આ સામાન્ય નિયમ બતાવેલ છે. પરંતુ જ્યારે ઉબરે ગાળીવાડી, ત્યારે વિશેષ પાઠ તરીકે ક્ષીરાવકારે “ઉંદુબરે હતે ઈયાદિ પૂર્વવત પાઠ આપેલ છે એ યથાર્થ જણાય છે. સામાન્ય નિયમથી વિશેષ નિયમ બલવાન હોવાને કારણે ઉંબરાની સાથે કુંભીઓ ગાળવી નહિ. હજ્જાખા :
દ્વારશાખાની બાબતમાં પણ શિલ્પીઓમાં મતભે જણાય છે. સ્તંભશાખાની બન્ને તરફ જે ખરીઓ કરવામાં આવે છે તેને “શિ૮૫રત્નાકરના સાદક શાખા માનતા નથી. જુઓ શિપુરનાકરના તતીય રત્નમાં દ્વારશાખાને ત્રિ, પંચ, સાત અને વિશાખા નકશાઓ અને તેની સાથે સંબંધવાળા પ્રાચીન વલયના ધારશાખાના બ્લેકો આપેલા છે તેથી જણાઈ આવે છે, અને “ જ્ઞાનપ્રકાશ દીપાવ” ના સંપાદક શાખા માને છે. જુઓ દીપાર્ણવની પૃષ્ઠ નં. ૮૧ માં દ્વારશાખાને નકશે છે તેમાં સ્તંભની બને તરફની ખૂઓને શાખા ગણુને ત્રિશા દ્વારને પંચશાખા દ્વાર લખે છે. તેમજ પૃષ્ઠ નં ૭૬૮ અને કદ ની વચમાં દારશાખાને જે બ્લ% આપેલ છે તે બ્લેક ‘શિ૮૫રત્નાકર'ને હોવાથી વચમાં શાખા દ્વાર છાપેલ છે. અને નીચે તેના અંડરૂપે પંચશાખા દ્વાર લખે છે. આથી સ્પષ્મ જણાઈ આવે છે કે સ્તંભશાખાની ખૂણીઓને પાણુના સંપાદક શાખા માને છે, તેથી તેમના મતે પ્રાચીન નવ શાખાવાળું દ્વાર બે રૂપિસ્તંભ રહેવાથી તે શાખાવાળું દ્વાર થઈ જાય છે તે શાસ્ત્રીય નથી. " શાસ્ત્રકાર સ્તંભશાખાની બન્ને તરફ ખૂણીઓ કરવાનું સ્પષ્ટ લખે છે પણ તેને શાખા માનવા નથી. અર્થાત ખૂણુઓવાળા સ્તંભને એક જ સ્તંભશાખા માને છે. તેથી સ્તંભની બન્ને તરફની ખૂ. એને શાખા માનનાર શિલ્પીઓને મંત અશાસ્ત્રીય હોવાથી પ્રામાણિક માની શકાય નહિ.
Page #11
--------------------------------------------------------------------------
________________
ચોથા અધ્યાયમાં મૂર્તિ અને સિંહાસનનું માપ, ગભારાનું માપ, દેવેની દષ્ટિ, દેવોનાં પદસ્થાન, ઉરુગાદિ શગોનો ક્રમ, રેખાવિચાર, શિખર, આમલસાર, કલશ, શુકના કેણીમંડપ આદિનું વિધાન, સુવપુરષ અને તેનું સ્થાન, ધ્વજાદંડનું માન અને તેનું સ્થાન આદિનું વર્ણન છે. દેવદૃષ્ટિ સ્થાન:
દેવોની દષ્ટિ વિષયમાં શિલ્પીઓમાં મતભેદ ચાલે છે. તેમાં કેટલાક શિલ્પીઓ શાસ્ત્રમાં કહેલા ભાગમાં દૃષ્ટિ રાખતા નથી, પણે કહેલે ભાગ અને તેની ઉપરનો ભાગ એ બને ભાગની સંધિમાં આંખની કીકી રહે તે પ્રમાણે દૃષ્ટિ રાખે છે, જેથી તેમના હિસાબે એક ભાગમાં દૃષ્ટિ રાખવાનો મેળ આવતો નથી, તેથી શાસ્ત્રના હિસાબે દૃષ્ટિ સ્થાન ન હોવાથી તે પ્રામાણિક મનાય નહિ.
દષ્ટિ વિષયમાં અપરાજિતપૃચ્છા' સૂત્ર ૧૩૭ માં લખે છે કે--- ઉંબરો અને તરંગની મધ્યમાં કારના ચોસઠ ભાગ કરવા; તેમાંના એક, ત્રણ, પાંચ આદિ બત્રીશ વિષમ ભાગોમાં દેદની દૃષ્ટિ રાખવી એ શુભ છે અને બે, ચાર, છ આદિ બત્રીશ સમભાગમાં કોઈ પણ દેવની દષ્ટિ રાખવી નહિં. આ પ્રમાણે હોવા છતાં અને શિલ્પીવર્ગ એવું જાણતા હોવા છતાં પણ જે શિલ્પી બે ભાગની મધ્યમાં દેવોની દ6િ રાખે છે તે તેમના હઠાગ્રહ સિવાય બીજું શું કહેવાય ?
કાઈ શિક્ષા આ દષ્ટિ બાબતમાં શંકા કરે છે કે–વિવેકવિલાસ” ના પ્રથમ સંગના લેક ૧૫૮ માં “કાજarefમમતાક્ષાત્ વિધ' દ્વારશાખાના આઠ ભાગ કરવાનું લખે છે. જેથી ઉબરે ગાળવામાં આવે ત્યારે દૃષ્ટિનું માપ શાખાના માને ગણવું જોઈએ. આ શકા યાજબી ગણાય. * વિવેકવિલાસ' માં ઉંબરાને ગળવાનું કહ્યું નથી પણ “ અપરાજિતપૃચ્છા” આદિ ગ્રંથોમાં ઉંબરાને કારણસર ગાળવાનું લખે છે. છતાં ઉંબરાના ઉપરથી એતરંગને પિટા ભાગ સુધીના મધ્ય ભાગમાં દષ્ટિસ્થાનના ભાગે કરવાનું લખે છે. જે તેમને ગાળેલા ઉંબરા ઉપરથી માપ લેવું ન હોત
તેઓ બીજો મત પણ લખત. પણ તેમ ન કરતાં એક જ મત બતાવે છે, તેથી ઉબારો ગાળો હોય ત્યારે પણ ઉંબરાના ઉપરથી જ માપ લેવું જોઈએ એ વાસ્તવિક ગણાય.
દેવોના પદસ્થાન સંબંધમાં શાસ્ત્રીય મતમતાંતર ચાલે છે, પણ દરેકનો સારાંશ એ કે દીવાલથી પ્રતિમાને દૂર રાખવી, દીવાલને અડાડીને કોઈ પણ દેવની પ્રતિમા સ્થાપન કરવી નહિ. આ વિષયમાં આ સંથકાર મતમતાંતરને છોડીને ગભારાના ઉપરના પારથી આગળના ભાગમાં દેવાને સ્થાપન કરવાનું લખે છે તે વાસ્તવિક ગણાય છે. રેખા :
શિરપી રેખા સંબંધી જ્ઞાન માટે વિસ્મરણશીલ થઈ ગયા જણાય છે. શિખરની ઊંચાઈના વલણનો નિશ્ચય કરવા માટે સૂતરની દોરી વડે જે કમળની પાંખડી જેવી પાયાથી સ્ક'ધ સુધી લીટીએ દેરવામાં આવે છે તેને “રેખા” કહેવામાં આવે છે. રેખાઓથી શિખર નિર્દોષ બની જાય છે. આ ખાતે શાસ્ત્રકાર ‘ચન્દ્રકલા રેખા” કહે છે. તે બસ ને છપન પ્રકારે બનાવી શકાય છે. જેમક પ્રથમ ત્રખંડના એક ખંડ માનવામાં આવે છે. પછી એક એક અઢાર ખંડ સુધી ધારવામાં આવે છે. જેથી કુલ સેળ ખંડ થાય છે. તે પ્રત્યેક ખંડને ચારના ભેદ વડે સોળ સોળ ફળરેખા ઉત્પન્ન થાય છે. એટલે ૧૬ ૪ ૧૬ = ૨૫૬ રેખાઓ થાય છે. તે પાયાથી સ્કંધ સુધી, આમલસાર સુધી અથવા કલશ સુધી એમ ત્રણ પ્રકારે દોરવામાં આવે છે.
પ્રત્યેક ખંડમાં ચાર ચાર રેખાઓ વધારીને કરવામાં આવે છે. જેમકે પ્રથમ ત્રિખંડમાં ૮, ૮; બીજા અણુખંડમાં ૧૨, ૧૨; સોજા પંચમંડમાં ૬, ૧૬. એ પ્રમાણે અનુક્રમે ચાર ચાર રસ્તાઓ
Page #12
--------------------------------------------------------------------------
________________
વધારતાં સોળમા અષ્ટાદશ ખંડમાં ૬૮, ૬૮ રેખાઓ સમાચારની થાય છે. તે ખંડાની જેટલી કલારેખાને સરવાળો થાય, તેટલી સંખ્યા સ્કધમાં અંકિત કરવામાં આવે છે.
ખંડોમાં ચારના ભેદ વડે કળાઓની જે વૃદ્ધિ થાય છે તે જાણવા માટે આ ગ્રંથના પૃષ્ઠ નં. ૭૯માં એક ત્રિખંડા રેખાનું કેષ્ઠિક આપેલ છે તે જોવાથી બીજા ખંડની કલા રેખા બનાવી શકાશે.
આ ચંદ્રરેખાની રચના સિવાય બીજી પણ બે પ્રકારે રેખા બનાવવામાં આવે છે. એક ઉદય ભેદદ્ભવ રેખા અને બીજી કલાભેદભવ રેખા. તે બન્નેના પચીસ પચીસ ભેદ થાય છે. તેમાં ઉદયભેદદૂભવ રેખા શિખરના પાયાના બને કેલાની વચમાં કંઇ દેરવામાં આવે છે. તેમાં ખંડ અને કળા
ખા બનાવવામાં આવતી નથી. આને શિક્ષોવર્ગ “વાલંજર’ને નામથી ઓળખે છે. આ પચીસ રૂખાના સયાસા, શેભના આદિ પચીસ નામે “ અપરાજિતપૃચ્છા' સૂત્ર ૧૪૧ માં આપેલાં છે.
બીજી કલાભદાદભવ રેખા પ્રથમ પંચખંડાથી ઓગણીશ ખંડ સુધી બનાવવામાં આવે છે, તેથી પચીસ ભેદ થાય છે. પ્રથમ ખંડની એક કલા, બીજા ખંડની બે કલા, ત્રીજા ખંડની ત્રણ કળા, ચોથા ખંડની ચાર કળા; આ પ્રમાણે એક એક કુળ વધારતાં ઓગણત્રીસમાં ખંડની ઓગણત્રીસ કળા થાય છે. આ એકથી ઓગણત્રીશ કળા સુધીને સરવાળે કુલ ચાર પાંત્રીસ કળા થાય છે. આમાં પ્રથમ પાંચ ખંડની એક રેખા માનવાથી પચીસ રેખા થાય છે. તેના ચંદ્રકળા, કલાવતી આદિ પચીસ નામો
અપરાજિતપૃચ્છા” સૂત્ર ૧૪૧ માં આપેલાં છે. સુવર્ણપુરુષ:
સુવર્ણપુરુષને પ્રાસાદનું જીવસ્થાન (હૃદય) માનવામાં આવે છે. તેને કેટલાક જૈન વિધિકાર પ્રાસાદનો શિલાન્યાસ કરતી વખતે શિલાની નીચે રાખે છે. તેઓએ ધૂણવું જોઈએ કે, પાયો એ પગ માનવામાં આવે છે, ત્યારે પગની નીચે જીવસ્યાન રાખવાની ભૂલ કરે છે. શાસ્ત્રકાર આ સુવર્ણ પુરુષને શિખરના મસ્તક ઉપર આમલસારમાં, છજામાં, શુગમાં કે શુકનાસની ઉપર રાખવાનું જણાવે છે તે જીવસ્થાન વાસ્તવિક જણાય છે પણ પાયામાં શિલાની નીચે રાખવું તે ઠીક નથી. વિજાદંડ:
શિલ્પવર્ગમાં ઘણા સમયથી શાસ્ત્રનું અધ્યયન ઓછું હોવાથી ધ્વજાદંડ રાખવાનું સ્થાન ભૂલી જવાયું લાગે છે. આથી તેઓ શિખરના સ્કંધમાં કે આમલસારમાં દંડને સ્થાપન કરે છે, તે શાસ્ત્રીય નથી. શાસ્ત્રમાં વજ-દંડનું સ્થાન રાખવા માટે કહ્યું છે કે -શિખરને ઉદયના ચાવીસ ભાગ કરીને. તેના બાવીસમા ભાગમાં ધ્વજ-દંડને સ્થાપવા માટે ધ્વજાધાર (કલાબો) કરવો, તે પ્રતિષ્ઠિત દેવની પાછળના ભાગમાં જમણી તરફના પરામાં રાખવે. જુએ પૃષ્ઠ નં. ૮૭ અને ૨૮. અને તે દંડને મજબૂત કરવા માટે તેની સાથે એક નાની ડિકા આમલસાર સુધીની ઊંચાઈની રાખવામાં આવે છે, તે બનેને વજબંધ અર્થાત મજબૂત બાંધીને દંડ સાથે કલાબામાં સ્થાપન કરવી. તેથી દંડને હવાના જોરથી બચાવ થાય છે.
શાસ્ત્રમાં વિજાધારનું સ્થાન બતાવ્યું છે, પણ શિલ્પીઓ ધ્વજાધારનો અર્થ વિજાને ધારણ કરનાર ‘વજપુરુષ એવો કરે છે. તેથી ધ્વજાદંડ રાખવીના સ્થાને ધ્વજપુરુષની આકૃતિ રાખે છે. તેમણે જાણવું જોઈએ કે ધ્વજાધારને અર્થ ધ્વજપુરુષ નહિ, પણ કલા છે તે ધ્વજાદંડ રાખવાનું સ્થાન છે.
| મુદ્રિત “જ્ઞાનપ્રકાશદીપાવ” ના પૃષ્ઠ નં. ૧૩૦ માં શ્લ૦ ૧૦૩માં શિખર ઉપર પાંચ ધ્વજા. દંડ એક શિખરમાં અને ચાર દિશાના ચાર શિંગોમાં સ્થાપન કરવાનું જણાવે છે તે યુક્તિસંગત
Page #13
--------------------------------------------------------------------------
________________
હોય તેમ જણાતું નથી. એક શિખર ઉપર પાંચ ધ્વજાદંડ કરવાથી શિખરને ઘણી હાનિ પહોંચવાને ભય રહે છે. તેથી આ બ્લેક ક્ષેપક હોય તેમ જણાય છે.
ગૂજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આદિનાં કેટલાંક ગામમાં શિખરની આગળના ઘુમટ ઉપર પણ ધ્વજાદંડ ચડાવેલા જોવામાં આવે છે તે અશાસ્ત્રીય છે. એક તો ઘૂમટોની ઉપર આમલસારા હોય છે, તેમાં ધ્વજાદંડને રાખવાનું શાસ્ત્રમાં પ્રમાણ નથી, અને દેવનું માહાસ્ય પણ ઓછું થાય છે, કેમકે પ્રતિષ્ઠિત દેવને માથે ધ્વજા અને ધૂમટમાં દર્શન કરનારાઓના માથે પણ ધ્વજા હોય તે અગ્ય ગણાય.
કેટલાક શિલ્પીઓ ધ્વજદંડને શાસ્ત્રીય માનથી વધારે રાખે છે. તેઓ કહે છે કે, સાલતો ભાગ વધારે રાખવો જોઈએ એ તેમનું કહેવું વ્યાજબી નથી. કલાબામાં દંડને સ્થાપન કરવા માટે અધિક ઊડે ખાડે ખોદવાની જરૂર રહેતી નથી.
“દીપાવ” ના પૃષ્ઠ નં. ૧૨૯ ની ટિપ્પણમાં “ક્ષીરાવ' ના એક શ્લોકનું પ્રમાણ આપીને લખ્યું છે કે– સમપર્વ અને એક કાંકવાળો ધ્વજદંડ શક્તિદેવીના (અને મહાદેવન) મંદિરોમાં કરાવો. જે કે એક કે બેકી બંને પ્રકારના ધ્વજદંડે ભવનને વિષે તો શુભ જ છે.” આ બાબત જણાવવાનું કે આ પ્રમાણુ “ક્ષીરાણુંવરનું હોય તેમ જણાતું નથી. અનુવાદકે મનઃકપિત ક્ષેપક રીતે મૂકેલું જણાય છે. તેમાં પણ “એક બેકી બંને પ્રકારના વજદંડ ભવનને વિષે તો શુભ છે” એવું મન:કલ્પિત લખાણ આશ્ચર્ય ઉપજાવે તેવું છે. “ક્ષીરાવની બે, ત્રણ પ્રતિ મારા જેવામાં આવી તેમાં આ ગ્લૅક નથી.
પાંચમા અધ્યાયમાં પ્રાસાદમાં મુખ્ય ઘેરાજ્ય આદિ પચીસ પ્રાસાદેનું વર્ણન નકશા સાથે સવિસ્તર આપવામાં આવ્યું છે.
%ા અધ્યાયમાં કેસરી આદિ પચીસ પ્રાસાદનાં નામ અને તેની તલવિભક્તિનું અને નવ મહામેરુ પ્રાસાદનું વર્ણન છે. કેસરી આદિ પચીસ પ્રાસાદ બનાવવા સંબંધી વિશેષ વિવેચન ગ્રંથકારે કરેલું ન હોવાથી આ ગ્રંથના અંતમાં પરિશિષ્ટ નં. ૧ માં “અપરાજિતપુછા” સૂત્ર ૧૫૯ નું સવિસ્તર વર્ણન નકશાઓ સાથે આપવામાં આવેલું છે. '
સાતમા અધ્યાયમાં પ્રાસાદના મંડપ સંબંધી સવિસ્તર વર્ણન નકશાઓ સાથે આપવામાં આવેલ છે. પેજ નં. ૧૧૬ માં ઘૂમટના આમલસારની ઊંચાઈ માટે બ્લેક ઉમે છે. તેના ઉત્તરાર્ધમાં “શુનાષ
મા ઘટા ના શ્રેદશ ન જાથા ' નો અર્થ “ઘૂમટના કલશાની ઊંચાઈ શુકનસની બરાબર રાખે તથા ઓછી રાખે તે શ્રેષ્ઠ છે પણ અધિક રાખવી નહિ.” એવો કરેલ છે. કેમકે કેટલાક પ્રાચીન દેવાલયોમાં ઘૂમટનો કલશ કનાસથી નીચે જોવામાં આવે છે. તેમજ કેટલાક શિપીઓની માન્યતા પણ એવી છે. “ અપરાજિતપૃચ્છા' જેવા માનનીય પ્રાચીન ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું છે કે- શુક્રવારના ઇડ્યા =ા જ તકિયા ” ઘૂમટના આમલસારની ઊંચાઈ શકનારાની બરાબર રાખવી. ઊંચી નીચી રાખવી નહિ, જેથી “ જૂના રા રાધા ”નો અર્થ પણ ન્યૂન શ્રેષ્ઠ નથી તેમ અધિક પણ શ્રેષ્ઠ નથી એવો થઈ શકે છે.
આ બાબત મુદિત “દીપાવના પૃષ્ઠ નં. ૧૩૩ ની ટિપ્પણમાં અનુવાદક અપરાજિતપૃચ્છા” સત્ર ૧૮૫ નો ગ્લૅક ૧૩ “તpધે કર્તવ્યમવર્ષ મૈત્ર ટૂર્ના ” નું પ્રમાણ આપી ઘૂમટને આમલસાર શુનાસથી નીચો હોય તો દેવ નથી, એવું સમર્થન કરે છે. પણ અનુવાદકે વિચાર કર્યો હેત તે જણાઈ આવત કે આ શ્લોક શુકનાસને રાખવાના સ્થાનને છે. જાથી લઈ શિખરના સ્કંધ
Page #14
--------------------------------------------------------------------------
________________
સુધીની ઊંચાઈને એકવીશ ભાગ કરી, તેમાંના નવથી તેર ભાગની ઊંચાઈમાં શકનાસ રાખો. ત્યાં તેર ભાગથી ઉપર શુકનાસ રાખવો નહિ, પણ નીચે રાખવો એવો અર્થ ઘટે છે. તેને લશની સાથે સંબંધ મેળવે તે પ્રામાણિક નથી. . “દીપાવ”ના ૧૦ મા અધિકારના લેક ૩ ના ઉત્તરાર્ધથી બ્લેક પ સુધીના અદી લેક ‘અપરાજિતા ' સૂત્ર ૧૮૫ માંની રીતસરની નકલ છે અને તે શુનાસનું સ્થાન નિર્ણય કરવા સંબંધના છે. તેને અનુવાદકે પાંચમા શ્લોકને ઘૂસ્ટને આમલસાર સાથે જોડવાની ભૂલ કરી છે. આશા છે કે બીજી આવૃત્તિમાં સુધારો કરશે.
વિતાન:
- વિતાન એટલે ચંદરવો. પ્રાસાદની છતને કવિતાન' એવા નામથી ઓળખવામાં આવે છે. તેના મુખ્ય ત્રણ ભેદ છે.
૧. છતમાં જે લટકતી આકૃતિઓ હોય તો તેને “ક્ષિતવિતાન” કહે છે. ૨. છત ઊંચી કરેલી હોય અર્થત ઘૂમટ કરેલ હોય તે તેને “કપ્તિ વિતાન' કહે છે. ૩. જે છત સમતલ હેય, તો તેને “સમતલ વિતાન” કહે છે. આ છત સાદી હોય અથવા અનેક
પ્રકારનાં ચિથી ચીતરેલી અથવા કેરેલી હોય છે.
દીપાવ” ના પૃષ્ઠ નં. ૧૩૭ માં શ્લેક ર૨ ના અનુવાદમાં ક્ષિતક્ષિપ્ત, સમતલ અને ઉદિત એમ ત્રણ પ્રકારનાં વિતાન લખ્યાં છે. મારી સમજ પ્રમાણે “રિતાનિ ત્રિધા જમાન” આ પદમાં ઉદિતાનિ શબ્દ વદ્ ધાતુનું ભૂતકૃદંત છે, તેથી તેને અર્થ “કહેલા છે” એ ક્રિયાવાચક કરવો જોઈએ. સંવરણ:
સંવરણાને શિપીવગ “ સાંભરણ” કહે છે. તે મંડપની છતની ઉપર બનાવવામાં આવે છે અને અનેક કળશવાળા હોય છે. તેની રચના શિલ્પીવર્ગ પોતાની બુદ્ધિ અનુસાર બતાવે છે. પણ તે શાસ્ત્રીય હેય એવો નિયમ રહેલો જણાતો નથી.
આ ગ્રંથના અને “જ્ઞાનપ્રકાશ દીપાવ” ના ઘણાખરા નકશાઓ એકસરખા જ છે. તેમાં સંવરણના નકશાઓમાં ઘંટાને અર્થ સમજફેર થઈ જવાથી ઘંટાકૃતિ (ચંદ્રિકા) કરીને ઉપર આમલસારિકા બતાવવામાં આવી છે તેથી તે નકશાઓ અશુદ્ધ થઈ જવા પામ્યા છે. દીપાર્ણવના અનુવાદક ઘંટાને અર્થ ઘંટાકૃતિ એવો કરે છે. રૂબરૂ પૂછવાથી પણ તેઓ કહે છે કે સાંભરણ ઉપર આમલસાર મૂકવામાં આવતા નથી, ઘંટાકૃતિ જ મૂક્વામાં આવે છે. તેમજ તેઓ “દીપાવ’ ના પૃષ્ઠ નં૦ ૧૬૮ ની નીચેની ટિપ્પણીમાં સ્વયં લખે છે કે વર્તમાન કાળમાં જે સંવરણ ચડાવવાની પ્રથા શિપીએમાં છે તે બસોએક વર્ષથી ચાલી આવતી હોય તેમ જણાય છે. તેમાં શાસ્ત્રીય રીત નથી. આ વિધાનમાં સહેજ ફેર છે, તે સાવ અશાસ્ત્રીય છે તેમ કહેવું બરાબર નથી - “સંવરણના મથાળે ભયમાં મહાઘટિકા જ કરવી જોઈએ, અહીં પાડોમાં કે બીજા ગ્રંથોમાં ઘટિકાને બદલે આમલસારો મૂકવાનું કહ્યું નથી. તેરમી-ચૌદમી સદીની કઈ કઈ જૂની સંવરણ ઉપર આમલસા મૂકે જોવામાં આવે છે, પરંતુ તે બરાબર નથી, એમ હું માનું છું. કારણ કે એ સંબંધે પાઠ નથી. માટે ત્યાં મહાઘટિકા જ મૂકવી જોઈએ.
શિખરાધ્યાય અને મંડપલક્ષણાધિકારમાં શિખરને શુકનાન્સ મેળવવા કહે છે કે- સુનાવણમાં
Page #15
--------------------------------------------------------------------------
________________
૧૧
ઘણા' એટલે મંડપના ઉપરની સંવરણાની ઉપલી ઘટિકા-ધંટા શુકનાસના સમસૂત્રમાં રાખવી; ત્યાં આમલસારો શબ્દ વાપર્યો નથી. તેથી જૂના કામમાં સંવરણના મથાળે મુકાતો ન હતો પરંતુ ઘંટિકા જ મુકાતી હતી.”
ઉપરોક્ત ટિપ્પણીથી સ્પષ્ટ જણાય છે કે-“દીપાવ”ના અનુવાદક ધંટીને અથે ઘંટાકૃતિ જ કરે છે આમલસાર કરતા નથી અને આ ભૂલ છુપાવવા માટે પ્રાચીન વાલની સંવરણની ઉપર આમલસારે જોવામાં આવે છે તેને પ્રામાણિક માનતા નથી. આ હકીકત આગ્રહી કહી શકાય પણ તેમણે પિતાના અનુવાદમાં કેટલેક ઠેકાણે ઘંટાનો અર્થ આમલસાર કરે છે. જુઓ “દીપર્ણવ” પેજ નં. ૧૨૩, લેક કર માં “ઘોરાકમાન સમય: રાત” લખ્યું છે. તેમાં ઘંટાને અર્થ પોતે જ આમલસારો લખે છે, ત્યાં ધટાકૃતિ લખતા નથી. તેમ જ પેજ નં ૧૧૭, શ્લેક પ૭ ના તથા પૃષ્ઠ નં૦ ૧૩૩, બ્લેક ૬ ના અર્થમાં ઘંટાને અર્થ આમલસારો લખે છે અને અહીં સંવરણમાં ઘંટાકૃતિ (ચંદ્રિકા) લખે છે. આ તેમની મનઃ કલ્પના કહી શકાય. તેથી સંવરણાના નકશાઓમાં જે ઘંટાકૃતિઓ કરેલી જોવામાં આવે છે તે શાસ્ત્રીય નથી.
સાદા ઘુમટ ઉપર અથવા સાંભરણ ઉપર આમલસારો મૂકવામાં આવે નહિ અને ઘંટાકૃતિ ચંદ્રિકા જ મૂકવામાં આવે તે તે નાગરી શકી નહીં બનતાં મોગલ શૈલી બની જાય છે. મોગલ શૈલીના ઘૂમટો ઉપર આમલસારો હોતો નથી. ફક્ત ચંદ્રિકા અને કલશ હોય છે. આ હકીકત શિલ્પીઓ જાણતા ન હોવાથી આજકાલ ઘૂમટ ઉપર આમલસારો રાખતા નથી. કેાઈ ચંદ્રિકા અને તેની ઉપર આમલસારિકા અને કલશ રાખે છે તથા કેઈ ચંદ્રિકા અને તેની ઉપર કલશ જ રાખે છે. આ રીત તદ્દન મોગલ શૈલીની બની જાય છે. આ બાબતે શિપીઓએ યાદ રાખવા જેવી છે કે ઘૂમટની ઉપર આમલસારો ચઢાવ્યા પછી જ ચંદ્રિકા, આમલસારિકા અને કલશ ચઢાવવા જોઈએ, જે પ્રમાણે શિખરની ઉપર આમલસાર, . ચંદ્રિકા, આમલસારિકા અને કલશ ચઢાવવામાં આવે છે તે પ્રમાણે જ ઘૂમટ ઉપર પણ ચઢાવવાં જોઈએ. આ નાગરી શૈલીની પ્રથા કહી શકાય.
દેવાલય નિર્માણમાં શિલ્પીઓની ભૂલ થવાનું કારણ જણાય છે કે, મુસલમાની રાજયશાસનમાં વાલોને વિધ્વંસ થતો, જેથી નવીન દેવાલ બનતાં બંધ થયાં. આ કારણે આ વિષયના શિલ્પીઓ અન્ય કાર્યમાં જોડાઈ ગયા તેથી આ વિષયનું શાસ્ત્રાધ્યયન પણ બંધ થયું. તેમનાં સંતાનોએ પણ
આ વિદ્યા ભણાવવાનું બંધ કર્યું તેથી આ વિદ્યા વિસરાઈ ગઈ લાગે છે. બાકી જે આ વિષયના શિલ્પીઓ મસ્જિદ આદિ બાંધવાનું કામ કરતા રહ્યા તેમનાં સંતાનોને મેગલઆર્ટ બાંધવાને અભ્યાસ હોવાના કારણે તેમની પરંપરાવાળા જ્યારે સમયાનુકૂલ દેવાલયો બાંધવા લાગ્યા ત્યારે બંને કલા મિશ્ર થઈ ગઈ. એ જ કારણ છે કે દેવાલયોમાં અને મસ્જિદમાં બંને પ્રકારની કળાલી જોવામાં આવે છે.
આઠમે અધ્યાય સાધારણ નામનો છે. તેમાં વાસ્તુદોષ, દિગ્મદેષ, જીણવારતું, મહાદોષ, ભિન્નદોષ, અંગહીન, આશ્રમ, મઠ, પ્રતિષ્ઠાવિધિ, પ્રતિષ્ઠામંડપ અને કંડ, મંડલપ્રતિષ્ઠાવિધિ પ્રાસાદદેવન્યાસ, જિનદેવપ્રતિષ્ઠા, જલાશ પ્રતિષ્ઠા, વાસ્તુપુરુષ અને ગ્રંથસમાપ્તિ મંગલ આદિનું વર્ણન છે.
પરિશિષ્ટ નં. ૧ માં કેસરી આદિ પચીસ પ્રાસાનું સવિસ્તર વર્ણન છે. તેમાં વિભક્તિઓની પ્રાસાદસંખ્યામાં શાસ્ત્રીય મતાંતર છે, જેમકે “સમરાંગણસૂત્રધાર ગ્રંથમાં અઢારમી વિભાિને એક પણ પ્રાસાદ નથી. તેમ જ શિલ્પશાસ્ત્રી નર્મદાશંકર સંપાદિત “શિલ્પરનાકર માં વીશમી વિભક્તિને એક પણ પ્રાસાદ નથી વગેરે.
Page #16
--------------------------------------------------------------------------
________________
છે
:
મિસ્ત્રી નર્મદાશંકરભાઈએ “શિલ્પરત્નાકર' માં કેસરી જાતિને બીજે સર્વભદ્ર પ્રાસાદ નવ મૂંગવાળો જણાવ્યો છે. તેમાં ચારે ખૂણે અને ચારે કે એક એક શ્રેગ ચઢાવેલ છે તે શાસ્ત્રીય નથી. શાસ્ત્રમાં તે ખૂણું ઉપર બે બે ભૃગ ચઢાવવાનું અને ભદ્ર ઉપર શૃંગ નહિ ચઢાવવાનું લખ્યું છે. જુઓ ક્ષીરાણુ'માં સાફ લખેલ છે કે- જૈra fr - i વિવર્મા ' આ પ્રમાણે સેમપુરા અંબારામ વિશ્વનાથ પ્રકાશિત “કેસરાદિપ્રાસાદમંડન' પૃષ્ઠ નં. ૨૫ લેક ૧૪ છે. આ શ્લોકને બદલે “ને જો તથા કાર્ય મળે # સર !' આ પ્રમાણે પાડનું પરિવર્તન કરી નાખ્યું છે. આ પ્રાચીન વાસ્તુશિલ્પ ગ્રંથને વિકૃત કરવો યોગ્ય ગણાય નહિ.
આ “શિલ્પરનાકર'નું અનુકરણ “દીપાવણના અનુવાદ પણ કરેલ છે. જુઓ દીપાર્ણવ પૃષ્ઠ નં. ૩૨૧માં સર્વતોભદ્ર શિખરને બ્લોક, પરિશિષ્ટ ન. ૨ માં જિનપ્રસાદનું વર્ણન છે. આ પ્રાસાદા ઉપર શ્રીવત્સ શૃંગોને બદલે કેસરી આદિ ક્રમ ચઢાવવાનું જણાવેલ છે. તેમાં પહેલો ક્રમ પાંચ શૃંગવાળો, બીજો ક્રમ નવ વાળો, ત્રીજો ક્રમ તેર શૃંગોવાળો અને ચોથો ક્રમ સત્તર (૧૭) ગોવાળે છે. અર્થાત કેસરી આદિ પ્રાસાદની શૃંગસંખ્યાને ક્રમની સંજ્ઞા આપી છે. શાસ્ત્રકાર જેટલા ક્રમ ઓછા-વધતા ચઢાવવાનું જણાવે છે ત્યાં શિપીવર્ગ નીચેની પંક્તિમાં એક જ જાતના ક્રમ ચડાવે છે ત્યારે શાસ્ત્રાનુસાર ઉપરની પંક્તિમાં એક જ જાતના ક્રમ ચઢાવાય છે. જેમંકે સમદલ પ્રસાદ છે, તેના ખૂણા ઉપર ચાર ક્રમ, પરા ઉપર ત્રણ કમ અને ઉપર,ઉપર બે ક્રમ ચઢાવવા જોઈએ. આ ઠેકાણે શિપીએ નીચેની પંક્તિમાં ચોથું ૧૭ ઇંગવાળ કમ બધાં અંગેની ઉપર ચઢાવે છે. તેની ઉપર, બીજી પંક્તિમાં ત્રીજું ક્રમ, ત્રીજી પંક્તિમાં બીજું ક્રમ અને ચોથી પંક્તિમાં પહેલું કામ ચઢાવે છે. આ નિયમ અશાસ્ત્રીય છે અને પ્રાચીન દેવાલયોમાં પણ આ પ્રમાણે જોવામાં આવતું નથી. શાસ્ત્રીય નિયમ એવો છે કે-જે અંગ ઉપર જેટલા કમો ચઢાવવાના હોય તે બધાં અંગોમાં પ્રથમ ક્રમથી જ ચઢાવે, એટલે નીચેની પંક્તિમાં જે અંગ ઉપર ચાર ક્રમ ચઢાવવાના હોય ત્યાં ચોથું દમ, ત્રણ ક્રમ ચઢાવવાના હોય ત્યાં ત્રીજું કમ અને બે કમ ચઢાવવાનાં હોય તે અંગ ઉપર બીજું કેમ ચઢાવવું. જુઓ
અપરાજિતપૃચ્છા'ના વિમાન પુષ્યકાદિ પ્રાસાદે. આ શાસ્ત્રીય નિયમ પ્રમાણે શિલ્પીઓએ કામ કરવું જોઈએ. જો કે “શિપરત્નાકર” અને “દીપાવમાં આ જિનપ્રાસાદે છપાયેલ છે, તેમાં તેમના હિસાબે શિખરોની શૃંગસંખ્યા બરાબર મળતી આવતી નથી, જેથી જણાય છે કે તેમણે તે બાબત વિચાર કરેલો નહીં હોય.
મોતીસિંહ ભોમીયાને રસ્તો,
જયપુરસીટી (રાજસ્થાન) સં. ૨૦૧૭ અક્ષયતૃતીયાં.
ભગવાનદાસ જન
Page #17
--------------------------------------------------------------------------
________________
विषयानुक्रमणिका
વિષય
વિષય
શિલાસ્થાપન નક્ષત્ર :દેવાલય બનાવવાનું સ્થાન વાલય બનાવવાના પદાર્થ દેવપ્રતિષ્ઠાનું લ દેવાલય બનાવવાનું ફલ વાસ્તુપૂજાનાં સાત સ્થાન શાંતિપૂજાનાં ચૌદ સ્થાન : પ્રાસાદનું માપ .. મંડેવરનાં થરનો નિગમ પ્રાસાળી અંગસંખ્યા ફાલનાઓનું સામાન્ય માપ
૨. બીજો અધ્યાય
: : : : : : : : : : :
મંગલાચરણ
... ૧ દેવપૂજિત શિવસ્થાને પ્રાસાદની જાતિ આઠ જાતિના ઉત્તમ પ્રાસાદ, પ્રાસાદ બનાવવાનો સમય ભૂમિ પરીક્ષા વાસ્તુમંડલ બનાવવાની વસ્તુ આઠ દિકપાલ , કાર્યારંભમાં પૂજનીય દેવ નિષેધસમય વત્સમુખ આય આદિને વિચાર. દેવાલયમાં વિચારણીય આયાદિ આય વ્યય અને નક્ષત્રનું જ્ઞાન આયોનાં નામ અને દિશા વ્યનાં નામ .. આમાં નું ફલ ... અંશ લાવવાનો પ્રકાર... રાશિ યોનિ નાડી ગણુ આદિ જાણવાનું કાષ્ટક
૧૦-૧૧ ધ્વજાય અને દેવગણ નક્ષત્રવાળા
સમરસ ક્ષેત્રનું માપ દિશા સાધન ખાતવિધિ નાગવાસ્તુ રાહુ (શેષનાગ) મુખ ફર્મનું માન ...' અન્યમતે ફૂમનું ભાન શિલા સ્થાપવાની પ્રથા શિલાઓનાં નામ ધારણી શિલાનું માન શિલા ઉપરનાં રૂપો . સત્રારંભ નક્ષત્ર
: : : : : : : : :
જગતીનું સ્વરૂપ જગતીને આકાર જગતીનું વિસ્તારમાન મંડપની જગતી • ભૂમણી (પરિકમ્મા) .. જગતના કાણાની સંખ્યા જગતીની ઊંચાઈનું માન જગતીની ઊંચાઈના થરોનું માન ' જગતીની શોભાના આભૂષણ ... જગતીને ઉદય અને તેના થરને
દેખાવ દેના વાહનનું સ્થાન
મૂર્તિને વાહનને ઉદય જિનપ્રાસાદના મંડપને ક્રમ જિનપ્રાસાદની દેવકુલિકાને ક્રમ બાવન દેવકુલિકા ખેતર દેવકુલિકા
વીસ દેવકુલિકા . રથ અને મઠનું સ્થાન જગતીમાં અન્ય પ્રાસાદ
? : : : : : : : : :
Page #18
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
પૃષ્ઠ
૩૩
પપ
૩૩
૩૪
પS
૩૪ ૩૫ ૩૫
પાક પાક
o
વિષય શિવલિંગની સામે અન્યદેવ દેવની સામે સ્વદેવ દેવીની સામે દેવા દષ્ટિવેધ દધિસ્તો પરિહાર શિવજ્ઞાનોદક દેવેની પ્રદક્ષિણ ... પરનાળી (જલાગ) મંડપમાં સ્થાપિત દેવેની નાળી પૂર્વ અને પશ્ચિમાભિમુખ દેવ દક્ષિણાભિમુખ દેવ ... વિદિશામુખ દેવ . સૂર્યાયતન - ગણેશાયતન વિપશુપંચાયતન દેવીપંચાયતન 'શિવપંચાયતન ત્રિદેવ સ્થાપન કમ .. ત્રિદેવનું જૂનાધિક માન
o
૩૭
o
૩૭
૩૮ ૩૮
*
%
વિષય બીજી રીતે સંવરનું ઉદયમાન મંડોવરની જાડાઈ ... બીજી રીતે ભંડવરની જાડાઈ શુભાશુભ ગર્ભગૃહ ... લંબચોરસ અશુભ ગર્ભગૃહ લંબસ શુભ ગર્ભગૃહ સ્તંભ અને મંડેવરના થરોની
સરખામણી ગભારાને ઉદય સ્તંભમાન ઊંબરો ઊંબરાની રચના કુંભાથી નીચે ઊબરો. ' ઊંબરાની ઊભણી અને તલનો
નકશો અર્ધચંદ્ર (શંખાવટી): ઉત્તરંગ નાગરમાસાદનું દ્વારમાન ભૂમિજ પ્રાસાદનું કારમાન દ્રાવિડ પ્રાસાદનું દ્વારમાને અન્ય પ્રાસાદનું કારમાન દ્વારશાખા શાખાના આય નવ શાખાનાં નામ ... શાખાનું જૂનાધિક માન ત્રિશાખા રૂપસ્તંભને નીકાળા ... શાખાએ નીકાળા શાખાનાં દ્વારપાલનું માન શાખાનાં રૂપ પંચશાખા
o
૦
*
૦
*
૦
o
*
o
૦
*
બ
*
હ
*
૬
*
*
૮
૩. ત્રીજો અધ્યાય પ્રાસાદધારિણું શિલા (ખરશિલા) ભિટ્ટનું માન દિનો નિકાલ પીઠનું ઉદયમાન પીઠના ઉદયન થનું માન થરોનું નિગમમાન ... કામદપીઠ અને કણપીઠ પ્રાસાદનું ઉદયમાન (મોવર) બીજી રીતે પ્રાસાદના ઉદયનું માન પ્રાસાદના ઉદયમાનથી પીઠનું ઉદયમાન.... ભડાવરના થરોનું માન ચાર પ્રકારની જંધા ... મેર માવરના ઉદયનું માન સામાન્ય ભંડાવર . •••
સતશાખા
૭૦ +
નવશાખા ઉત્તરંગના દેવ
Page #19
--------------------------------------------------------------------------
________________
વિષય
વિષય
____७२
૭૩
૪. ચેાથો અધ્યાય તારમાને મૂર્તિ અને પબાસણનું ભાન .. ગભારાનું માન ગભારાના માનથી મૂર્તિનું માન દેવનું દષ્ટિસ્થાન ... વિશેષ દેવોનું દૃષ્ટિ સ્થાન દેવાનું પદસ્થાન પ્રહાર થર છાદ્યનાં થર શ્રેગન ક્રમ ઉકંગને ક્રમ શિખરનું નિર્માણ ઉદયભેદભવ રેખા ... કલાભેદભવ રેખા ... રેખાચક્ર સમાચારની ત્રિખંડા રેખા સંપાદચારની ત્રિખંડા રેખા સદ્ધચારની ત્રિખંડા રેખા સોળ જાતના ચાર - ત્રિખંડા રેખા અને કલાનું કેપ્ટક રેખા સંખ્યા મંડોવર અને શિખરનું ઉદયમાન શિખરવિધાન ગ્રીવા આમલસાર અને કલશનું માન શુકનનો ઉદય સિંહસ્થાને કવિલી (કોળી) નું સ્થાન કાળીનું માન ... 'છ પ્રકારની કાળી ... પ્રાસાદનાંશંગ અને આભૂષણ શિખરની નમણુના વિભાગ આમલસારનું ભાન ... સુવર્ણપુરુષ (પ્રાસાદપુરુષ)ની સ્થાપના... સુવર્ણપુરુષનું પ્રમાણ અને રચના .. કલશની ઉત્પત્તિ અને સ્થાપના
કલશનું ઉદયમાન કલશનું વિસ્તારમાન , ધ્વજાદંડનું સ્થાન ધ્વજાધાર (કલાબા)નું સ્થાન ખંભવેધનું સ્થાન છે. કલાબાની જાડાઈ અને તંભિક . ધ્વજાદંડનું પહેલું ઉદયમાન ધ્વજદંડનું બીજું ઉદયમાન ધ્વજાદંડનું ત્રીજું ઉદયમાન વજાદંડનું વિસ્તારમાન ધ્વજાદંડની રવાના ... ધ્વજાદંડનાં તેર નામ ... વજાદંડની પાટલી Qજાનું માને ધ્વજાનું માહાસ્ય .. ગ્રંથની માન્યતાની યાચને ૧ વૈરાજ્યપ્રાસાદ ફાલનાના ભેદ
ભૂમી (પરિકમ્મા) ... ' દ્વારને નિયમ ૨ નંદનપ્રાસાદ ૩ સિંહપ્રાસાદ • ૪ નંદનપ્રસાદ ૫ મંદિર અને ૬ મલયપ્રાસાદ ૭ વિમાન, ૮ વિશાલ, ૯ નૈલેષભૂષણપ્રાસાદ ૧૦ મહેન્દ્રપ્રસાદ ૧૧ રત્નશીર્ષપ્રાસાદ ૧૨ સિતશૃંગપ્રાસાદ ૧૩ ભૂધર અને ૧૪ ભુવનમંડને પ્રાસાદ ૧૫ ગેલેક્યવિજય અને ૧૬ ક્ષિતિવલભપ્રાસાદ ... ૧૭ મહીધરપ્રાસાદ ૧૮ કૈલાસપ્રાસાદ
- ૧૯ નવમંગલ અને
૧૦૦
૧૦૧ ૧૦૧ ૧૦૧
૧૦૨
Page #20
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
* ૧૨ ૧૦૨ ૧૦૨
૧૦૩
૧૧૫ ૧૧૫
૧૧૬
૧૧૬
૧૦૪ ૧૦૪ ૧૦૫ ૧૦૫ ૧૦૫ ૧૦૫ ૧૦૬
૧૧૭ ૧૧૮
૧૧૯
વિષય ૨૦ ગંધમાદનપ્રાસાદ ૨૧ સર્વાંગસુંદર ૨૨ વિજયાનંદપ્રાસાદ ૨૩ સર્વાગતિલકપ્રાસાદ ૨૪ મહાભોગપ્રાસાદ ૨૫ મેરુપ્રાસાદ પ્રાસાદની પ્રદક્ષિણાનું ફલ ..
૬ ઠ્ઠો અધ્યાય કેસરી આદિ પચીસ પ્રાસાદનાં નામ પચીસ પ્રાસાદની અંડક સંખ્યા આઠ વિભાગનું તળમાન : ... દશ અને બાર વિભાગનું તળમાને ચોદ વિભાગનું તળમાન સોળ વિભાગનું તળમાન અઢાર વિભાગનું તળમાન વીસ વિભાગનું તળમાન બાવીસ વિભાગનું તળમાન તળાની પ્રાસાદસંખ્યા નિરધાર પ્રાસાદ પ્રાસાદતળની આકૃતિઓ લંબચોરસપ્રાસાદ ગેળ, લંબગોળ અને અષ્ટાસ્ત્રપ્રાસાદ નાગરપ્રાસાદ, કવિ પ્રસાદ ભૂમિજમાસાદ લતિનશ્રીવત્સ અને નાગરજાતિના પ્રાસાદ મેરુપ્રાસાદ વિમાનનાગરપ્રસાદ ૧ શ્રીમેરુ અને ૨ હેમશીષમેરુપ્રાસાદ ૩ અરવલ્લભીમેરુપ્રાસાદ ૪ ભુવનમંડનમેરુપ્રાસાદ ૫ રત્નશીષમેરુપ્રાસાદ ૬ કિરણોદ્ભવ મેરુપ્રાસાદ ૭ કમલહંમેરુપ્રાસાદ
૧૦૬ ૧૦૬
વિષય ૮ સ્વર્ણ તુમેરુપ્રાસાદ ૯ વૃષભધ્વજમેરુપ્રાસાદ
૭ મે અધ્યાય ગભગમંડપ જિનપ્રાસાદના કંપ પાંચ પ્રકારના મંડપનું ભાન મંડપોનું તલદર્શન પ્રાસાદમાને મંડપનું માન ઘૂમટને કલશની ઊંચાઈ મંડપના સમ વિષમ તળ મુખમંડપ ... સ્તંભનું વિસ્તારમાન સ્તંભોના નમૂના આકૃતિપ્રમાણે સ્તંભોનાં નામ પ્રાગુચીવ મંડપ આઠ જાતિના ગૂઢમંડપ મંડપની ફાલનાઓ બાર પ્રકારના ચોકીમંડપ ... નૃત્યમંડપ . " સત્યાવીશ મંડપ ... આઠ અને સોળ કાણાની રચના વિતાન (ધૂમટ) રચના ... વિતાન (ઘૂમટ)ના ઘરે વિતાનસંખ્યા રંગભૂમિ બાલનકનું સ્થાન બુલાકનું માને પ્રાસાદમાને બલાનકનું ભાન ઓતરંગના પિટા ભાગ ... પાંચ પ્રકારના બલાણુક... કયા કયા દેવની આગળ બલાણુક સંવરણ પચીસ સંવરણનાં નામ... પહેલી સંવરણું બીજી નંદિની નામની સંવરણ
૧૨૦ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૫ ૧૨૫ ૧૨૭
૧૦૬ ૧૦૮ ૧૦૮ ૧૦૮ ૧૦૯
૧૨૭
૧૦૯ ૧૦૯
૧૨૮ ૧૨૯
૧૩૧
૧૩૧
૧૦૯ ૧૧૦ ૧૧૦ ૧૧૦
૧૩૧
o
૧૩૧
૧૩૨
૧૩૨
૧૧૧ ૧૧૧
૧૧૨ ૧૪૨
૧૩૩ ૧૩૪ ૧૩૫ ૧૩૬ ૧૩૭
૧૧૨
Page #21
--------------------------------------------------------------------------
________________
વિષય
વિષય
૮ મે અધ્યાય શિવલિંગનું જૂનાધિક ભાન વાસ્તુદોષ અશુભ વાસ્તુદ્રવ્ય અચલ શિવાલય જીર્ણોદ્ધારનું પુણ્ય જીર્ણોદ્ધારનું વાસ્તુપુર ,
૧૩૯ ૧૩૯ ૧૩૯ ૧૪૦ ૧૪૦ ૧૪૦ ૧૪૧ ૧૪૧ ૧૪૧
પૃષ્ઠ ઉપર ૧૫૩ ૧૫૩ ૧૫૩ ૧૫૩ ૧૫૪ ૧૫૬ ૧૫૬
૧૫૬
૧૪૨
૧૪૨ ૧૪૨ ૧૪૩
૧૫૬ ૧૫૭ ૧૫૭ ૧૫૮ ૧૫૮ ૧૫૦ ૧૬૧ ૧૬૨
૧૪૩
૧૬૪
રત્નન્યાસ ધાતુન્યાસ ઔષધિન્યાસ ધાન્યન્યાસ આચાર્ય અને શિલ્પીઓનું સન્માન... પ્રાસાદ દેવન્યાસ પ્રતિષ્ઠિત દેવનું પ્રથમ દર્શન સૂત્રધાર પૂજન ... દેવાલય બનાવવાનું ફલ... સૂત્રધારને આશીર્વાદ .... આચાર્યપૂજન જિનદેવપ્રતિષ્ઠા જલાલપ્રતિષ્ઠા જલાશય કરાવવાનું પુણ્ય વાસ્તુપુરુષની ઉપત્તિ વાસ્તુમંડલની બહારની આઠ દેવી શાસ્ત્રપ્રશંસા અંતિમ મંગલ
પરિશિષ્ટ નં૦૧ કેસરી આદિ પચીસ પ્રાસાદના નામ ૧ કેસરીપ્રાસાદ ૨ સર્વભદ્રપ્રાસાદ ૩ નંદનપ્રસાદ ૪ નંદિશાલપ્રસાદ ૫ નંદીશપ્રાસાદ ૬ મંદશ્રાસાદ ૭ શ્રીવત્સ પ્રસાદ ૮ અમૃતભવપ્રાસાદ ૯ હિમવાનપ્રાસાદ ... ૧૦ હેમકૂટપ્રાસાદ ... ૧૧ કલાસપ્રાસાદ ૧૨ પૃથ્વીજયપ્રાસાદ ... ૧૩ ઇદનીલપ્રાસાદ ૧૪ મહાનલપ્રાસાદ ૧૫ ભૂધરપ્રાસાદ
દિગ્ગટને પરિહાર ... અવ્યક્ત પ્રાસાદનું પાલન મહાપુરુષ સ્થાપિત દેવ .. જીણું વાસ્તુ પાડવાની વિધિ મહાદોષ શિલ્પાંત મહાદેવ ભિન્નદોષ ભિન્ન ભિન્ન દોષવાળા દેવ વ્યતા વ્યક્તપ્રાસાદ મહાભમ દેજ બીજા દેશે અને તેનું કુલ .. છાયાદ દેવપુર રાજમહેલ અને નગરનું માન.. રાજપુરમાં દેવસ્થાન આશ્રમ મક સ્થાન વિભાગ પ્રતિષ્ઠા મુહૂર્ત પ્રતિષ્ઠાનાં નક્ષત્ર પ્રતિષ્ઠામાં વજનીય તિથિ પ્રતિષ્ઠામંડપ યજ્ઞકુંડનું માન
અાહુતિ સંખ્યાનુસાર કુંડમાન દિશાનુસાર કુંડની આકૃતિ , મંડલ વિજસંખ્યા દેવસ્નાનવિધિ દેવશયન
૧૪૩ ૧૪૪ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪; ૧૪૭
૧૬૩
૧૬૪ ૧૬૫ ૧૬૬
૧૪૭
૧૬૭ ૧૬૭ ૧૬૮
: : : : : : : : : : : : :
૧૪૭ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૧૪૯ ૧૪૯ ૧૫૦
૧૬૯ ૧૬૯
૧૭૦
૧૫૦
૧૭૦
૧૫૧
૧૫૧
૧૭૦ ૧૭૧ ૧૭ર
१५२
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૯૧ ૧૯૧ ૧૨ ૧૯૨
SHY
૧૭૨ ૧૧૪ १७४ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧૭૬ ૧૭૬ ૧૧૭૭ ૧૭૮ ૧૭૮
૧૯૩ ૧૯૪
૧૯૪
૧૯પ ૧૯પ ૧૯૬
૧૯૭ ૧૯૭
૧૮૦ ૧૮૧ ૧૮૨
.
બ
વિષય ૧૬ રનફૂટપ્રાસાદ ૧૭ વર્યપ્રસાદ ••• ૧૮ પદ્મરાગટ્રાસાદ ••• ૧૯ વજકપ્રાસાદ ૨૦ મુકજજવલપ્રાસાદ ૨૧ અરાવતપ્રાસાદ ૨૨ રાજહંસ પ્રાસાદ ... ૨૩ પલિરાજ(ગરુડ)પ્રાસાદ ૨૪ વૃષભપ્રસાદ ૨૫ મેરુપ્રાસાદ ... મેરુપ્રદક્ષિણાનું ફૂલ
પરિશિષ્ટ નં-૨ જિનેન્દ્રપ્રસાદ - ૧ ઋષભપ્રાસાદ ૨ અજિતજિનપ્રાસાદ ૩ સંભવજિન ૪ અમૃતભવ , ૫ અભિનંદનજિન , ૬ સુમતિજિન ,
પદ્મપ્રભજિન , ૮ પધરાગ ૯ પુષ્ટિવર્ધન , ૧૦ સુપાશ્વજિન ,, ૧૧ શ્રીવલ્લભ ૧૨ ચંદ્રપ્રભ ૧૩ શ્રીચંદ્ર ૧૪ હિતુરાજ ૧૫ પુષ્પદંત ૧૬ શીતલજિને ૧૭ કીર્તિદાયક ૧૮ મનહર ૧૯ શ્રેયાંસજન ૨૦ સુકુલ ૨૧ કુલનંદન ૨૨ વાસુપૂજિન ,
વિષય ૨૩ રત્નસંજય ૨૪ ધર્મદ - ૨૫ વિમલજિને ર૬ મુક્તિદપ્રાસાદ , ૨૭ અનંતજિન , ૨૮ સુરેન્દ્ર , ૨૯ ધર્મનાથ જિન ૩૦ ધર્મક્ષ ૩૧ શાંતિનાથ ૩૨ કામદાયક , ૩૩ કુંથુનાથવલભ ૩૪ શક્તિદ ૩૫ હર્ષણ ૩૬ ભૂષણ ૩૭ અરનાથ જિનવલ્લભ ૩૮ શ્રીલ ૩૯ અરિનાશન ૪૦ મલ્લિજિન વલ્લભ , ૪૧ માનદ્ર કર પાપનાશન ૪૩ મુનિસુવ્રત અરે મનેત્યાચંદ્ર
૫ શ્રીભવ ૪૬ નમિનાથ જિનવલભ,, ૪૭ સુમતિકીતિ ૪૮ સુરેન્દ્રપ્રસાદ ૪૯ રાજેન્દ્ર પ્રસાદ પર નેમિજનવલ્લભ પ્રાસાદ પ૧ યતિભૂષણ પ્રાસાદ પદ સુપુષ્પ પ્રાસાદ પ૩ પાર્શ્વવલ્લભ પ્રાસાદ ૫૪ પદ્માવતી ૫૫ ઉપવલભ છે પ૬ વીર વિક્રમ મહીધર પ્રાસાદ પ૭ અષ્ટાપદ પ્રાસાદ ૫૮ તુષ્ટિપુષ્ટિ પ્રાસાદ પ૯ જિનપ્રસાદ પ્રશંસા
૧૭ ૧૯૮ ૧૯૮ ૧૯૮
બ
૧૮૪ ૧૮૪
૧૯૯ ૧૯૯
૧૮૫
૨.૦૦
૧૮૬
૧૪૬ ૧૮૬
૧૮૭
: : : : : : : : : : : : : : : : : : : : : :
२०२
૧૮૭ ૧૮૮
૨૮૨
૧૮
૧૮૮
२०७ ૨ ૩ ૨૦૪ २०४
૨૦૪
૧૮૯ ૧૮૯ ૧૯૦ ૧૯૦ ૧૯૦
૨૦૫ ૨૦૫
૧૯૧
Page #23
--------------------------------------------------------------------------
________________
भूमिका जयपुर के श्री पं० भगवान दास जैन उन चुने हुए विद्वानों में से हैं, जिन्होंने भारतीय स्थापत्य और वास्तु शिल्प के अध्ययन में विशेष परिश्रम किया है। सन् १६३६ में ठक्कूरफेरु विरचित 'वास्तु-सारप्रकरणा' नामक वास्तु संबंधी महत्वपूर्ण प्राकृत ग्रन्थ को मूल हिन्दी भाषान्तर और अनेक चित्रों के साथ उन्होंने प्रकाशित किया था। उस ग्रन्थ को देखते ही मुझे निश्चय हो गया कि पं० भगवान दास ने परम्परागत भारतीय शिल्प के पारिभाषिक शब्दों को ठीक प्रकार समझा है और उन पारिभाषानों के आधार पर वे मध्य कालीन शिल्प-प्रन्थों के सम्पादन और व्याख्यान के सर्वथा अधिकारी विद्वान् हैं। शिल्प शास्त्र के अनुसार निर्मित मन्दिरों या देव प्रासादों के वास्तु की भी वे बहुत अच्छी व्याख्या कर सकते हैं, इसका अनभव मुझे तब हमा जब कई वर्ष पूर्व उन्हें साथ लेकर मैं आमेर के भव्य मन्दिरों को देखने गया और वहां पण्डितजी ने प्रासाद के उत्सेध या उदय संबंधी भिन्न भिन्न भागों का प्राचीन शब्दावली के साथ विवेचन किया। इस प्रकार की योग्यता रखने वाले विद्वान इस समय विरल ही हैं। भारतीय-शिल्प-शास्त्र के जो अनेक ग्रन्थ विद्यमान हैं उनकी प्राचीन शब्दावली से मिलाकर अद्यावधि विद्यमान मंदिरों के वास्तु-शिल्प की व्याख्या, यह एक अत्यन्त प्रावश्यक कार्य है। जिस की पूर्ति वर्तमान समय में भारतीय स्थापत्य के
यन के लिये आवश्यक है । श्री पं० भगवान दास जैन इस ओर अग्रसर है, इसका महत्वपूर्ण प्रमाण उनका ऊपर किया हुया 'प्रासाद-मएडन' का वर्तमान गुजराती अनुवाद है। इसमें मूल ग्रन्थ के साथ गुजराजी व्याख्या और अनेक टिप्परिणयां दी गई हैं और साथ में विषय को स्पष्ट करने के लिए अनेक चित्र भी मुद्रित है।
'सूत्रधार मंडन' के विषय में हमें निश्चित जानकारी प्राप्त होती है। वे चित्तौड़ के राणा कुंभकर्ण या कुम्भा (१४३३-१४६८ ई० ) राज्यकाल में हुए । राणा कुम्भा ने अपने राज्य में अनेक प्रकार से संस्कृति का संवर्धन किया। संगीत की उन्नति के लिए उन्होंने प्रत्यन्त विशाल 'संगीत-राज' ग्रंथ का प्रपन किया। सौभाग्य से यह ग्रन्थ सुरक्षित है और इस समय हिन्दू विश्व विद्यालय की ओर से इसका मुद्रण हो रहा है । राणा कुम्भा ने कवि जयदेव के गीत गोविन्द पर स्वयं एक उत्तम टीका लिखी। उन्होंने ही चित्तौड़ में सुप्रसिद्ध कीर्तिस्तंभ का निर्माण कराया। उनके राज्य में कई प्रसिद्ध शिल्पी थे। उनके द्वारा राणा ने अनेक वास्तु और स्थापत्य के कार्य संगदित कराए। 'कीर्तिस्तम्भ' के निर्माण का कार्य सूत्रधार जइता' और उसके दो पुत्र सूत्रधार नापा और पूजा ने १४४२ से १४४८ तक के समय में पूरा किया। इस कार्य में उसके दो अन्य पुत्र पामा और बलराज भी उसके सहायक थे। राणा कुंभा के अन्य प्रसिद्ध राजकीय स्थपति सूत्रधार मण्डन हुए। वे संस्कृत भाषा के भी अच्छे विद्वान् थे। उन्होंने निम्न लिखित शिल्प ग्रन्थों की संस्कृत में रचना की--
प्रासाद मण्डन, वास्तु मण्डन, रूप मण्डन, राज-बल्लभ मण्डन, देवता मूर्ति प्रकरण, रूपावतार, वास्तुसार, वास्तु-शास्त्र। राजवल्लभ अन्ध में उन्होंने अपने संरक्षक सम्राट् राणा कुभा का इस प्रकार गौरख के साथ उल्लेख किया है।
१-श्री रत्नचन्द्र अग्रवाल, १५ वीं शती में मेवाड़ के कुछ प्रसिद्ध सूत्रधार और स्थपति सम्राट (Some Famous Soulptors & Architects of Mewar--15th. century A. D.) इन्डियन हिस्टॉरिकल क्वार्टरली, भाग ३३, अंक ४, दिसम्बर १९५७ पृ. ३२१-३३४
Page #24
--------------------------------------------------------------------------
________________
"श्री मेदपाटे नृाभकर्ण-स्तदंघ्रिराजीवपरागसेवी । समण्डनाख्यो भुवि सूत्रधारस्तेनोद तो भूपतिवल्लभोऽयम् ।"
(१४-४३) रूपमण्डन ग्रन्य में सूत्रधार मण्डन ने अपने विषय में लिखा है
"श्रीमहशे मेदपाटाभिधाने क्षेत्राख्योऽभूत् सूत्रधारोवरिष्ठ: पूत्रो ज्येष्ठो मण्डनस्तस्य तेन प्रोक्त शास्त्रं मण्डन रूपपूर्वम्।"
(६-४०) इससे ज्ञात होता है कि मए डन के पिता का नाम सूत्रधार क्षेत्र था। इन्हें ही प्रत्य लेखों में क्षेत्राक भी कहा गया है। क्षेत्राक का एक दूसरा पुत्र मूत्रधार नाथ भी था जिसने 'वास्तु मंजरी' नामक ग्रंय की रचना की । सूत्रधार मण्डन का ज्येष्ठ पुत्र सूत्रधार गोविन्द और छोटा पुत्र सूत्रधार ईश्वर था । सूत्रधार गोविन्द ने तीन ग्रन्थों की रचना की - उद्धार धोरण, कलानिधि और द्वारदीपिका । कलानिधि ग्रन्थ में उसने अपने विषय में और अपने संरक्षक राणा श्री राजमल्ल ( राय मल्ल ) के विषय में लिखा है
"सूत्रधारः सदाचारः कलाधारः कलानिधिः । दण्डाधारः सुरागारः श्रिये गोविन्दयादिशत ।। राज्ञा श्री राजमल्ले (न) प्रीतस्यामि (ति) मनोहरे। प्रणम्यमाने प्रासादे गोविन्दः संव्यधादिदम् ॥"
(विक्र. सं १५५४) राणा कुंभा की पुत्री रमा बाई का एक लेख (विक्रम सं. १५५४) जावर से प्राप्त हा है जिसमें क्षेत्राक के पौत्र और सूत्रधार मए उन के पुत्र ईश्वर ने 'कमठारणा बनाने का उल्लेख है
"श्रीमेदपाटे वरे देशे कुम्भकर्णनृपगृहे क्षेत्राकसूत्रधारस्प पुत्रो मण्डन प्रात्मवान् सूत्रधारमण्डन सुत ईशरए कमठाणु विरचितं "
ईश्वर ने जावर में विष्णु के मन्दिर का निर्माण किया था। इसी ईश्वर का पुत्र सूत्रधार छीतर था जिसका उल्लेख विक्रम सं. १५५६ (१४६६ ई.) के चितौड़ से प्राप्त एक लेख में पाया है । यह राणा रायमल्ल के समय में उनका राजकीय स्थपति था । इससे विदित होता है कि राणा कुभा के बाद भी सूत्रधार मएडन के वंशज राजकीय शिल्पियों के रूप में कार्य करते रहे। उन्होंने ही उदयपुर के प्रसिद्ध जगदीश मंदिर और उदयपुर से चालीस मील दुर कांकरौली में बने हा राज समुद्र सागर का निर्माण किया ।
राणा कुभा के राज्य काल में राणकपूर में सूत्रधार देपाक ने विक्रम सं. १४६६ (१४३६ ई.) में सुप्रसिद्ध जैन मन्दिर का निर्माण किया। कुंभा की पुत्री रमा बाई ने भलगढ़ में दामोदर मंदिर के निर्माण के लिये सूत्रधार रामा को नियुक्त किया। सूत्रधार मण्डन को राणा कुंभा का पूरा विश्वास प्राप्त था। उन्होंने कुंभलगढ़ के प्रसिद्ध दुर्ग को वास्तु-कल्पना और निर्माण का कार्य सूत्रधार मण्डन को सं. १५१५ (१४५८ ई.) में सौंपा । यह प्रसिद्ध दुर्गाज भी अधिकांश में सुरक्षित है और मण्डन की प्रतिभा का साक्षी है। उदयपुर से १४ मील दूर एकलिंग जी नामक भगवान शिव का सुप्रसिद्ध मन्दिर है ! उसी के समीप एक अन्य विष्णु मन्दिर भी है। श्री रत्नचन्द अग्रवाल का अनुमान है कि उसका निर्माण भी सूत्रधार मन्डन ने ही किया
१-गृह ग्रोर देवालय प्रादि इमारती काम को अभी भी राजस्थानीय शिल्पी कमठाणा बोलते है।
Page #25
--------------------------------------------------------------------------
________________
था। उस मंदिर की भित्तियों के बाहर की ओर तीन रथिकाएं हैं। उनमें नृसिंह वराह-विष्णुमुखी स्थापित हैं। उनकी रचना रूप मण्डन ग्रंथ में वरिणत लक्षणों के अनुसार ही की गई है। एक अष्टभुजी मूर्ति भगवान् वैकुण्ठ की है। दूसरी द्वादशभुजी मूर्ति भगवान् अनंत की है और तीसरी सोलह हाथों वाली मूर्ति त्रैलोक्य मोहन की है इनके लक्षण सूत्रधार भएडन ने अपने रूपमएडन ग्रंथ के तीसरे अध्याय में (श्लोक ५२-६२ दिये हैं।'
इनके अतिरिक्त मुत्रधार मण्डन ने और भी कितनी ही ब्राह्मण धर्म संबंधी देव मूर्तियां बनाई थीं । उपलब्ध मूर्तियों की चौकियों पर लेख उस्कोण हैं। जिन में मूर्ति का नाम राणा कुभा का नाम और सं. १५१५-१५१६ की निर्माण तिथि का उल्लेख है । ये मूर्तियां लगभग कुभलगढ़ दुर्ग के साथ ही बनाई गई थीं। तब तक दुर्ग में किसी मंदिर का निर्माण नहीं हुप्रा था, अतएव वे एक वट वृक्ष के नीचे स्मारिन कर दो गई या । इस प्रकार को छः मातृका मूर्तियां उदयपुर के संग्रहालय में विद्यमान है जिन पर इस प्रकार लेख हैं
"स्वस्ति श्री सं०. १५१५ वर्षे तथा शाके १३८० प्रवत्तमा । फाल्गुन शुदि १२ बुधे पुष्य नक्षत्रे श्री कुभल मेरु महादुर्गे महाराजाधिराज श्री कुभकरणं पृथ्वी पुरन्दरेण श्री ब्रह्माणी मूर्तिः अस्मिन् वटे स्थापिता | शुभं भवत ।। श्री।।" . इसी प्रकार के लेख माहेश्वरी, कौमारी, वैष्णवी, वाराही और ऐन्द्री मूर्तियों की चरण चौकियों पर भी हैं। इसी प्रकार चतुर्विशति वर्ग की विषणु मूर्तियों का भी रूप मण्डन में (अध्याय ३, श्लोक १०-२२) विशद वर्णन पाया है। उनमें से १२ मूर्तियां कुभलगढ़ से प्राप्त हो चुकी हैं जो इस समय उदयपुर के संग्रहालय में सुरक्षित हैं। ये मूर्तियां भगवान विष्णु के संकर्षण, माधव, मधुसूदन, प्रोक्षज, प्रद्युम्न, केशव, पुरुषोत्तम, अनिरुद्ध, वासुदेव, दामोदर, जनार्दन और गोविन्द रूप की हैं। इनकी चौकियों पर इस प्रकार लेख हैं
"स० १५१६ वर्षे शाके १३८२ वत्त माने माश्विन शुद्ध ३ श्री कुभमेरी महाराज श्री कुभकरन वटे संकर्षण मूर्ति संस्थापिता शुभं भवतु ॥२"
इन सब मूर्तियों की रचना रूप मण्डन ग्रन्थ में वणित लक्षणों के अनुसार यथार्थत: हुई है। स्पष्ट है कि सूत्रधार मण्डन शास्त्र और प्रयोग दोनों के निपुण अभ्यासी थे । शिल्प शास्त्र में वे जिन लक्षणों का उल्लेख करते थे उन्हीं के अनुसार स्वयं या अपने शिष्यों द्वारा देव मूर्तियों की रचना भी कराते जाते थे ।
किसी समय अपने देश में सूत्रधार मण्डन जैसे सहस्रों की संख्या में लब्ध कीर्ति स्थपति और वास्तु विद्या चार्य हुए । एलोरा के कैलाश मन्दिर, खजुराहो के कंदरिया महादेव, भुवनेश्वर के लिङ्गराज, तंजोर के बहदीश्वर, कोणार्क के सूर्यदेउल आदि एक से एक भव्य देव प्रासादों के निर्माण का श्रेय जिन शिल्पाचार्यों की कल्पना में स्फुरित हुप्रा और जिन्होंने अपने कार्य कौशल से उन्हें मूर्त रूप दिया वे सचमुच धन्य थे और उन्होंने ही भारतीय संस्कृति के मार्ग-दर्शन का शाश्वत कार्य किया ।
१-दे० रनचन्द्र अग्रवाल, राजस्थान की प्राचीन मूर्ति कला में महाविष्णु संबंधी कुछ पत्रिकाएं, शोधपत्रिका, उदयपुर, भाग ६, अंक १ (पौष, वि० सं० २०१४ ) पृ०६, १४, १७ ।
२-रत्लवन्द्र अग्रवाल. रूप मण्डन तथा कुभलगढ़ से प्राप्त महत्वपूर्ण प्रस्तर प्रतिमाएं, शोध पत्रिका, भाग ८ अंक ३ (चैत्र, वि० सं० २०१४), पृ०१-१२
Page #26
--------------------------------------------------------------------------
________________
उन्हों की परम्परा में सूत्रधार मण्डन भी थे। देव- प्रासाद एवं नृप मंदिर आदि के निर्माण कता सूत्रचारों का कितना अधिक सम्मानित स्थान था यह मण्डन के निम्न लिखित श्लोक से ज्ञात होता है
" इत्यनन्तरतः कुर्यात् सूत्रधारस्य पूजनम् । भूवित्तवस्त्रालङ्कारे-महिष्यश्ववाहनः
[I
श्रन्येषां शिल्पिनां पूजा कर्त्तव्या कर्मकारिणाम् । स्वाधिकारानुसारेण स्वताम्बूलभोजनैः ॥ काष्ठपाषाणनिर्माण - कारिणो यत्र मन्दिरे । भुञ्जतेऽसौ तत्र सौख्यं शङ्करत्रिदर्शः सह ॥ पुण्यं प्रसादजं स्वामी प्रार्थयेत्सूत्रधारत । सूत्रधारो वदेत् स्वामिश्रयं भवतात्तव ।।" प्रसादमण्डन ८. ६२-६५
प्रर्थात् निर्माण की समाप्ति के अनन्तर सूत्रधार का पूजन करना चाहिये और अपनी शक्ति के अनु सार भूमि, सुवर्ण, बस्त्र, अलङ्कार के द्वारा प्रधान सूत्रधार एवं उनके सहयोगी अन्य शिल्पियों का सम्मान करना आवश्यक है ।
जिस मन्दिर में शिला या काष्ठ द्वारा निर्माण कार्य करने वाले शिल्पी भोजन करते हैं वहीं भनवान् शंकर देवों के साथ विराजते हैं । प्रासाद या देव मन्दिर के निर्माण में जो पुराय है उस पुण्य की प्राप्ति के लिये सूत्रधार से प्रार्थना करनी चाहिए, 'हे सूत्रधार, तुम्हारी कृपा से प्रासाद निर्माण का पुण्य मुझे प्राप्त हो।' इसके उत्तर में सूत्रधारक कहे हे स्वामिम् ! सब प्रकार प्राप की अक्षय वृद्धि हो ।
सूत्रधार के प्रति सम्मान प्रदर्शन की यह प्रथा लोक में प्राजतक जीवित है, जब सूत्रधार शिल्पी नूतन गृह का द्वार रोककर स्वामी से कहता है 'श्राजतक यह गृह मेरा था, अब प्राज से यह तुम्हारा हुआ '' उसके मनन्तर गृह स्वामी सूत्रधार को इष्ट-वस्तु देकर प्रसन्न करता है और फिर गृह में प्रवेश करता है। ।
सूत्रधार मण्डन का प्रासाद मण्डन ग्रन्थ भारतीय शिल्प ग्रन्थों में महत्वपूर्ण स्थान रखता है। मरान ने आठ अध्यायों में देव प्रासादों के निर्माण का स्पष्ट और विस्तृत वर्णन किया है । पहले प्रध्याय में विश्व कर्मा को सृष्टि का प्रथम सूत्रधार कहा गया है । गृहों के विन्यास और प्रवेश की जो धार्मिक विधि है, उन सब का पालन देवायतनों में भी करना उचित है। चतुर्दश श्लोकों में जिन जिन प्रासादों के साकारदेवों ने शंकर की पूजा के लिए बनाये उन्हीं की अनुकृति पर १४ प्रकार के प्रासाद प्रचलित हुए। उनमें देश-भेद से प्रकार के प्रासाद उत्तम जाति के माने जाते हैं-
नागर, द्राविड़, भूमिज, लतिन, सावन्धार ( सान्धार ), विमान - नागर, पुष्पक और मिश्र । लतिन सम्भवतः उस प्रकार के शिखर को कहते थे जिसके उरग में लता की प्राकृति का उठता हुआ रूप बनाया जाता था । शिखरों के ये भेद विशेषकर श्रृंग और तिलक नामक अलंकरणों के विभेद के कारण होते हैं।
प्रासाद के लिए भूमि का निरूपण आवश्यक है। जो भूमि चुनी जाय उसमें ६४ या सो पद या घर बनाने चाहिए । प्रत्येक घर का एक-एक देव होता है जिसके नाम से वह पद पुकारा जाता है। मंदिर के निर्माण में नक्षत्रों के शुभाशुभ का भी विचार किया जाता है। यहां तक कि निर्माण कर्ता के अतिरिक्त
Page #27
--------------------------------------------------------------------------
________________
स्थापक अर्थात् स्थपति और जिस देवता का मन्दिर हो उनके भी नवाज नाड़ी वेध का मिलान आवश्यक माना गया है । काष्ठ, मिट्टी, ईंट, शिला, धातु और रत्न इन उपकरणों से मंदिर बनाए जाते हैं, इनमें उत्तरोत्तर का अधिक पुण्य है। पत्थर के प्रासाद का फल अनंत कहा गया है। भारतीय देव प्रासाद अत्यन्त पवित्र कल्पना है । विश्व को जन्म देने वाले देवाधिदेव भगवान का निवास देवगृह या मंदिर में माना जाता है । जिसे वेदों में हिरण्यगर्भ कहा गया है वही देव मंदिर का गर्भगृह है। सृष्टि का मूल जो प्राण तत्त्व है उसे ही हिरराय कहते हैं। प्रत्येक देव प्राणतत्त्व है, वही हिरण्य है । " एकं सद्विप्रा बहुधा वदन्ति" के अनुसार एक ही देव अनेक देवों के रूप में अभिव्यक्त होता है । प्रत्येक देव हिरण्य की एक-एक कला है अर्थात् मूलभूत प्राण तत्त्व की एक-एक रश्मि है। मंदिर का जो उत्सेध या ब्रह्म सूत्र है वही समस्त सृष्टि का मेरु या यूप हैं । उसे ही वेदों में 'बाण' कहा गया है। एक बाण वह है जो स्थूल दृश्य सृष्टि का प्राधार है और जो पृथिवी से लेकर लोक तक प्रत्येक वस्तु में प्रोत-प्रोत है । द्यावा पृथिवी को वैदिक परिभाषा में रोदसी ब्रह्माण्ड कहते हैं । इस रोदसी सृष्टि में व्याप्त जो ब्रह्मसूत्र है वही इसका मूलाबार है । उसे ही वैदिक भाषा में 'ओपश' भी कहा जाता है । बाग, प्रोपरा, मेरु, ब्रह्मसूत्र ये सब समानार्थक हैं और इस दृश्य जगत् के उस प्राधार को सूचित करते हैं जिस ध्रुव बिन्दु पर प्रत्येक प्राणी अपने जीवन में जन्म से मृत्यु तक प्रतिष्ठित रहता है । यह मनुष्य शरीर और इसके भीतर प्रतिष्ठित प्राणतत्त्व विश्वकर्मा की सबसे रहस्यमयी कृति है । देव मंदिर का निर्माण भी सर्वथा इसी की अनुकृति है । जो चेतना या प्रारण है। वही देव-विग्रह या देवमूर्ति है और मन्दिर उसका शरीर है। प्राण-प्रतिष्ठा से ही पाषाणघटित प्रतिमा देवत्व प्राप्त करती है । जिस प्रकार इस प्रत्यक्ष जगत् में भूमि, अन्तरिक्ष और द्यौः तीन लोक है, उसी प्रकार मनुष्य शरीर में और प्रासाद में भी तीन लोकों की कल्पना है। पैर पृथिवी हैं, मध्यभाग अन्तरिक्ष है श्रीर सिर द्युलोक है । इसी प्रकार मंदिर की जगती या अधिष्ठान पादस्थानीय है, गर्भगृह या मंडोवर मध्यस्थानीय है पीर शिखर लोक या शीर्ष भाग है। यह त्रिक यज्ञ की तीन प्रग्नियों का प्रतिनिधि है। मूलभूत एक ग्रग्नि सृष्टि के लिये तीन रूपों में प्रकट हो रही है। उन्हें ही उपनिषदों की परिभाषा में मन, प्राण और वाक् बहते हैं । ari atm का तात्पर्य पंचभूतों से है क्योंकि पंचभूतों में प्रकाश सबसे सूक्ष्म है और प्रकाश का गुण शब्द या वाक् है । प्रतएव वाक् को श्राकाशादि पांचों भूतों का प्रतीक मान लिया गया है । मनुष्य शरीर में जो प्राणाग्नि है वह मन, प्रारा और पंचभूतों के मिलने से उत्पन्न हुई है ( एतन्मयो वाऽप्रयमात्मा वाङमयो मनोमयः प्राणमयः शतपथ १४।४।३।१० ) पुरुष के भीतर प्रज्वलित इस प्रति को ही वैश्वानर कहते हैं ( स एषोऽग्निवैश्वानरो यत्पुरुषः, शतपथ १०|६|१|११ ) | जो वैश्वानर अग्नि है वही पुरुष है । जो पुरुष है वही देव विग्रह या देवमूर्ति के रूप में दृश्य होता है। मूर्त और अमूर्त, निसक्त और श्रनिसक्त ये प्रजापति के दो रूप है । जो मूर्त है वह त्रिलोकी के रूप में दृश्य और परिमित है । जो अमूर्त है वह अव्यक्त और अपरिमित है । जिसे पुरुष के रूप में वैश्वानर कहा जाता है वही समष्टि के रूप में पृथिवी-अंतरिक्ष प्रौर द्युलोक रूपी त्रिलोकी है ।
"स यः स वैश्वानरः । इमे स लोकाः । इयमेव पृथिवी विश्वमग्निर्नर: । अंतरिक्षमेव विश्वं वायुर्नरः ।
द्यौरेव विश्वमादित्यो नरः । शतपथ ६।३।१२३ ।"
इस प्रकार मनुष्य देह, अखिल ब्रह्माण्ड और देव प्रासाद इन तीनों का स्वरूप सर्वथा एक-दूसरे के साथ संतुलित एवं प्रतीकात्मक है । जो पिण्ड में है वही ब्रह्माण्ड में है और जो उन दोनों में हैं उसीका मूर्तरूप देव-प्रासाद है । इसी सिद्धान्त पर भारतीय देव मंदिर की ध्रुव कल्पना हुई है । मंदिर के गर्भ गृह
५
Page #28
--------------------------------------------------------------------------
________________
में जो देव विग्रह है वह उस प्रनादि अनन्त ब्रह्म तत्व का प्रतीक है जिो वैदिक भाषा में प्रारण कहा गया है । जो सृष्टि से पूर्व में भी था, जो विश्व के रोम-रोम में व्याप्त है, वही प्रारण सबका ईश्वर है। सब उसके वश में हैं। सृष्टि के पूर्व की अवस्था में उसे असत् कहा जाता है और सृष्टि की अवस्था में उसे ही सत् कहते हैं । देव और भूत ये हो दो तत्व हैं जिनसे समस्त विश्व विरचित है। देव, अमृत, ज्योति और सत्य है । भूत मर्त्य, तम और अनृत है। भूत को ही असुर कहते हैं। हम सबको एक ही समस्या है अर्थात् मृत्यु, तम और असत्य से अपनी रक्षा करना और अमृत, ज्योति एवं सत्य की शरण में जाना । यही देव का प्राश्रय है। देव की शरणागति मनुष्य के लिए रक्षा का एक मात्र मार्ग है। यहाँ कोई प्राणी ऐसा नहीं जो मृत्यु और अन्धकार से बचकर अमन और प्रकाश की प्राकांक्षा न करता हो अतएव देवाराधन ही मर्य मानव के लिये एकमात्र श्रेयपथ है । इस तत्त्व से ही भारतीय संस्कृति के वैदिक युग में यज्ञ संस्था का जन्म हुप्रा । प्राणाग्नि की उपासना ही यज्ञ का मूल है । त्रिलोकी या रोदसी ब्रह्माण्ड को मूलभूत शक्ति को स्द्र कहते हैं। 'अग्निवं रुद्रः' इस सूत्र के अनुसार जो प्राणाग्नि है वही रद्र है । 'एक एवाग्निर्बहधा समिद्धः' इस वैदिक परिभाषा के अनुसार जिस प्रकार एक मूलभूत अग्नि से अन्य अनेक अग्नियों का समिन्धन होता है उसी प्रकार एक देव अनेक देवों के रूप में लोक मानस की कल्पना में आता है। कौन देव महिमा में अधिक है. यह प्रश्न ही प्रसंगत है। प्रत्येक देव अमृत का रूप है। वह शक्ति का अनन्त अक्षय स्रोत है। उसके विषय में उत्तर और अधर या बड़े-छोटे के तारतम्य की कल्पना नहीं की जा सकती।
देव तत्त्व मुल में अव्यक्त है। उसे ही ध्यान की शक्ति से व्यक्त किया जाता है। हदय की इस प्रद. भुत शक्ति को ही प्रेम या भक्ति कहते हैं। यज्ञ के अनुष्ठान में और देवप्रासादों के अनुष्ठान में मूलतः कोई अन्तर नहीं है। जिस प्रकार यज्ञ को त्रिभुवन को नाभि कहा जाता था और उसकी अग्नि जिस वेदि में प्रज्वलित होती थी उस वेदि को अनादि अनंत पृथ्वी का केन्द्र मानते थे, उसी प्रकार देव मन्दिर के रूप में समष्टि विश्व व्यस्टि के लिये मूर्त बनता है और जो समष्टि का सहस्र शीर्षा पुरुष है यह व्यष्टि के लिये देव-विग्रह के रूप में मूर्त होता है । यज्ञों के द्वारा देव तत्व की उपासना एवं देव प्रासादों के द्वारा उसी देव तत्व की आराधना ये दोनों ही भारतीय संस्कृति के समान प्रतीक थे। देव मंदिर में जो मूत्त विग्रह की प्रदक्षिणा या परिक्रमा की जाती है उसका अभिप्राय भी यही है कि हम अपने ग्राप को उस प्रभाव-क्षेत्र में लीन कर देते हैं जिसे देव की महान् प्राणशक्ति या महिमा कहा जा सकता है । उपासना या पाराधना का मूलतत्व यह है कि मनुष्य स्वयं देव हो जाय । जो स्वयं प्रदेव है अर्थात् देव नहीं बन पाता वह देव की पूजा नहीं कर सकता । मनुष्य के भीतर प्राण और मन ये दोनों देव रूप ही हैं। इनमें दिव्य भाव उत्पन्न करके ही प्राणी देव की उपासना के योग्य बनता है।.
जो देव तत्त्व है वही वैदिक भाषा में अग्नि तत्व के नाम से अभिहित किया जाता है। कहा है--- 'अग्निः सर्वा देवता' अर्थात् जितने देव हैं अग्नि सबका प्रतीक है । अग्नि सर्वदेवमय है। सृष्टि की जितनी दिव्य या समष्टिगत शक्तियां हैं उन सबको प्राणाग्नि इस मनुष्य देह में प्रतिष्ठित रखती है । इसी तत्व को लेकर देव प्रासादों के रूपका विकास हमा। जिस प्रकार यज्ञवेदी में अग्नि का स्थान है उसी प्रकार देव की प्रतिष्ठा के लिए प्रासाद की कल्पना है। देव तत्त्व के साक्षात्कार का महत्वपूर्ण सिद्धान्त यह है कि प्रत्येक प्राणी उसे अपने ही भीतर प्राप्त कर सकता है। जो देव द्यावा पृथित्री के विशाल अंतराल में व्याप्त है वही प्रत्येक प्राणी के अंत:करण में है। जैसा कालिदास ने कहा है
Page #29
--------------------------------------------------------------------------
________________
'वेदान्तेषु यमाहुरेक पुरुषं व्याप्य स्थितं रोदसी, अंतर्यश्च मुमुक्षुभिनियमितप्रासादिभिर्मृग्यते ।
अर्थात् प्राण और मन इन दो महती शक्तियों को नियम बद्ध करके अपने भीतर ही उस देवतत्व का जो सर्वत्र व्याप्त है दर्शन किया जा सकता है । इस अध्यात्म नियम के ग्रावार पर भागवतों ने विशेषतः देवप्रासादों के भौतिक रूप की कल्पना और उनमें से उस देवतत्त्व की उपासना के महत्वपूर्ण शास्त्र का निर्माण किया । विक्रम की प्रथम शताब्दी के लगभग भागवतों का यह दृष्टिकोण उभर कर सामने आ गया और तदनुसार ही देव मंदिरों का निर्माण होने लगा ।
इस सम्बन्ध में कई मान्यताएं विशेष रूप से सामने आई। उसमें एक तो यह थी कि यद्यपि मनुष्यों की कल्पना के अनुसार देव एक है किन्तु वे सब एक ही मूल भूत शक्ति के रूप और उनमें केवल नामों का अन्तर है । यह वही पुराना वैदिक सिद्धान्त था जिसे ऋग्वेद में 'यो देवानां नामधा एक एव', प्रथवा 'एक सद्विप्रा बहुधा वदन्ति', इन वाक्यों द्वारा कहा गया था । नामों के सहस्राधिक प्रपंच में एक सूत्रता लाते हुए भागवतों ने देवाधिदेव को विष्णु की संज्ञा दी । 'देवेष्ठि व्याप्नोति इति विष्णु, इस निर्वाचन के अनुसार यह संज्ञा सर्वथा लोकप्रिय और मान्य हुई। इसी प्रकार वासुदेव आदि अनेक नामों के विषय में भी उदार दृष्टि से इस प्रकार के निर्वचन किए गए जिनमें नामों के ऐतिहासिक या मानवीय पक्ष को गोरा करके उनके देवात्मक या दिव्य पक्ष को प्रधानता मिली। उदाहरण के लिए वासुदेव शब्द की व्युत्पत्ति विष्णुपुराण में इस प्रकार है
सर्वत्राऽसो समस्तं च वसत्यवेति वै यतः । ततः स वासुदेवेति विद्वद्भिः परिपठ्यते ॥ ( १ २ ।१२) सर्वाणि तत्र भूतानि वसन्ति परमात्मनि । भूतेषु च स सर्वात्मा वासुदेवस्ततः स्मृतः । ( ६।५।८० )
इसी को महाभारत में इस प्रकार वहा गया है---
छादयामि जगत्सर्वं भूत्वा सूर्य इवांशुभिः । सर्वभूताधिवासश्च वासुदेवः ततः स्मृतः ॥ (शान्तिपर्व, ३४१।४१ )
वासनात्सर्वभूतानां वसुत्वाद्देवयोनितः । वासुदेवस्ततो वेदा..................
उद्योगपर्व (७०1३)
इसी उदात्त घरातल पर शंकराचार्य ने वासुदेव शब्द को इस प्रकार व्युत्पत्ति दी है
" वसति वासयति आच्छादपति सर्वमिति वा वासुः, दीव्यति क्रीडते विजिगीषते व्यवहरति द्योतते स्तूयते गच्छ"तीति वा देवः । यासुश्चासी देवश्वेति वासुदेव: ।"
(विष्णु सहस्रनाम, शाङ्कर भाष्य, ४६ श्लोक )
इस प्रकार की तरल और तरंगित मनःस्थिति भागवतों की विशेषता थी जिसके द्वारा उन्होंने सत्र धर्मा के समन्वय का राजमार्ग अपनाया | देव के बहुविध नामों के विषय में उनके दृष्टिकोण का सार यह था
पर्यायवाचकैः शब्दैस्तत्त्वमाद्यमनुत्तमम् | व्याख्यातं तत्त्वभावज्ञैरेवं सद्भावचिन्तकैः ||
७
( वायु पुराण, ४४५)
Page #30
--------------------------------------------------------------------------
________________
अर्थात् समस्त सृष्टि का जो एक मादि करता है, जिससे श्रेष्ठ पौर कुछ नहीं है, ऐने उस एक तत्व को ही तत्ववेता अनेक पर्यायवाची शब्दों से कहते है। इस सुन्दर दृष्टिकोण के कारण समन्वय पोर सम्प्रीति के धर्माम्बु मेघ भारतीय महाप्रजा के उपर उस समय भिवष्ट हुए जब देव प्रासादों के रूप में संस्कृति का नूतन विकास हुआ। बौद्ध, जैन और हिन्दू मंदिरों में पारस्परिक स्पर्धा या तनाव की स्थिति न थी। किन्तु वे सब एक ही धार्मिक प्रेरणा और स्फूर्ति को मूर्तरूप दे रहे ये गुप्त कालीन भागवती संस्कृति का यह विशाल नेत्र था जिसके द्वारा प्रजाएं अपने-अपने इष्टदेव का अभिलषित दर्शन प्राप्त कर रही थीं ।
मानवी देह के साथ प्रत्यक्ष फल यह हुप्रा कि देवालय अंग-प्रत्यंग हैं उन्हीं के अनुसार देव यज्ञः' अर्थात् 'जैसा पुरुष वैसा ही
देव तत्व के जिस घनिष्ठ संबंध का उल्लेख ऊपर किया गया है उसका दूसरा की कल्पना भी मानुषी देह के अनुसार ही की गई। मानुषी शरीर के जो मंदिरों के मूर्तरूप का विज्ञान निश्चित हुआ । किसी समय 'पुरुषविवो वे यज्ञ का स्वरूप' यह सिद्धान्त मान्य था । उसी को ग्रहण करते हुए 'पुरुष विषो वै प्रासादः मर्थात् जैसा पुरुष जैसा ही देव मन्दिर का वास्वरूप यह नया सिद्धान्त मान्य हुआ । पाद, खुर, जङ्घा, गर्भगृह, मंडोवर, स्कंध, शिखर, ग्रीवा, नासिका, मस्तक, शिखा आदि प्रासाद संबन्धी शब्दावली से मनुष्य और प्रासाद की पारस्परिक अनुकृति सूचित होती है।
देव - प्रासादों के निर्माण की तीसरी विशेषता यह थी कि समाज में कर्मकाण्ड की जो गहरी धार्मिक भावना थी वह देव पूजा या अर्चा के रूप में ढल गई । प्रत्येक मन्दिर उस-उस क्षेत्र के लिए धर्म का मूर्त रूप समझा गया। भगवान विष्णु अथवा अन्य देव का जो विशिष्ट सौन्र्स था उसे ही उस उस स्थान को प्रजाएं अपने अपने देवालयों में मूर्त करने का प्रयत्न करती थीं । दिव्य प्रमुतं सौन्दर्य को मूर्त रूप में प्रत्यक्ष करने का सबल प्रयत्न दिखाई दिया । सुन्दर मूर्ति और मन्दिरों के रूप में ऐसा प्रतिभासित होता था कि मानों स्वर्ग के सौन्दर्य को पृथिवी के मानव साक्षात् देख रहे हों। जन समुदाय की सम्मिलित शक्ति और राजशक्ति दोनों का सदुपयोग अनेक सुन्दर देव मन्दिरों के निर्माण में किया गया । यह धार्मिक भावना उत्तरोत्तर बढ़ती गई और एक युग ऐसा पाया जब प्रतापी राष्ट्रकूट जैसे सम्राटों का वैभव ऐलोरा के कैलाश सहरा देव मन्दिरों में प्रत्यक्ष समझा जाने लगा। एक-एक मंदिरमानों एक एक सम्राट के सर्वाधिक उत्कर्ष और समृद्धि का प्रकट रूप था जब लोक में इस प्रकार की भावना सिद्ध हुई तभी मध्यकाल में उस प्रकार के विशाल मंदिर बन सके जिनका वन समरांगण सूत्रधार एवं अपराजित पृच्छा ऐते ग्रंथों में पाया जाता है उन्हीं के वास्तु शिल्प की परम्परों सूत्रधार मण्डन के ग्रंथ में भी पाई जाती है।
मंदिर या प्रासाद को देवता का प्रावास माना गया। तब वह कल्पना हुई कि देवता के स्थान पर निरंतर असुरों की वक्र दृष्टि रहती है, अतएव असुरों के निवारा या शान्ति के लिए पूजा-पाठ करना आवश्यक है। प्रासाद-मंडन में इस प्रकार के चौदह शान्ति कर्म या शान्तिक कहे गये है यथा (1) जिस दिन भूमि परीक्षा करने के लिए उसमें खातकर्म किया जाय; (२) जिस दिन कूर्म शिला की स्थापना की जाय (३) जिस दिन शिलान्यास किया जाय; (४) जिस दिन तल निर्माण या तल विन्यास के लिए सूत्रमापन या सूत्रपात (सूत्र छोड़ना) द्वारा पदों के निशान लगाए जांय; (५) जिस दिन सबसे नीचे के पर का पहला पत्थर, जिसे खुर-शिला कहते हैं (फारसी पत्थर लाकन्दाज ) रक्वा जाय; (६) जिस दिन मंदिर छट की स्थापना की जाय; (७) जिस दिन मंडप के मुख्य स्तम्भ की स्थापना की जाय (८) जिस दिन मंडर के स्तम्भों के कार भारपट्ट रखता जाय (8) जिस दिन शिखर की चोटी पर पद्म शिला रखी जाय
८
Page #31
--------------------------------------------------------------------------
________________
(१०) जिस दिन गर्भ गृह के शिखर के लगभग बीच में शकनासा या नासिका की ऊंचाई तक पहुंच कर झंपा सिंह की स्थापना की जाय; (११) जिस दिन शिखर पर हिरण्यमय प्रासाद-पुरुष की स्थापना की जाय; (१२) जिस दिन घएटा या गूमट पर आमलक रकवा जाय; (१३) जिस दिन मामलसार शिला के ऊपर कलश की स्थापना की जाय; (१४) और जिस दिन कलश के बराबर मंदिर पर ध्वजा रोपण किया जाय । इनमें संख्या २ और संख्या ३ को कुछ लोग अलग मानते हैं किन्तु यदि कूर्मशिला को एक ही पद माना जाय तो उनकी सूची में केवल १३ शान्ति कर्म होते हैं और तब चौदहवां शान्तिक देव-प्रतिष्ठा के अवसर पर करना प्रावश्यक होगा (११३७-३८) ।
प्रासाद के गर्भ गृह की माप एक हाथ से पवाम हाथ तक कही गई है। कुभक या जाड्य-कुभ या जाडूमा का निकास इसके अतिरिक्त गर्भ गृह की भित्ति के बाहर होना चाहिए 1 जाड्याभ आदि विभिन्न थरों का निर्गम तथा पीठ एवं छज्जे के जो निर्गम हों उन्हें भी सम सूत्र के बाहर समझना चाहिए। गर्भगृह समरेखा में चौरस भी हो सकता है, किन्तु उसी में फालना या खांचे देकर प्रासाद में तीन-पांच सात या नौ विभाग किए जा सकते हैं। इसका प्राशय यह है कि यदि प्रासाद के गर्भगृह की लम्बाई माठ हाथ है तो दोनों ओर दो-दो हाथ के कोण भाग रख कर बीच में चार हाथ की भित्ति को खांचा देकर थोड़ा आगे निकाल दिया जा सकता है। इस प्रकार का प्रासाद तीन अंगों वाला या उड़ीसा की शब्दावली में त्रिरथ प्रासाद कहा जायगा । इसी प्रकार दो कोण, दो खांचे और एक भित्तिरथ वाला प्रासाद पंचरथ प्रासाद होता है। दो कोगा, दो-दो उपरय और एक रथ युक्त प्रासाद सप्तांग, एवं दो कोण चार-चार उपरथ एवं एक रथिका युक्त प्रासाद नयांग या दवरथ प्रासाद कहलाता है (११४१) । इन फालनामों या खांचों के अनुसार ही प्रासाद का सम्पूर्ण उत्सेध या उदय खड़ा किया जाता है । अतएव प्रासाद रचनाओं में फालनामों का सर्वाधिक महत्त्व है। खुर-शिला से लेकर शिखर के ऊपरी भाग तक जितने थर एक के ऊपर एक उठते चले जाते हैं उन सबका विभाग इन्हीं फालनामों के अनुसार देखा जाता है। प्रासाद के एक-एक पार्श्वको उसका भद्र कहते हैं। प्रत्येक भद्र की विविध कल्पना कोण, प्रतिभद्र और बीच बाले भद्रांश पर ही निर्भर रहती है। प्रासाद की ऊंचाई में जहां-जहाँ फालनामों के जोड़ मिलते हैं वही ऊपर से नीचे तक बरसाती पानी के बहाव के लिए बारीक नालियां काट दी जाती हैं जिन्हें वारि मार्ग या सलिनान्तर कहते हैं । भद्र, फालना (प्रतिभद्र ) और कर्ण या कोण की सामान्य माप के विषय में यह नियम बरता जाता है कि भद्र चार हाथ का होतो दोनों पोर के प्रतिभद्र या प्रतिरथ दो-दो हाथ के और दोनों कर्ण या कोण भी दो हाथ लम्बे रक्खे जाते हैं अर्थात् कर्ण और फालना से भद्र को लम्बाई दुगुनी होती है।
प्रासाद मण्डन के दुसरे अध्याय में जगती, तोरस और देवता के स्थापन में दिशा के नियम का विशेष उल्लेख है, प्रासाद के अधिष्ठान को संज्ञा जगती है। जैसे राजा के लिए जगती की शोभा कही गई है। प्रासाद के अनरूप पांच प्रकार को जगती होती है-चतरस्त्र (चौरस ). प्रायत ( लम्त चौ अष्टास (अस या अठकोनी), वृत्त (गोल ) और वृत्तायत (लम्ब गोल, जिसका एक शिरा गोल और दूसरा प्रायत होता है, इसे ही द्वयन या वेसर कहते हैं)। ज्येष्ठ मध्य और कनीयसी तीन प्रकार की जगती कहीं गई है। जगती की ऊंचाई और लम्बाई को नाप प्रासाद के अनुसार स्थपति को निश्चित करनी चाहिए, जिसका उल्लेख ग्रंथकार ने किया है। प्रासाद की चौड़ाई से तिगुनी चौगुनी या पांचगुनी तक चौड़ी और मण्डप से सवाई ढ़योढ़ी या दूनी लम्बी तक जगती का विधान है । जगती के ऊपर ही प्रासाद का निर्माण किया जाता है अतएव यदि प्रासाद में एक, दो या तीन भ्रमणी या प्रदक्षिणापथ रखने हों तो उनके
Page #32
--------------------------------------------------------------------------
________________
लिए भी जगतो के ऊपर ही गुजायश रखी जाती है । जगती के निर्माण में चार, बारह, बीस, अठाइस, या छत्तीस कोण युक्त फलनामों का निर्माण सूत्रधार मण्डन के समय तक होने लगा था। जगती कितनी ऊंची हो और उसमें कितने प्रकार के गलते-गोले बनाए जाय इसके विषय में मण्डन का कयन है कि जगती की ऊंचाई के अट्ठाइस पद या भाग करके उपमें तीन पद का जाड्यभ या जाडूमा, दो पद की कमी, तीन पद का दासा जो पद्मपत्र से युक्त हो, दो पद का खुरक, उसके ऊपर सात भाग का कुम्भ, फिर तीन पद का कलश, एक भाग का अंतपत्रक, तीन भाग की कपोताली या वेवाल, चार भाग का पुष्प करठ या अंतराल होना चाहिए । जगती के चारों ओर प्राकार या दीवार और चार द्वार-मण्डप, जल निकलने के लिए मकराकृति प्रणाल, सोपान और तोरण भी इच्छानुसार बनाए जा सकते हैं। मण्डप के सामने जो प्रतोली या प्रवेशद्वार हो उसके पागे सोपान में शुशिदकाकृति हथिनी बनाई जाती है। तोरण की चौड़ाई गर्भ गृह के पदों की नाप के बराबर और ऊचाई मन्दिर के भारपट्टों की ऊंचाई के अनुसार रक्खी जाती है । तोरण मन्दिर का विशेष अंश माना जाता था और उसे भी जगती और उसके ऊपर पीठ देकर ऊंचा बनाया जाता था। तोरण की रचना में नाना प्रकार के रूप या मूर्तियों की शोभा बनाई जाती थी। तोरण कई प्रकार के होते थे। जैसे घटाला तोरण, तलक तोरण, हिण्डोला तोरण आदि । प्रासाद के सामने वाहन के लिए चौकी (चतुष्किका) रक्सी जाती थी।
देव मन्दिर में वाहन के निर्माता के भी विशेष नियम थे ! वाहन की ऊंचाई गभारे की मुर्ति के गुह्मस्थान, नाभिस्थान या स्तन रेखा तक रखी जा सकती है। शिखर के जिस भाग पर सिंह की मूर्ति बनाई जाती है उसे शुक्रनासिका कहते थे । उस सूत्र से आगे गूढमण्डप, गूढमण्डप से आगे चौकी और उससे अागे नृत्यमण्डप को रचना होती है। मण्डपों की संख्या जितनी भी हो सबका विन्यास गर्भगृह के मध्यवर्ती सूत्र से नियमित होता है। मंदिर के द्वार के पास त्रिशाला या पलिद या बलाक ( द्वार के ऊपर का मंडप) बनाया जाता . है। पन्द्रहवीं शती में मंदीरों का विस्तार बहुत बढ़ गया था और उसके एक भाग में रथ यात्रा वाला बड़ा रथ रखने के लिए रथ शाला और दुसरे भाग में छात्रों के निवास के लिब मठ का निर्माण भी होने लगा था।
तीसरे अध्याय में प्राचार शिला, प्रासाद पोठ, पीठ के ऊपर मंडोवर और मंदिर के द्वार के निर्माण का विस्तृत वर्णन है। प्रसाद के मूल में नौंव तैयार करने के लिए कंकरीट ( इष्ट का चूर्ण) की पानी के साथ खूद कुटाई करनी चाहिए । इसके ऊपर खूब मोटी और लम्बी चौड़ी प्रासाद धारिणी शिला या पत्थर का फर्श बनाया जाता है । इसे ही खुर शिला या खर शिला भी कहते हैं। इस शिला के ऊपर जैसा भी प्रासाद बनाना हो उसके अनुरूप सर्व प्रथम जगती या अधिष्ठान बनाया जाता है जिसका उल्लेख पहले हमा है । यदि विशेष रूप से जगती का निर्माण संभव न हो तो भी पत्थर की शिलाओं के तीन थर एक के ऊपर एक रखने चाहिए । इन थरों को भिह कहा जाता था। नोचे का भिह दूसरे की अपेक्षा कुछ मोटा और दूसरा तीसरे से कुछ मोटा रक्खा जाता था। भिह जितना ऊंचा हो उसका चौथाई निगम या निकास किया जाता था।
भिह या जगती के ऊपर प्रासाद पीठ का निर्माण होता है । प्रासाद-पीठ और जगली का भेद स्पष्ट समझ लेना चाहिए । जगनी के ऊपर मध्य में बनाए जाने वाले गर्भ गृह या मंडोवर की कुर्सी की संज्ञा प्रासाद पीठ है । इस पीठ की जितनी ऊंचाई होती है उसी के बराबर गर्भ गृह का फर्श रक्खा जाता है । प्रासाद पीठ के निर्माण के लिए भी गोले-गलनों का या विभिन्न थरों का विधान है। जैसे नौ अंश का जय कुभ,
Page #33
--------------------------------------------------------------------------
________________
सात भाग को कपी, कपोतालि या केवाल के साथ सात भाग को ग्रासपही ( जिसमें सिंह मुख को प्राकृति बनी रहती है । और फिर उसके ऊपर बारह भाग का गज थर, दश भाग का अश्व थर और पाठ भाग का नर थर बनाया जाता है। प्रत्येक दो घरों के बीच में थोड़ा-थोड़ा अंतराल देना उचित है और उ.पर नीचे दोनों ओर पतली कर्णिका भी रक्खी जा सकती है ।
प्रासाद पीठ के ऊपर गर्भ गृह या महोवर बनाया जाता है जिसे वास्तविकरूप में प्रासाद का उदय भाग कहना चाहिए । मण्ड का अर्थ है पीठ या प्रासन और जो भाग उसके ऊपर बनाया जाता था उसके लिए मएडोवर यह संज्ञा प्रचलित हुई । मंडोवर के उत्सेध या उदय को १४४ भागों में बाँटा जाता है । यह ऊंचाई प्रासाद पीठ के मस्तक से छज्जे तक ली जाती है। इसके भाग ये हैं...-खुरक ५ भाग, कुम्भक २० भाग, कलश ८ भाग, अंतराल २३ भाग, क.पोतिका या कपोतालि ८ भाग, मंची ६ भाग, जङ्घा ३५ भाग, उरुजंघा (उद्गम) १५ भाग है ( जिसे गुजराती में 'डोढ़िया' भी कहा जाता है), भरणो ८ भाग, शिरावटी या शिरा पट्ट १० भाग, ऊपर की कोतालि ८ भाग, अंतराल ढ़ाई भोग और छज्जा १३ भाग। इस प्रकार १४४ भाग मंडोवर के उदय में रक्खे जाते हैं। छज्जे का बाहर की ओर निकलता खाता दश भाग होता हैं । एक विशेष प्रकार का मंडोवर मेरु मंडोवर कहलाता है। उसमें भरणी के ऊपर से ही ८ भाग की मची देकर २५ भाग की जंघा बनाई जाती है और फिर छज्जे के ऊपर ७ भाग की एक मञ्ची देकर १६ भाग को जंघा बनाते हैं। उसके उपर ७ भाग को भरगी, ४ भाग की शिरावटी, ५ भाग का भार पट्ट और फिर १२ भाग का कूट छाद्य या छज्जा । इस प्रकार मंडोवर की रचना में तीन जंघायें और दो छज्जे बनाये जाते थे । प्रत्येक जड़ा में भिन्न भिन्न प्रकार की मूर्तियां उत्कीरणं की जाती हैं । आमेर के जगत शरण जी के मंदिर में मेरु मंडोवर को रचना की गई है। एक दूसरे के कार जो थरों का विन्यास है उनमें निर्गम और प्रवेश का मर्थात् बहार की ओर निकलता खात्ता और भीतर की ओर दबाव रखने के भी नियम दिए गए हैं, मंडन का कथन है कि यदि प्रासाद निर्माण में अल्प द्रव्य व्यय करना हो तो तीन जडानों में से इच्छानुसार जंधा, रूप या मूर्तियों का निर्माता छोड़ा भी जा सकता है ( ३।२८)!
इटों से बने मंदिर में भींत को चौड़ाई गर्भ गृह की चौड़ाई का चौथा भाग और पत्थर के मंदिर में पांचवा भाग रखनी चाहिए। गमारा बीच में चौरस (युगात्र) रखकर उसके दोनों ओर फालनाएं देनी चाहिए, जिनका उल्लेख ऊपर किया जा चुका है। मंडन ने फालनामों के लिए भद्र, सुभद्र और प्रतिभद्र शब्दों का प्रयोग किया है । इन्हीं के लिए उत्कल की शब्दावली में रथ, अनुरथ, प्रतिरथ, कोण रथ शब्द प्राते हैं । मँडोवर और उसके सामने बनाये जाने वाले मंडपों के खम्भो की ऊँचाई एक दूसरे के साथ मेल में रखनी प्रावश्यक है। मंडप के ऊपर की छत या गूमर को करोट कहा गया है। इस करोट की ऊंचाई मंडप की . चौड़ाई से प्राधी रखनी चाहिए । इस करोट या छत में नीचे की ओर जो कई थर बनाये जाते हैं उन्हें दर्दरी कहा जाता था, गुमट के भीतरी भाग को वितान और ऊपरी भाग को सम्बरण कहते हैं । वितान में दर्दरो या थरों की संख्या विषम रखने का विधान है।
इसके अनंतर मंदिर के द्वार का सविस्तर वर्णन है।३।३७-६६) । द्वार के चार भाग होते हैं अर्थात नीचे देहली या उदुम्बर; दोपार्श्व स्तम्भ और उनके ऊपर उत्तरंग या सिरदल। इन चारों को ही शिल्पी अनेक अलंकरणों से युक्त करने का प्रयत्न करते थे। देवगढ़ के दशावतार मंदिर का अलंकृत द्वार एक ऐसी कृति है जिसकी साज-सज्जा में शिल्पियों ने अपने कौशल की पराकाष्ठा दिखाई है। प्रायः गुप्त युग में उसी
Page #34
--------------------------------------------------------------------------
________________
प्रकार के द्वार बनते रहे ! शनैः शनै: मध्यकालीन मंदिरों में द्वार निमारण कला में कुछ विकास और परिवर्तन भी हुना। मंडन के अनुस र उदुम्बर या दे हली की चौड़ाई के तीन भाग करके बीच में मन्दारक और दोनो पावों में ग्रास या सिंहमुख बनाने चाहिए । मन्दारक के लिए प्राचीन शब्द सन्तानक भी था (प्रग्रेजी फेस्टून) । गोल सन्तानक में पद्मपत्रों से युक्त मृणाल की प्राकृति उकेरी जाती थी। ग्रास या सिंह मुख को कीर्तिवक्त्र या कीर्तिमुख भी कहते थे । देहली के दोनों पोर के पार्श्व स्तम्भों के नीचे तलरूपक (हिन्दी-तलका) नाम के दो अलंकरण बनाये जाते हैं। तलकड़ों के बीच में देहली के सामने की योर बीच के दो भागों में अर्धचन्द्र और उसके दोनों ओर एक-एक गगारा बनाया जाता है। गगारो के पास में शंखों की और पद्मपत्र की उत्कीर्ण की जाती हैं। द्वार को यह विशेषता गुप्त युग से ही प्रारम्भ हो गई थी, जैसा कालिदास ने मेघदूस में वर्णन किया है (द्वारोपान्ते लिखित वपुषौ शंखपद्मौ च दृष्ट्वा, उत्तर मेघ १७) । गगारक या गगारा शब्द की व्युत्पत्ति स्पष्ट नहीं है । यहां पृष्ट ५६ और वास्तुसार में पृ० १४० पर गगारक का चित्र दिया गया है। द्वार की ऊंचाई से उसकी चौड़ाई आधी होनी चाहिए । और यदि चोड़ाई में एक कला या सोलहवां अंश बढ़ा दिया जाय तो द्वार की शोभा कुछ अधिक हो जाती है । द्वार के उत्तरंग या सिरदल भाग में उस देव की मूर्ति बनानी चाहिए जिसको गर्भगृह में प्रतिष्ठा हो। इस नियम का पालन प्रायः सभी मंदीरों में पाया जाता है । इस मूर्ति ललाट-बिम्ब भी कहते थे। द्वार के दोनो पावं स्तम्भों में कई फालना या भाग बनाये जाते थे जिन्हें संस्कृत में शाखा कहा गया है । इस प्रकार एक शाख, त्रिशाख, पंच शाख, सप्त शाख, और नव शाख तक के पाव स्तम्भ युक्त द्वार बनाये जाते थे । इन्ही के लिए तिसाही, पंचसाही आदि शब्द हिन्दी में अभी तक प्रचलित हैं। सूत्र धार मंडन ने एक नियम यह बताया है कि गर्भगृह की दिवार में जितनी फालना या अंग बनाये जांय उतनी ही द्वार के पार्श्व स्तम्भ में शाखा रखनी चाहिए ( शाखा: स्युरंगतुल्यका: ३.५६) । द्वार स्तम्भ की सजावट के लिए कई प्रकार के अलंकरण प्रयुक्त किये जाते थे। उनमें रूप या स्त्री पुरुषों की मूर्तियां मुख्य थीं। जिस भाग में ये प्राकृतियां उकेरी जाती थी उसे रूप स्तम्भ या प शाखा कहते थे । पुरुष संज्ञक और स्त्री संज्ञक शाखामों का उल्लेख मण्डन ने किया है। इस प्रकार की शाखाये गुप्तकालीन मंदिर द्वारों पर, भी मीलती हैं। अलंकरणों के अनुसार इन शाखामों के और नाम भी मिलते हैं जैसे-परशाखा, सिंह शाखा, गन्धर्व शाखा, खल्व शाखा प्रादि । खल्व शाखा पर जो प्रलं करण बनाया जाता था वह मटर आदि के बेलों के उठते हुए गोल प्रतानों के सदृश होता था। प्राबू के विमल वसही प्रादि मंदिरों में तथा अन्यत्र भी इसके उदाहरण हैं। खल्व शब्द प्राचीन था और उसका अर्थ फलिनीलता या मटर प्रादि की बेल के लिए प्रयुक्त होता था।
प्रासाद मंडन के चौथे अध्याय में प्रारम्भ में प्रतिमा की ऊंचाई बताते हए फिर शिखर निर्माण का ब्योरे वार वर्णन किया गया है। देव प्रासादों के निर्माण में शिखरों का महत्वपूर्ण स्थान था । मंदिर के वास्तु में नाना प्रकार के शिखरों का विकास देखा जाता है । शिखरों की अनेक जातिया शिल्प ग्रन्थों में कही गई हैं। वास्तविक प्रासाद शिखरों के साथ उन्हें मिलाकर अभी तक कोई अध्ययन प्रस्तुत नहीं किया गया है । बाण ने सातवीं शती में बहभूमिक शिखरों का उल्लेख किया है। भारम्भिवः:प्त काल में बने हुए सांची के छोटे देव मंदिर में कोई शिखर नही है । देवगढ़ के दशावतार मंदिर में शिखर के भीतर का ढोला विद्यमान है। वह इस बात का साक्षी है कि उस मंदिर पर भी शिखर की रचना को गई थी। शिखर का प्रारम्भ किस रूप में और कब हुमा यह विषय अनुसंधान के योग्य है। पंजाब में मिले हए उदुम्बर जनपद के सिक्कों पर उपलब्ध देवप्रासाद के ऊपर त्रिमूमिक शिखर का स्पष्ट अंकन पाया जाता है । इससे यह सिद्ध होता है कि
Page #35
--------------------------------------------------------------------------
________________
शिखरों का निर्माण गुप्त युग से पहले होने लगा था। ज्ञात होता है कि मंदिर के वास्तु में दोनों प्रकार मान्य थे। एक शिखर युक्त गर्म गृह या मंडप या और दूसरे शिस्त्रर विहीन चौरस छत वाले सादा मंदिर जैसे सांची
और मालवा के मुकन्दरा प्रादि स्थानों में मिले हैं। इस प्रकार के मंदिरों के विकास का पूर्वरूप कुषाण कालीन . गन्ध कूटी में प्राप्त होता है, जिसमें तीन खड़े पत्थरों को चौरस पत्थर से पाट कर उसके भीतर बुद्ध या बोधिसत्व की प्रतिमा स्थापित कर दी जाती थी। कालान्तर में तो शिखर मंदिरों का अनिवार्य अंग बनगया और उसकी शोभा एवं रूप विधान में प्रत्यधिक ध्यान दिया जाने लगा। मंदिर के गर्भ गृह में खड़ी हई या बैठो हुई देव प्रतिमा की ऊंचाई कितनी हो और उसका दृष्टि सूत्र कितना ऊंचा रक्खा जाय इसके विषय में द्वार की ऊंचाई के अनुसार निर्णय किया जाता था। जैसे एक विकल्प यह था कि द्वार की ऊंचाई के पाठ या नव भोग करके, एक भाग छोड़कर शेष ऊंचाई के तीन भाग करके उनमें से दो के बराबर मूर्ति की ऊंचाई रखनी चाहिए।
मंदिर के शिखर की रचना अत्यन्त जटिल विषय है । मंडोवर के छज्जे के ऊपर दो एक थर और लगाकर तब शिखर का प्रारम्भ करते हैं । वास्तुसार में इन घरों के नाम बेराडु और पहार कहे हैं (वास्तुसार पृ.११०)। किन्तु मंडन ने केवल पहार नामक घर का उल्लेख किया है । शिखर के उठते हुए विन्यास में शगों की रचना सबसे अधिक महत्वपूर्ण है। मंडोवर की विभिन्न फालनामों की ऊंचाइ स्कन्ध के बाद जब शिखर में उठती है तो कोरण, प्रतिरथ पीर रथ ग्रादि की सीध में शग बनाये जाते हैं। इन्हीं शृगों के द्वारा शिखर का ठाठ जटिल और सुन्दर हो जाता है। बीच के शिखर को यदि हम एक इकाई मानें तो उसको चारों दिशाओं में चार उरु शग बनाये जा सकते हैं । ये शृंग भी शिखर को प्राकृति के होते हैं। यदि मूल शिखर का सामने से दर्शन किया जाय तो वही प्राकृति शुग की होती है । प्रासाद के शिखर का सम्मुख दर्शन ही शग है। मूल शिखर और उसके चारों ओर के चार शग इस प्रकार कुल ५ शग पुक्तरूप प्रासाद का एक सीधा प्रकार हमा। बीच के शिखर को मूलमंजरी और चारों ओर के मूलभूत बड़े शृगों को उरु श्रृंग कहते हैं। इसी के लिए राजस्थानी और गुजराती स्थपतियों में छातियाश्रंग शब्द भी प्रचलित है | वस्तुत: श्रृंग और शिखर पर्यायवाची हैं। ठक्क र फेरू ने उरुश्रुग या छातिया श्रृंग को " उर सिहर (=उरु शिखर) कहा है । मूलमंजी के चार भद्र या पावों में चार उरुश्रुगों के अतिरिक्त प्रोर भी अनेक श्रृग बनाये जाते थे। सूत्रधार मंडन ने कहा है कि उरुश्रंगों की संख्या प्रत्येक भद्र में एक से नत्र तक हो सकती है (४/१०) । सबसे बड़ा उरुश्रुग शिखर की कितनी ऊंचाई तक रक्खा जाय इसका भी नियम दिया गया है। शिखर के खदय के १३ भाग करके नीचे से सात भाग तक पहला छातिया श्रृंग बनाया जाता है। अर्थात् शिखर की ऊंचाई के सात भाग पहले उरु श्रृंग के नीचे छिप जाते हैं। अब इस उरुश्रुग पर दूसरा उरुश्रुग बैठाना हो तो फिर इसकी ऊंचाई के तेरह भाग करके सात भाग तक के उदय तक दूसरा श्रृग बनाया जाता है । इस प्रकार जिस शिखर में नव उरुश्रुग रखने हों उसकी ऊंचाई सोच विचार कर उसी अनुपात से निश्चित करनी होगी। शिखर में गोलाई लाने या ढलान देने के लिए प्रावश्यक है कि यदि उसके मूल में दस भाग हों तो अग्र स्थान या सिरे पर छः भाग का अनुपात रखना चाहिये । इस अनुपात से शिखर सुहावना प्रतीत होता है। गर्भ गृह की मूलरेखा या चौड़ाई से शिखर का उदय सवाया रक्खा जाता है। शिखर के वलण अर्थात् नमन की युक्ति साधने के लिए उसके उदय भाग और स्कन्ध में क्रमश: रेखाओं और कलाओं की सूक्ष्म गणना स्थपति सम्प्रदाय में प्रचलित है । उस विषय का संक्षिप्त संकेत मंडन ने किया है । रेखाओं और कलात्रों का यह विषय अपराजित पृच्छा (प्र. १३६-१४१) में भी पाया है। खेद है कि यह विषय अभी तक सष्ट न होने से इस पर अधिक प्रकाश डालना सम्भव नहीं।
Page #36
--------------------------------------------------------------------------
________________
मंडन का कथन है कि खरशिला से कलश तक बीस भाग करके पाठ या ८१ या ह भाग में मंडोवर को ऊंचाई और शेष में शिखर का उदय रक्खा जाता है । शिखर के गूमट नुमा उठान को पद्मकोष कहा जाता है (४/२३) । पद्मकोष की प्राकृति लाने के लिये मंडन ने अति संक्षिप्त रीति से एक युक्ति कही है (चतुर्गऐन सूत्रेण सादः शिखरोदयः (४।२३) । इसके अनुसार शिखर की मूलरेखा से चौगुना सूत्र लेकर यदि नये प्राप्त दोनों बिन्दुओं को केन्द्र मानकर गोल रेखायें खोंची जाय तो जहां वे एक दूसरे को काटती हों वह शिखर का अंतिम बिन्दु हुमा । शिखर की मूल रेखा से उसकी (मूल रेखा की) सवाई जितनी ऊंचाई पर एक रेखा खींची जायं तो वह शिखर का स्कन्ध स्थान होगा। इस स्कन्ध और पद्म कोश के अंतिम बिन्दु तक की ऊंचाई के सात भाग करके एक भाग में प्रीवा, १३ भाग में प्रामलक शिला, १ भाग में पद्म पत्र (जिन्हें प्राजकल लीलोफर कहते हैं), और तीन भाग में कलश का मान रहेगा।
शिखर में शुकनास का भी महत्वपूर्ण स्थान है। शुकनास को ऊंचाई के पांच विकल्प कहें हैं। अथात् छज्जे से स्कन्ध तक के उदय को जव इक्कीस भामों में बांटा जाय तो ६, १०, ११, १२, १३, अंशों तक कहीं भी शुकनास का उच्छ किया जा सकता है। शुकनासिका उदय के पुनः न भाग करके १, ३, ५, ७ या भागों में कहीं पर भी झम्पासिंह रखना चाहिये । शुकनासा, प्रासाद या देव मंदिर की नासिका के समात है। शिखर में शुकनासिका का निकलता खाता नीचे के अंतराल मण्डप के अनुसार बनाया जाता है । अंतराल मण्डप को कपिली या कोली मण्डप भी कहते हैं। (४१२८) अन्तराल मंडप की गहराई छः प्रकार की बताई गई है। शिखर की रचना में श्रग, उरुश्रंग (छातिया श्रग), प्रत्यंग और अएडकों का महत्वपूर्ण स्थान है। एवं भिन्न भिन्न प्रकार के शिवरों के लिए उनको गणना प्रग २ को जातो है। इसी प्रकार तवंग, तिलक पोर सिंहकर्ण ये भी प्रकारान्तर के अलंकरण हैं जिन्हें प्रासाद के शिखर का भूषण कहा जाता है और इनकी रचना भी शिखर को विभिन्नता प्रदान करती है।
मंडन के अनुसार प्रासाद के शिखर पर एक हिरण्यमय प्रासाद पुरुष की स्थापना की जाती है । कलश, दण्ड, और ध्वजारोपण के संबंध में भी विवरण पाया जाता है।
पांचवें-छठे अध्यायों में राज्य आदि पच्चीस प्रकार के प्रासादों के लक्षण कहे गए हैं। गर्भ गृह के कोण से कोण तक प्रासाद के विस्तार के ४ से ११२ तक अ.वश्यकतानुसार भाग किए जा सकते हैं और उन्हीं भागों के अनुसार फालनामों के अनेक भेद किए जाते हैं। प्रासादों के नाम और जातियां उनके शिखरों के अनुसार कही गई हैं। वस्तुत: इन भेदों के प्राधार पर प्रासादों की सहस्रों जातियां कल्पित की जाती हैं। गर्भ गृह, प्रासाद भित्ति, भ्रमरगी या परिक्रमा और परिक्रमा-भित्ति यह प्रासाद का विन्यास है। इनमें प्रासाद भित्ति, परिक्रमा और परिक्रमा भित्ति तीनों की चौड़ाई समान होती है। यदि दो हाथ को प्रासाद भित्ति, दो हाथ की परिक्रमा और दो हाथ की भ्रम भित्ति करें तो गर्भगृह चार हाथ का होना चाहिए। परिक्रमा युक्त प्रासाद दस हाथ से कम का बनाना ठीक नहीं । प्रासादों के वैराज्य आदि पच्चीस भेद नागर जाति के कहे जाते हैं। छठे अध्याय में विशेषत: शिखरों के अनेक भेदापभेदों की व्याख्या करते हुए केसरी प्रादि प्रासादों का निरूपण किया गया है। प्रयोगात्मक दृष्टि से यह विषय अत्यधिक विस्तार को प्राप्त हो गया था। यहां तक कि मेक--प्रासाद में ५०१ श्रृगक बनाए जाते थे । वृषभध्वज नामक मेरु में एक-सहस्र एक अण्डक कहे गये हैं । मेरु प्रासाद बहु व्यर साध्य होने से केवल राजकीय निर्माण का विषय समझा जाता था।
Page #37
--------------------------------------------------------------------------
________________
७ वें अध्याय में, मण्डपों के निर्माण की विधि दी गई है । १० हाथ से ५० हाथ तक की चौड़ाई के सम या सपाद मण्डप बनाए जाते थे। जैन मन्दिरों में गूढमएडप, चौकी मण्डप, नृत्य मण्डप, इन तीनों मण्डपों का होना प्रावश्यक माना गया है । मण्डप के ऊार की छन घण्टा कहलाती थी जिसे हिन्दी में ग्रमट कहते हैं। इसके ऊपर के भाग को संवरण प्रौर नीचे के भाग को वितान कहते थे। मंडप के निर्माण स्तम्भों का विशेषतः विधान किया गया है। ४,८, १२ या २० कोने तक के स्तम्भ अथवा गोल स्तम्भ बनाए जाते थे। स्तम्भों को संख्या के भेद से २७ प्रकार के मण्डप कहे गए हैं 1 १२ स्तम्भों से लेकर २-२ की वृद्धि करते हए ६४ स्तम्भो तक के मएपों का उल्लेख है । गुमट की छत के वितान को दर्दरी, रूपकण्ठ, विद्याधर, नर्तकी, गजतालु, कोल प्रादि अलंकरणों से युक्त थरों से सुशोभित किया जाता था। एक से एक विचित्र वितानों के निर्माण में भारतीय शिल्पाचार्यों ने अपने कौशल का परिचय दिया था। यहां तक कि एक हजार एक सौ तेरह प्रकार के वितान कहे गये हैं। गुमट के ऊपरी भाग या संवरण के सजावट में घण्टी का अलंकररण मुख्य था। न्यूनातिन्यून पांच घंटियों से लेकर ४-४ की संख्या बढ़ाते हुए एक सौ एक घंटियों तक की गिनती की जाती थी।
- पाठवें अध्याय में मंदिरों के एवं वापी-कूप-तड़ागादि के जीणोद्वार की विधि कही गई है। साथ ही राजपुर प्रादि नगरों के निर्माण को सौध, जाल--गवाक्ष, कीर्ति स्तम्भ, जलाराम आदि से सुशोभित करने का वर्णन पाया है। इसी प्रकार कोष्ठागार, मतवारणी, महानस, पुण्यशाला, प्रायूघशाला, छत्रागार, जल स्थान, विद्या मरडप, व्याख्यान मण्डप आदि के निर्माण का विधान भी किया गया है । इस प्रकार सूत्रधार मण्डन ने अपने वास्तुसार संबन्धी इस ग्रंथ में संक्षिप्त शैली द्वारा प्रासाद रचना संवन्धि विस्तृत जानकारी भरने का प्रयत्न किया है । इस ग्रंथ का पठन-पाठन में अधिक प्रचार होना उचित है।
श्री पं. भगवानदास जैन ने अनुवाद और चित्रमय व्याख्या के द्वार इस प्रथ को सुलभ बनाने का जो प्रवरा किया है इसके लिए हमें उनका उपकार मानना चाहिए। व्यक्तिगत रीति से हम उनके मोर भी आभारी हैं क्योंकि आज से कई वर्ष पूर्व जयपुर में रहकर हमें उनसे इस ग्रंथ के साक्षात् अध्ययन का अवसर प्राप्त हुआ था। विदित हुमा है कि इस ग्रन्थ का वे हिन्दी भाषान्तर भी प्रकाशित करना चाहते हैं। प्राशा है उस संस्करण में विषय को सष्ट करने वाले रेखाचित्रों की संका में और भी वद्धि संभव होगी।
ता० १-१-६२
वासुदेव शरण अग्रवाल. अध्यक्ष-कला वास्तुविभाग, काशी विश्व विद्यालय,
Page #38
--------------------------------------------------------------------------
________________
साभार धन्यवाद
सुप्रसिद्ध विद्वरत्न डॉ. वासुदेव शरणजी अग्रवाल अध्यक्ष- कला और वास्तुविभाग, काशी विश्वविद्यालय ने इस ग्रंथ की विस्तृत भूमिका लिखने का अधिक परिश्रम किया है, एतदर्थं वे साभार धन्यवाद के पात्र हैं ।
प्रस्तावना में ग्रंथकार ने मंडन सूत्रधार का ऐतिहासिक विस्तृत परिचय तथा प्रासाद ( देवालय ) और देव तत्त्व का प्रतिपादन अच्छे वैज्ञानिक दृष्टि से सविस्तार लिखा है, वह विशेष मनन करने योग्य है ।
अनुवादक
Page #39
--------------------------------------------------------------------------
________________
Daditionaries
बतागवाला विमान नागर जाति का प्रामाद (पीठ मंडोवर और शिखर का
मवानपूर्ण दृश्य) - उदयपुर - मेवाड
Page #40
--------------------------------------------------------------------------
________________
T
Kvity-sxs:'.
KENAREILE/4
times
RELAMA
H
CHATTISGAR
HalTAR PS
G
tose.
-
ALL.
...T
H
-4 ..
.
47
---Patawinment EMAHarinirmaani
m amsimperamminent
i
tannada
Post
HETANA.
-HAMARE
Timiyainisten
SHAYARISHMARCHKET
Share
..
----
- -... Maharashtramanan
--...
d a.TAPAR meanirammarAyaang
__ wd
SAMBAHINI
-
-
AND
--
a teARAMMACHAR
-
APER
E
LARE
winnepalDHAN
पप
RANI
BEIN
प्रागग्रीव मंडप वाला नागर जाति का निरंधार प्रासाद
खजुराहो (मध्यप्रदेश)
Page #41
--------------------------------------------------------------------------
________________
ટીકાકારનું મંગલાચરણ
ॐ नमो जिणाणं । मण्डनसूत्रधारविरचितम् - प्रासाद - मण्डनम् ।
• परमं परमेष्ठिनं जिनं नत्वा करोम्यहम् | प्रासादमण्डनप्रबोध -धाय भाषां सुबोधिनीम् ॥
શ્રેષ્ઠ પંચપરમેષ્ઠી જિનદેવને નમસ્કાર કરીને પ્રાસાદમાંડન નામના શિલ્પશાઅને સારી રીતે સમજવા માટે સુખેાધિની નામની ભાષા ટીકા કરૂ છું!
ગ્રંથકાઁનું મંગલાચરણ श्री विश्वकर्मोवाच --
निर्विघ्नसिद्धिहेतवे ।
१
आदिगौरीसमुद्भूत- तेजसा सम्भूताय वै ॥ १ ॥
નિવિદ્મણે પોતાના કામની સિદ્ધિને માટે મહામાયા પાવતી દેવીના અદ્ભૂત તેજથી ઉત્પન્ન થયેલ શ્રી ગણેશદેવને નમસ્કાર કરૂ છુ. ૫ ૧૫
महामायेति या गीता चिन्मयी मुनिसत्तमैः ।
સૃષ્ટિના ૮ મડન ” નામને
२
तनोतु वाग्विलासं मे जिह्वायां सा सरस्वती ||२|| મહાષિએ જેની સ્તુતિ કરી છે, એવી જ્ઞાનમયી મહામાયા સરસ્વતી દેવી છે, તે મારી જીભ ઉપર એસીને વાણીને વિસ્તાર કરે ॥૨॥
गणेशाय नमस्तस्मै
१ राभवाय । २ करोतु
सृष्ट्याद्यसूत्रधारस्य प्रसादाद्विश्वकर्मणः । प्रासादमण्डनं ब्रूते सूत्रधारेषु मण्डनः ||३||
આદિ સૂત્રધાર શ્રી વિશ્વકર્માની કૃપાથી સૂત્રધારામાં શ્રેષ્ઠ ભૂષણરૂપ સૂત્રધાર છે, તે આ પ્રાસાદમંડન નામના ગ્રંથને કહે છે ।। ૩ ।। गृहेषु यो विधिः प्रोक्तो विनिवेशप्रवेशने । स एव विदुषा कार्यों देवतायतनेष्वपि ॥४॥
SAD
Page #42
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्ड
ઘર બનાવવાની તથા તેમાં પ્રવેશ કરવાની જે વિધિ વાસ્તુશાસ્ત્રમાં વિદ્વાનાએ મતાવી છે, તે વિધિ પ્રમાણે દેવાલયમાં પણ કાર્ય કરવું ॥ ૪ ll
દેવપૂજિત શિવસ્થાન—
हिमाद्रेरुत्तरे पार्श्वे learned
परम् ।
पावनं शङ्करस्थानं तत्र सर्वैः शिवोऽर्चितः ॥५॥
હિમાલય પર્વતની ઉત્તરદિશામાં સુંદર દેવદારૂ ક્ષેાનું મેટું વન છે, આ મહાદેવનું પવિત્ર તીર્થસ્થાન છે, ત્યાં સવ દેવ અને દૈત્ય આદિ એકઠા મળીને મહાદેવની પૂજા કરી ૫ ।
मासाहनी जति
प्रासादाकारपूजाभि देवदेत्यादिभिः क्रमात् ।
२
चतुर्दश समुत्पन्नाः प्रासादानां च जातयः ६॥
ચૌદ લેાકના દેવ અને દૈત્ય આદિ એકઠાં મળીને અનુક્રમે અનેક પ્રકારે પ્રાસાદના આકારવાળી મહાદેવની પૂજા કરી, જેથી ચૌદ પ્રકારની પ્રાસાદની જાતિ ઉત્પન્ન થઈ
પ્રાસાદાત્પતિની ચૌદ જાતિ—
१ ' देवदाय', २ ' सु
-
(6 यत्र येषां कृता पूजा तत्र तन्नामकास्तु ते । प्रासादानां समस्तानां कथयिष्याम्यनुक्रमम् ॥ सुरैस्तु नागराः ख्याता द्राविडा दानवेन्द्रः । लतिनाचैव गन्धर्वै-र्यक्षैश्वापि विमानजाः || विद्याधरैर्मिश्रकाच वसुभिश्र वराटकाः । सान्धारावोरगैः ख्याता नरेन्द्र मिस्तथा ॥ विमाननागरच्छन्दाः सूर्य लोक समुद्भवाः । नक्षत्राधिपलोकोक्ता - छन्दा विमानपुष्पकाः ॥ पार्वती सम्भवाः सेना वलयाकार संस्थिताः । हरसिद्धयादिदेवीभिः कार्याः सिंहावलोकनाः 1: || व्यन्तर स्थित देवैस्तु फांसनाकारिणो मताः । इन्द्रलोकसमुद्भूता रथाश्र विविधा मताः ॥
"1
अप० सूत्र. १०६
Page #43
--------------------------------------------------------------------------
________________
प्रथमोऽध्यायः
જે જે દેએ પ્રાસાદના આકારવાળી મહાદેવની પૂજા કરી, તે તે પ્રમાણે નામ વાળી જે જે પ્રાસાદની જાતિ ઉત્પન્ન થઈ તે અનુક્રમે કહે છે –
૧-દેવતાઓના પૂજનથી નાગર જાતિ, ૨-દાનના પૂજનથી દ્રાવિડ જાતિ, ૩ગંધર્વોના પૂજનથી લતિન જાતિ, ૪- યક્ષેના પૂજનથી વિમાન જાતિ, ૫- વિદ્યાધરના પૂજનથી મિશ્ર જાતિ, ૬-વસુદેવના પૂજનથી વરાટક જાતિ, –નાગદેવના પૂજનથી સાંધારજાતિ, –નરેન્દ્રોના પૂજનથી ભૂમિજજાતિ, ૯-સૂર્યદેવના પૂજનથી વિમાનનાગર જાતિ, ૧૦-ચંદ્ર દેવના પૂજનથી વિમાનપુષ્પક જાતિ, ૧૧–પાર્વતીદેવીના પૂજનથી વલભી જાતિ, ૧૨-હરસિદ્ધિ આદિ દેવીઓના પૂજનથી સિંહાવલોકન જાતિ, ૧૩-વ્યંતરસ્થિત દેવના પૂજનથી ફાંસી કે આકારવાલી જાતિ, ૧૪-ઇંદ્રલોકના દેવના પૂજનથી રથાકાર (દારૂજાદિ, જાતિ, એ ચૌદ જાતિનાં પ્રાસાદે ઉત્પન્ન થયાં. આઠ જાતિના ઉત્તમ પ્રાસાદ–
नागरा द्राविडाश्चैव भूमिजा तिनास्तथा । सावधारा विमानादि-नागराः पुष्पकाङ्किताः॥७॥ વિશ્રાંતિ સૃષ્ટિ જ્ઞાતિપુ નાના
सर्वदेवेषु कर्त्तव्याः शिवस्थापि विशेषतः ॥८॥ ચૌદ જાતિના પ્રાસાદમાં નાગર, દ્રાવિડ, ભૂમિજ, લતિન, સાવંધાર (સાંધાર) વિમાનનગર, વિમાનપુષ્પક અને મિશ્ર એ આઠ જાતિનાં પ્રાસાદ ઉત્તમ છે, તે બધાં શંગ અને તિલકે વડે સુશોભિત છે, તે માટે એ આઠ જાતિના પ્રાસાદ સર્વ ને માટે બનાવવાં શ્રેષ્ઠ છે. તેમાં પણ મહાદેવના માટે તે વિશેષ કરીને બનાવવાં એ વધારે શ્રેયસ્કર છે. ૭-૮
प्रासादानां च सर्वेषां जातयो देशभेदतः।
चतुर्दश प्रवर्तन्ते ज्ञेया लोकानुसारतः ॥९॥ સર્વ પ્રાસાદેની જાતિ દેશભેદનાં અનુસારે થાય છે, તેમાં મુખ્ય ચૌદ જાતિ છે, તે અપરાજિત પૃચ્છાસૂત્ર ૧૧૨ આદિ અન્ય શાથી જાણવી ૯ છે
लक्ष्षलक्षणतोऽभ्यासाद् गुरुमार्गानुसारतः।
प्रासादभवनादीनां सर्वज्ञानमवाप्यते ॥१०॥ પ્રાસાદ અને ઘર આદિ બનાવવા માટે સર્વ પ્રકારનું શિલ્પજ્ઞાન, તેનાં લક્ષ્ય અને લક્ષણનાં અભ્યાસ વડે અથવા ગુરૂશિક્ષા વડે પ્રાપ્ત કરવું જોઈએ . ૧૦ ૧ “ારાઅવે', “મિત્રત જાવ'.
Page #44
--------------------------------------------------------------------------
________________
प्रासादमरने
પ્રાસાદ બનાવવાનો સમય–
शुभलग्ने सुनक्षत्रे पश्चग्रहबलान्विते ।
माससंक्रान्तिवत्सादि-निषिधकालवजिते ॥११॥ શુભલગ્ન અને શુભ નક્ષત્રમાં, પાંચ ગ્રહ (સેમ, બુધ, ગુરૂ, શુક્ર અને રવિ) બલવાન હોય ત્યારે, તથા માસ સંક્રાંતિ અને વત્સ આદિને નિષેધ સમય છેડીને પ્રાસાદ બનાવવાનો આરંભ કરે છે ૧૧ ભૂમિ પરીક્ષા
सर्वदिक्षु प्रवाहो वा प्रागुदक्शङ्करप्लवाम् । भुवं परीक्ष्य संसिञ्चेत् पञ्चगव्येन कोविदः ॥१२॥
मणिसुवर्णरूप्येण विद्रुमेण फलेन वा। દેવાલય બનાવવાની ભૂમિની પહેલા પરીક્ષા કરવી જોઈએ. જે ભૂમિ ઉપર વચમાં પાણી રેડવાથી પ્રવાહ ચારે દિશામાં જાય અર્થાત્ વચમાં ઊંચી અને ચારે દિશામાં નીચી હોય, અથવા પૂર્વ, ઉત્તર અને ઈશાન દિશામાં નીચી હોય, તે દિશામાં પાણીને પ્રવાહ જાય તે તે ભૂમિ શુભદાયક છે. વિશેષ જાણવા માટે જુઓ પવિતાસૂત્ર ૫૧. એ ભૂમિમાં શલ્ય હોય તે તે પણ કાઢી નાંખીને શુદ્ધ કરવી. પછી શુદ્ધ કરેલી ભૂમિને વિદ્વાન પંચગવ્ય (ગાયનું દૂધ, દહીં, ઘી, છાણ અને મૂત્ર) છાંટીને, તથા મણિ, સેનું, રૂપું કે પ્રવાલ વડે અથવા ફલપૂજા વડે પવિત્ર કરવી છે ૧૨ વાસ્તુમંડલ બનાવવાની વસ્તુ–
चतुःषष्टिपदैर्वास्तु लिखेद्वापि शतांशकैः ॥१३॥ पिष्टेन वाक्षतैः शुद्ध-स्ततो वास्तुं समर्चयेत् ।
पूर्वोक्तेन विधानेन बलिपुष्पैश्च पूजयेत् ॥१४॥ દેવાલયના આરંભ કરવામાં સમયથી સમાપ્ત થાય ત્યાં સુધીમાં સાત અથવા ચૌદવાર ચોસઠ પદને અથવા એક પદને વાસ્તુ પૂજવામાં આવે છે. તે વાસ્તુમંડલ અશુદ્ધ લેટ અથવા ચોખાથી બનાવવામાં આવે છે. તેની જે વિધિ પૂર્વાચાર્યોએ બતાવી છે, તે વિધિ અનુસાર બલિ અને પુષ્પ આદિથી પૂજા કરવી ૧૩-૧૪ १ प्लवम् । २ भूमि । ३ सिन्चेत । ४ मणिना स्वर्णरूप्येण । ५ ऊर्ध्व । ६ बलिपुष्पादिपूजनैः । * જુઓ આઠમા અધ્યાયના શ્લેક ૧૦૨
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સ્થા:
આઠ દિકપાલ
इन्द्रो वह्निः पितृपति-नतो वरुणो मरुत् ।
कुबेर ईशः पतयः पूर्वादीनां दिशां क्रमात् ॥१५॥ ઈદ્ર, અગ્નિ, યમ, નિઝત, વરૂણ, વાયુ, કુબેર અને ઈશ, એ આઠ દેવ અનુક્રમે પૂર્વાદિ દિશાઓના અધિતિ છે ૧પ
કાર્યારંભમાં પૂજનીય દેવ–
વિરપાર ક્ષેત્રપચ જળરાજિ તથા
एतेषां विधिवत्पूजां कृत्वा कर्म समारभेत् ॥१६॥ દિપાલ, ક્ષેત્રપાલ, ગણેશ અને ચંડિકાદેવી આદિ દેવદેવીઓની વિધિપૂર્વક પૂજા કરીને કાર્ય આરંભ કર ૧મા નિષેધ સમય–
धनुर्मीनस्थिते सूर्ये गुरौ शुक्रेऽस्तगे विधौ ।
वैधृतौ व्यतिपाते च दग्धायां न कदाचन ॥१७॥ ધન અને મીન રાશિને સૂર્ય હોય, ગુરૂ, શુક્ર અને ચંદ્રમા અસ્ત હય, વૈધતિ અને વ્યતિપાતને ભેગ હોય અને દગ્ધાતિથિ હોય, ત્યારે ક્યારે પણ નવીન કામને આરંભ કર નહિ લગા વત્સમુખ
कन्यादित्रित्रिगे सूर्य द्वारं पूर्वादिषु स्यजेत् ।
सष्टया वत्समुखं तत्र स्वामिनो हानिकृद्यता ॥१८॥ કન્યા આદિ ત્રણ ત્રણ રાશિમાં સૂર્ય હોય, ત્યારે અનુક્રમે પૂર્વાદિ દિશાઓમાં દ્વાર આદિ કરવું નહિ, કારણ કે તે દિશાઓમાં સૃષ્ટિક્રમે વત્સનું મુખ હોય છે. તે ગૃહસ્વામીને નુકસાનકારક છે. જેમકે-કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિને સૂર્ય હોય ત્યારે વત્સનું મુખ પૂર્વ દિશામાં, ધન મકર અને કુંભ રાશિને સૂર્ય હોય ત્યારે વાનું મુખ દક્ષિણ દિશામાં, મીન, મેષ અને વૃષભ રાશિને સૂર્ય હોય ત્યારે વસનું મુખ પશ્ચિમ દિશામાં, મિથુન, કર્ક અને સિંહરાશિને સૂર્ય હોય ત્યારે વત્સનું મુખ ઉત્તર દિશામાં રહે છે. જે ૧૮ છે १ समाचरेत् । ३ ।३ दग्धे । नेष्टं। ५ त्रित्रिमे।
Page #46
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने જે દિશામાં વત્સનું મુખ હોય, તે દિશામાં તથા તેની સામેની દિશામાં ખાત, દેવપ્રતિષ્ઠા, દ્વારપ્રતિષ્ઠા અને દ્વારપ્રવેશ આદિ કાર્ય કરવાની શાસ્ત્રમાં મના લખી છે. પરંતુ વત્સનું મુખ એક દિશામાં ત્રણ ત્રણ મહીના રહે છે. તેથી ત્રણ મહીના સુધી કાર્ય રેકી શકાય તેમ ન હોય તે તેનાં પરિહાર રૂપે ઠક્કર ફરૂકૃત વસ્યુસાર પરણ ૫૦ જાત ૨૦ માં લખે છે કે –
__ "गिहभूमि सत्त माए पणदहतिहितीसतिहिदहक्खकमा ।
इअ दिणसंखा चउदिसि सिरपुच्छसमंकि वच्छठिई॥" ઘર અથવા પ્રાસાદની ભૂમિની પ્રત્યેક દિશામાં સાત સાત ભાગ કરવા, તેમાં અનુક્રમે પ્રથમ ભાગમાં પાંચ દિન, બીજા ભાગમાં દશ દિન, ત્રીજા ભાગમાં પંદર દિન, ચોથા ભાગમાં ત્રીસ દિન, પાંચમ ભાગમાં પંદર દિન, છઠ્ઠા ભાગમાં દશ દિન અને સાતમાં પાંચ દિવસ વરસ રહે છે. આ પ્રમાણે ભૂમિની ચારે દિશાઓમાં દિવસની સંખ્યા જાણવી. જે અંક ઉપર વત્સનું મુખ હોય, તેની સામેના બરાબર અંક ઉપર વલ્સનું પૂછડું હોય છે. આ પ્રમાણે વત્સની સ્થિતિ છે. જેમકે–
કન્યારાશિનો સૂર્ય હેય, ત્યારે પૂર્વ દિશામાં ખાત આદિ કામ કરવાની આવશ્યકતા હોય તે કન્યારાશિના પ્રથમ પાંચ દિવસ સુધી પહેલા ભાગમાં કરવું નહિ, પણ બીજી જે છ ભાગો રહ્યા, તેમાં કઈ ભાગમાં શુભ મુહૂર્તમાં કામ કરી શકે છે.
એવી રીતે બીજા ભાગમાં છ થી પંદર દિવસ અને ત્રીજા ભાગમાં સોલથી ત્રીસ દિવસ સુધી કામ કરવું નહિ.તુલારાશિને સૂર્ય
હોય ત્યારે ત્રીસ દિવસ મધ્યના ચોથા ભાગમાં કામ કરવું નહિ, વૃશ્ચિક રાશિને સૂર્ય હોય ત્યારે પ્રથમ પંદર દિવસ પાંચમા ભાગમાં, સોલથી પચીસ દિવસ સુધી છઠ્ઠા ભાગમાં અને છવ્વીસથી ત્રીસ દિવસ સુધી સાતમા ભાગમાં કામ કરવું નહિ. આ પ્રમાણે ભાગની દિન સંખ્યાનુસાર ધન, મકર અને કુંભ રાશિના સૂર્યમાં દક્ષિણ દિશામાં મીન, મેષ અને વૃષભ રાશિના સૂર્યમાં પશ્ચિમદિશામાં તથા મીથુન, કર્ક અને સિંહ રાશિના સૂર્યમાં ઉત્તર દિશામાં કાયના આરંભ કરે નહિ.
IY 1
કે
घर या प्रसाद करनेकी
૨૦ ]
परिम
T૧૦ ૧૫
૧૦
જ
નાટક -
ક
Page #47
--------------------------------------------------------------------------
________________
प्रथमोऽध्यायः આય આદિને વિચાર–
आयो व्ययक्षमंशस्य भित्तियाह्ये सुरालये ।
ध्वजायो देवनक्षत्रं व्ययांशो प्रथमौ शुभौ ॥१९॥ આય વ્યય, નક્ષત્ર અને અંશની ગણત્રી દેવાલયની દીવાલની બહારથી થાય છે. તેમાં, વજ આય, દેવનક્ષત્ર, પહેલે વ્યય અને પહેલો અંશ શુભ છે ૧લા
केषाश्चिम्मरुतां गेहे वृषसिंहगजाः शुभाः।
આપનો શ્વા એશિયસ સsષિ પારના દેવોના દેવાલયમાં વૃષ, સિંહ અને ગજ આય પણ શુભ છે. આયથી વ્યય કમ હોય તે શ્રેષ્ઠ છે. પિશાચ નામને વ્યય સમાન છે, અને રાક્ષસ નામને વ્યય આયથી અધિક છે મારા દેવાલયમાં વિચારણીય
देवतानां गृहे चिन्य-मायाद्यङ्गचतुष्टयम् ।
नवाङ्गं नाडीवेधादि स्थापकामरयोमिथः ॥२॥ દેવાલયમાં આય, વ્યય, અંશ અને નક્ષત્ર એ ચારને વિચાર કરે, તથા દેવ અને પ્રતિષ્ઠાકારકને પરસ્પર નાડીધ આદિ નવ અંગ (નાડી, નિ, ગણ, વર્ણ, વશ્ય, તારા, વર્ગ, રાશિ અને રાશિસ્વામી)ને વિચાર કરે પરના
आयादिचिन्तनं भूमि-लक्षणं वास्तुमण्डलम् ।
કાનનક્ષત્રનારિ-ત્તિને પૂર્વશરતરરા આય આદિને વિચાર, ભૂમિલક્ષણ. વાસ્તુમંડલ, માસ, નક્ષત્ર અને લગ્ન આદિન વિચાર, એ બધાં રાજ્યવલ્લભ મંડન અને અપરાજીત પૃચ્છા આદિ બીજાં શાથી જાણ પર આય વ્યય અને નક્ષત્રનું જ્ઞાન
" व्यासे दैयगुणेऽष्टभिर्विभजिते शेषो ध्वजायायकोअष्टध्ने तद्गुणिते च धिष्ण्यमजिते स्यारक्षमश्चादिकम् । नक्षत्रे वसुभिव्ययोऽपि भजिते हीनस्तु लक्ष्मीप्रदः, तुल्यायश्च पिशाचको ध्वजमृते संवड़िवो राक्षसः ॥"
राज. अ. ३ श्लो. ८
૧ દીન આચાર્
Page #48
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने પ્રાસાદ અથવા ઘર બનાવવાની ભૂમિની લંબાઈ અને પહેળાના માનને ગુણકાર કરવાથી જે ગુણનફલ આવે, તે ક્ષેત્રફલ કહેવાય છે. આ ક્ષેત્રફળને આડે ભાગવાથી જે શેષ બચે તે ધવજ આદિ આય થાય છે. ક્ષેત્રફળને આઠથી ગુણ કરીને સત્યાવીશથી ભાગ દે, જે શેષ વધે તે અશ્વિની આદિ નક્ષત્ર જાણવાં. જે નક્ષત્રની સંખ્યા આવે, તેને આઠથી ભાગ દે, જે શેષ બચે તે વ્યય જાણ. આયથી વ્યય કમ હોય તે, (યક્ષ વ્યય કહેવાય તે) લક્ષ્મી દેવાવાળે છે. આય અને વ્યય બને બરાબર હોય તે પિશાચ નામને વ્યય અને ધ્વજ આયને છોડીને બીજા આયથી વ્યય અધિક હોય તે રાક્ષસ નામનો વ્યય કહેવાય. આયનાં નામ અને દિશા–
" ध्वजो धुमश्च सिंहश्च श्वानो वृषखरौ गजः। ध्वाक्षश्चेति समुद्दिष्टाः प्राच्यादिषु प्रदक्षिणाः॥"
અ૫૦ ક. ૪ દવજ, ધૂમ, સિંહ, શ્વાન, વૃષ, ખર, ગજ અને વાંક્ષ, એ આઠ આનાં નામ છે. તે અનુક્રમે પૂર્વ આદિ દિશાઓના સ્વામી છે. જેમ કે–પૂર્વદિશાને ધ્વજ આય, અગ્નિકેણનો ધૂમ આય, દક્ષિણને સિંહ આય, નૈઋત્ય કોણને શ્વાન આય, પશ્ચિમને વૃષય, વાયુકોણને ખર આય, ઉત્તર દિશાને ગજ આય અને ઈશાનકણનો વાંક્ષ આય સ્વામી છે.
" ध्वजः सिंहो वृषगजौ शस्यन्ते सुरवेश्मनि । પનાનાં વરષa-ધૂમધારા મુલાયદા છે. ”
અપ૦ રૂ. ૬૪ ધ્વજ, સિંહ, વૃષભ અને ગજ એ ચાર આય દેવાલય અને ઉત્તમ જાતિના ઘરોમાં શુભ છે. તથા ધૂમ, શ્વાન, ખર અને વાંક્ષ, એ ચાર આય અધમ જાતિના ઘરમાં શુભ છે. વિશેષ જાણવા માટે જુઓ અપ. અ. ૬૪ વ્યાનાં નામ
સન્તઃ પૌ પ્રથત પ્રિયાનો મનોર श्रीवत्सो विभवश्चैव चिन्तात्मा च व्ययाः स्मृताः॥ સો થયઃ વિરાચ રાક્ષસસુ થોfષા ! व्ययो न्यूनो यक्षश्चैव धनधान्यकरः स्मृतः ।। "
अप० सू. ६६
Page #49
--------------------------------------------------------------------------
________________
प्रथमोऽध्यायः - શાંત, પૌર, પ્રદ્યોત, ઝિયાનંદ, મનોહર, શ્રીવત્સ, વિભવ અને ચિન્તાત્મા એ આઠ વ્યયનાં નામ છે. આય અને વ્યય બન્ને બરાબર સમાન હોય તે પિશાચ નામને વ્યય, આયથી વ્યય અધિક હોય તે રાક્ષસ નામનો વ્યય અને આયથી વ્યય કમ હેય તે યક્ષ નામનો વ્યય થાય છે. તેમાં યક્ષ નામને વ્યય ધન અને ધાન્યની વૃદ્ધિ કરવાવાળો છે. આયોમાં વ્યયેનું ફલ–
" सर्वेषु शान्त आयेषु प्रशस्तः सर्वकायदः । षट्सु सिंहादिषु शुभः पौरो धुमध्वजौ विना ॥ ध्वजे धूमे तथा सिंहे प्रद्योतादीन् विवर्जयेत् । शेषाणां सुप्रशस्ताश्च तथा स्थानेषु पञ्चसु ॥ खरे वृषे श्रियानन्दो गजे ध्वाक्षे च शोमनः । मनोहरं त्यजेत् सोऽथ खरे श्वांक्षे गजे शुभः॥ श्रीवत्सश्च गजे ध्वांक्षे विभवो ध्यांक्षके शुभः। व्ययो न्यूनतरः श्रेष्ठो अधिकश्चेव राक्षसः ॥ चिन्तात्मकं व्ययं चापि आयेष्वष्टसु वर्जयेत् । વિશરિરમાયલ કર્યો હુમાયુ ”
પ૦ . દરેક આયમાં પ્રથમ શાંત નામને વ્યય શુભ છે. તે સર્વ કામને દેવાવાળે છે. વજ અને ધૂમ આયને છોડીને બાકીના સિંહ આદિ છે આમાં બીજો પૌર નામનો વ્યય શુભ છે. ધ્વજ, પૂમ અને સિંહ એ ત્રણ આવેમાં પ્રદ્યોત આદિ છ વ્યય શુભ નથી, પરંતુ બાકીના શ્વાન આદિ પાંચ આમાં શુભ છે. ચોથે શ્રિયાનંદ નામનો વ્યય વૃષ, ખ, ગજ અને ધ્વક્ષ એ ચાર આમાં શુભ છે. પાંચમે મનહર નામને વ્યય ખર, ગજ અને વાંક્ષ એ ત્રણ આમાં શુભ છે. છઠ્ઠો શ્રીવત્સ નામનો વ્યય ગજ અને વાંક્ષ એ બે આયમાં શુભ છે. સાતમે વિભવ નામને વ્યય ધ્વાંક્ષ આયમાં શુભ છે. આયથી વ્યય કમ હોય તે શ્રેષ્ઠ છે અને અધિક હોય તે રાક્ષસ નામનો વ્યય થાય છે, તે અશુભ છે. આઠમ ચિન્તાત્મક નામનો વ્યય દરેક આયમાં શુભ નથી. આય અને વ્યય બને બરાબર સમાન હોય તે પિશાચ નામને વ્યય થાય છે. આ પણ દરેક શુભ કાર્યમાં છોડી દે જોઈ એ. અંશ લાવવાના પ્રકાર
" तन्मूले व्ययहय॑नामसहिते भक्ते त्रिमिस्त्वंशका,
स्यादिन्द्रो यमभूपती क्रमवशाद देवे सुरेन्द्रो हिसः । પ્રા. ૨
Page #50
--------------------------------------------------------------------------
________________
ra
સખ્યા નક્ષત્ર અક્ષર રાશિ વણું
| અશ્વિની ચ
૧
२
3
કૃત્તિકા
૪ રહિણી
મૃગશિર
૫
*
८
ર
રાશિ, ચેાનિ, નાડી, ગણ આદિ નવાનું શતપચક્ર---
ચેનિ રાશીશ
૧.
ભરણી
૧૩
આર્દ્ર
પુનર્વસુ
પુષ્ય
આશ્લેષા
મા
૧૧ પૂર્વી કા
૧૨ ઉત્તરાફા૦.
હસ્ત
ચા. લા.
લી. લૂ. લે. લે.
અ. છે.
૩. એ.
આ વા. વી. વુ.
૩. ધ.
ડે છે.
હુ. કે. હા. ડા.
ડી. ડુ. ડે. ડા.
કે. કા. હા. હીં. ૧ ક
ક
મા. મી. મુ. મે.
મેદ. ટા. ટી. કે.
2. ટા. પા. પી.
મેષ
ક્ષત્રિય ચતુષ્પદ્ અશ્વ
મેષ
ક્ષત્રિય
ચતુષ્પદ ગુજ
૧ મેષ | ૧ ક્ષત્રિય ૩ વેશ્ય
|
૩ વૃક્ષ
પુ. સા. ગુ. રૂ.
વૃક્ષ
૩. વા. ૨ વૃક્ષ ક. જી. (૨ મિથુન
મિથુન
મનુષ્ય માન
૩ મિથુન ૐ મનુષ્ય માન્ત
. શુદ્ર
૧ બ્રાહ્મણ ૧જલચર
અકરા બ્રાહ્મણુ જલચર
*v
વક્ષ્ય
ચતુષ્પદ અકરા
સિદ્ધુ ક્ષત્રિય
કન્યા
વૈશ્ય
ચતુષ્પદ | સ
*
૨ વૈશ્ય ૨ ચતુષ્પદ સ ૨ શ ર્ કર મનુષ્ય
૨ સુધ
સિદ્ધ. ક્ષત્રિય
નચર
૧ સિંહ ૧ ક્ષત્રિય જ્ ૩ કન્યો ૩ વૈશ્ય ૩ મનુષ્ય
વૈશ્ય
મંગલ દેવ
મગલ
૧ મંગલ
૩ Yk
ગા
બ્રાહ્મણ | જલચર માાર ચંદ્રમા
મનુષ્ય ભેંસ
૩ ભુવ 1 ચંદ્ર
વનચર ઉંદર સૂ
ચંદ્રમા
યુવ મનુષ્ય
વનચર ઉંદર સૂ
____
ગણ
૧ ૐ
સુધ
દેવ
દેવ
દેવ
મનુષ્ય મધ્ય ઉત્તર પૌર
રાક્ષસ અત્ય પૂવ
મનુષ્ય અંત્ય પૂવ શ્રિયાન
મધ્ય પૂર્વ
મનુષ્ય
प्रासादमण्डने
મનુષ્ય
નાડી ચંદ્ર
દેવ
આદ્ય ઉત્તર
ય
આદ્ય પૂર્વ
શાન્ત
પ્રદ્યોત
મનાહર
શ્રીવત્સ
રાક્ષસ અંત્ય પૂ
રાક્ષસ ત્ય દક્ષિણ પૌર
મધ્ય દક્ષિણ પ્રદ્યોત
આદ્ય દક્ષિણ શ્રિયાન ંદ
આદ્ય દક્ષિણ મને હર
વિભવ
આદ્ય | પૂર્વ
મધ્ય પૂર્વ ચિન્તાત્મ
- ચિન્તાત્મ
શાન્ત
Page #51
--------------------------------------------------------------------------
________________
કથsang ચિત્રા
છે. પિ. ૨ કન્યાને વૈશ્ય | ૨. રી.]૨ તુલા | શ |
| વાલ ; ક | રાક્ષસ મિષ્ય દક્ષિણ શ્રીવત્સ
સ્વાતિ
જે ૨
| મનુષ્ય | ભેંસ
શુક | દેવ
અંત્ય દક્ષિણ વિભવ
દે c
તી. તુ. | ૩ તુલા છે ? શુદ્ધ | ૩ મનુષ્ય
૧ વૃશ્ચિક બ્રાહ્મણ ૧ કીડા |
રાક્ષસ અંય દક્ષિણ ચિન્તાત્મા
| ૧ મંગલ
૧૭ અનુરાધા!
બ્રાહ્મણ કીડા હરણ મંગલ
દેવ | મધ્ય પશ્ચિમ શાન્ત
જયેષ્ઠા
1
ચી.
ફ્રીડા હીર મંગલ | રાક્ષસ આદ્ય પશ્ચિમ
છે.
રાક્ષસ આદ્ય પશ્ચિમ પ્રદ્યોત
ભા.
ભી.
૪
પૂર્વાષાઢા
મનુષ્ય | મધ્ય પશ્ચિમ પ્રિયાનંદ
૨૧ ઉિત્તરાષાઢા
મનુષ્ય
અ ય પશ્ચિમ મનોહર
જા. જી.
૩ મકર ૩ વૈશ્ય
શ્રવણ
મકર ! વૈશ્ય ચપદ
શનિ 1 દેવ
અંત્ય પશ્ચિમ શ્રીવત્સ
ગા. ગ. | ૨ મકર ર વૈશ્ય ર જલચર છr ગુ ગે. ( ૨ કુંભ | ૨ ચૂક ર મનુષ્ય ને
રાક્ષસ (મધ્યJઉત્તર) વિભવ
શતભિષ
કુંભ | શૂદ્ર | મનુષ્ય ધેિડા
રાક્ષસ આદ્ય ઉત્તર ચિન્તાત્મા
પૂવ ભાદ્ર
૩ કુંભ ૩ શુદ્ધ ] મનુષ્ય S', છે ૧ મીન ૧ બ્રાહ્મણ જલચર
મનુષ્ય + આધી ઉત્તર ભારત
૨૬ ઉત્તરાભાદ્ર
| મન | બ્રાહ્મણ જલચર | ગી
મધ્ય ઉત્તર પર
૨૭. રેવતી !
1 મીન બ્રાહ્મણ જલચર હાથી
ગુરુ | દેવ
અંત્ય ઉત્તર પ્રદ્યોત
-
-
-
-
-
-
-
Page #52
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने
*: * * * * *
-
- -
-
- -
- : , ૧ : *" --
-- -
-
- -
* * *
* * * -
ધ્વજાય અને દેવગણ નક્ષત્રવાળા સમચોરસ ક્ષેત્રનું માપ–
ગજ-ઇંચ
નક્ષત્ર
ગજ-ઇંચ
નક્ષત્ર
ગજ-ચ
નક્ષત્ર
»
૭-૨૧ ૭-૨૩
અનુરાધા રેવતી
૧૫–૧ ૧૫–૯. ૧૫-૧૯
બ
-
રેવતી મૃગશીર અનુરાધા રેવતી પુષ્ય
! 1
પુષ્ય
બ
૧–૧૩ ૧-૨૧
૮-૧૫ ૮-૨૩
૧૬-૧૧ ૧૬- ૧૯ ૧૬-૨૧
A
૨–૭ ૨-૧૫ ૨-૨૩
૯-૧૭
૧૭-૧૩
૧૦–૧ ૧૦–૩ ૧૦–૫ ૧૦–૧૩
રેવતી અનુરાધા મૃગશીર રેવતી મૃગશીર અનુરાધા
૧૭-૧૫ ૧૭-૨૩ ૧૮–૧ ૧૮–૯ ૧૮-૧૭
11111111111111silittiin
મૃગશીર રેવતી મૃગશીર અનુરાધા રેવતી પુષ્પ મુખ્ય રેવતી અનુરાધા મૃગશીર રેવતી મૃગશીર અનુરાધા રેવતી પુષ્ય પુષ્ય રેવતી અનુરાધા મૃગશીર રેવતી મૃગશીર અનુરાધા રેવતી પુષ્ય
૩–૯ ૩-૧૧ ટ-૧૯ 83 ૪-૧૧ ૪-૧૩ ૪-૨૧
રેવતી અનુરાધા મૃગશીર રેવતી રેવતી રેવતી પુષ્ય મુખ્ય રેવતી રેવતી મૃગશીર રેવતી મૃગશીર રેવતી પુનર્વસુ
૧૯-૩ ૧૯ -૫
૫–૧૩ ૫-૧૫ પ-૧૭ ૬ –૧
પુષ્ય રેવતી અનુરાધા મૃગશીર રેવતી મૃગશીર અનુરાધા રેવતી પુષ્ય પુષ્ય રેવતી અનુરાધા મૃગશીર રેવતી મૃગશીર
૧૧-૧૫ ૧૧-૨૩ ૧૨-૭ ૧૨-૯ ૧૨- ૧૧ ૧૨-૧૯ ૧૩-૩ ૧૩-૧૧ ૧૩-૧૩ ૧૩-૨૧ ૧૪–૫ ૧૪–૧૩ ૧૪–૧૫ ૧૪–૧૭
|| ૧૯-૨૩
૨૦૫ ૨૦૭ ૨૦–૧૫
રેવતી હસ્ત અનુરાધા મૃગશીર
૬-૧૭ ૬-૧૯
રેવતી
રેવતી અનુરાધા મૃગશીર
૨૧–૧૭ ૨૧----- ૨૧-૧૧ ૨૧-૧૯
મૃગશીર અનુરાધા મૃગશીર
૨૧-૨૩
Page #53
--------------------------------------------------------------------------
________________
प्रथमोऽध्यायः
वेद्यां चात्र यमस्तु पण्यभवने नागे तथा भैरवे, राजांशी गजवाजियाननगरे राजालये मन्दिरे ॥ "
રા.વ. અરૂ
१३
મૂલરાશિ (ક્ષેત્રલ)માં ાયની સંખ્યા અને ઘરના નામાક્ષરની સ ંખ્યાને જોડીને ત્રણથી ભાગ વે. જો એક શેષ વધે તે ઇંદ્રાંશ, એ શેષ વધે તે યમાંશ અને ત્રણ (શૂન્ય) શેષ વધે તે રાજાશ જાણવા. ઈંદ્રના અશ-દેવાલય અને વેટ્ઠીમાં શુભ છે, યમનેા અંશદુકાન, નાગદેવ અને ભૈરવના પ્રાસાદમાં શુભ છે. રાજાને અશ-ગજશાળા, અશ્વશાળા, થાન, નગર, રાજમહેલ અને સાધારણુ ઘરમાં શુભ છે. જ્ઞાનપ્રકાશ દીપાણુ ના પ્રથમ અધ્યાયના શ્લાક ૩૭ માં મૂલરાશિ લાવવાને પ્રકાર લખે છેકે
" आयामं क्षेत्रसम्भूतं विस्तारेण हि गुणयेत् । सप्तविंशेहरेद्भागं शेषे स्यात् फलनिश्चयः ॥
',
ઘર અથવા દેવાલયની ભૂમિની લંબાઈના માપને વિસ્તારના માપ વડે ગુણુવી, જેગુણના ફૂલ આવે તેને સત્યાવીશથી ભાગતાં જે શેષ વધે તે મૂળરાશિ(ક્ષેત્રફુલ) જાણવું. દિશા સાધન—
रात्रौ दिक्साधनं कुर्याद् दीपत्रध्रुवैक्यतः । સમે ભૂમિપ્રવેશે તુ શુલના વિવલેડથવા ર
ઘર અને દેવાલય ઠીક દિશામાં ન હોય તે દિડ્યુ દોષ લાગે છે, તે માટે તે ખરાખર દિશાની સામે રાખવામાં આવે છે. રાત્રીના સમયમાં દિશાની સાધના દ્વીપક, સૂત અને ધ્રુવથી કરવામાં આવે છે, અને દિવસે દિશાની સાધના સમતલ ભૂમિ ઉપર શકું રાખીને કરવામાં આવે છે !! ૨૩૫જીએ રાજવલ્લભ અ-૧ લેા શ્લેા. ૧૦-૧૧ " प्राची मेषतुलारवेरुदयतः स्याद् वैष्णवे वह्निभे, चित्रा स्वातिममध्यगा निगदिता प्राची बुधैः पञ्जघा । मासादं भवनं करोति नगरं दिङ्मूढमर्थक्षयं, देवगृहे पुरे च नितरामायुर्धनं दिमूखे ||
}?
राजव० अ. १ श्लोक १०
મેષરાશિ અને તુલારાશિના સૂર્ય પૂર્વદિશામાં ઊગે છે. તથા શ્રવણુ અને કૃતિકાનક્ષત્રને ઉદય પૂદિશામાં થાય છે. ચિત્રા અને સ્વાતિનક્ષત્રની મધ્યમાં પૂર્વદિશા છે. એ દિશા જાણવાના પાંચ પ્રકાર વિદ્વાનેાએ બતાવ્યા છે. દેવાલય, ઘર અને નગર એ દિશામાં ન હોય તે દિગ્મૂઢ કહેવાય, જેથી ધનના ક્ષય થાય છે. અને તે ઠીક દિશામાં હાય તા હંમેશાં આયુષ્ય અને ધનની વૃદ્ધિ થાય છે.
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૪
प्रासादमण्डने આજકાલ અયનાંશના હિસાબે ઉપરના નિયમાનુસાર બરાબર ઠીક દિશાનું જ્ઞાન થતું નથી, તે માટે દિશાનું સ્પષ્ટ જ્ઞાન કરવાવાળું દિફસાધન યંત્ર (પુવઘડી) વડે દિશાનું જ્ઞાન કરવું જોઈએ.
" तारे मार्कटिके ध्रुवस्य समतां नीतेऽवलम्बे नते, दीपाग्रेण तदैक्यतश्च कथिता सूत्रेण सौम्या दिशा, शङ्कोर्नेत्रगुणे तु मण्डलवरे छायाद्वयान्मत्स्ययोर्जाता यत्र युतिस्तु शङ्कतलतो याम्योत्तरे स्तः स्फुटे॥"
ર૦ ૧. સપ્તર્ષિ અને ધૃવની વચમાં જે બે તારા એક ગજના અંતરવાળા છે તે ધ્રુવની ચારે બાજુ ફરે છે તેને મકે ટી કહે છે. આ મર્કટી અને ધ્રુવ જ્યારે બરાબર સમસૂત્રમાં આવે, ત્યારે એક અવલંબ લટકાવ અને આની દક્ષિણમાં એક દપક રાખવે, આ દીપકને અગ્રભાગ, અવલંબ અને ધ્રુવ એ ત્રણે બરાબર સમસૂત્રમાં દેખાય, તે તે ઉત્તરદિશા જાણવી, અથવા દિવસે દિસાધન કરવું હોય તે સમતલ ભૂમિ ઉપર એક બત્રીશ આંગળને વ્યાસવાળું ગળચક બનાવવું અને તેની વચમાં મધ્યબિંદુ ઉપર બાર આંગળનાં માપને એક શંકુ રાખવે, શંકુની છાયા જ્યાં મંડલમાં પ્રવેશ કરે, તે પશ્ચિમ દિશા અને જ્યાં બહાર નીકળે તે પૂર્વ દિશા જાણવી, પછી તે પૂર્વ પશ્ચિમ દિશામાં ભ બિંદુથી બે ગોળ બનાવે તો એક મત્સ્યના આકાર જેવી આકૃતિ થાય છે, તેના ઉપર નીચેના બિંદુથી એક રેખા ખેંચીએ તો તે ઉત્તર દક્ષિણ રેખા થાય છે.
આ પ્રકારે પણ દિશાનું વાસ્તવિક જ્ઞાન થતું નથી, કારણ ધ્રુવ ઠીક ઉત્તર દિશામાં નથી, જેથી ધ્રુવ ઘડી વડે દિશાનું જ્ઞાન સ્પષ્ટ કરવું. ખાતવિધિ–
नागवास्तुं समालोक्य कुर्यात खातविधि सुधीः।
पाषाणान्तं जलान्तं वा ततः कूर्म निवेशयेत् ॥२४॥ વિદ્વાન મનુષ્ય પ્રથમ શેષનાગચક્રને વિચાર કરીને પછી ખાતમુહુર્ત કરવું. ખાત કરતાં ભૂમિમાં પાષાણવાળ કઠેર ભાગ અથવા પાણવાળે ભાગ નીકળે ત્યાં સુધી
દવું. પછી તેની ઉપર કૂર્મ (કાચબો) સ્થાપન કરે ૨૪ નાગવાસ્તુ
"कन्यादौ रवितस्त्रये फणिमुखं पूर्वादिसृष्टिक्रमात् । " ઇત્યાદિ રાજવલભમંડન ગ્રંથમાં અધ્યાય ૧ લા કલેક ૨૨ માં લખે છે કે-કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિમાં સૂર્ય હોય ત્યારે શેષનાગનું મુખ પૂર્વ દિશામાં, ધન, મકર અને કુંભરાશિમાં સૂર્ય હોય ત્યારે દક્ષિણદિશામાં, મીન, મેષ અને વૃષ રાશિને સૂર્ય હેય
Page #55
--------------------------------------------------------------------------
________________
प्रथमोऽध्यायः
ત્યારે પશ્ચિમ દિશામાં, મિથુન, કર્ક અને સિંહ રાશિને સૂર્ય હોય ત્યારે ઉત્તરદિશામાં શેષનાગનું સુખ રહે છે.
" पूर्वांस्येऽनिलखातनं यममुखे खातं शिवे कारये--
च्छीर्षे पश्चिमगे च यहिखननं सौम्ये वनेनेते ॥" રાજવલ્લભ મંડના અધ્યાય પહેલાનાં શ્લોક ૨૪માં લખે છે કે શેષનાગનું સુખ પૂર્વદિશામાં હોય ત્યારે વાયુકોણમાં, દક્ષિણદિશામાં હોય ત્યારે ઈશાન કેણમાં, પશ્ચિમદિશામાં હોય ત્યારે અગ્નિકોણમાં અને ઉત્તરદિશામાં મુખ હોય ત્યારે નૈકેણમાં ખાત કરવું.
જ્યોતિષશાસ્ત્રનાં મુહૂર્તમાં બીજા પ્રકારે કહે છે. જુઓ મુહૂર્ત ચિંતામણિનાં વાસ્તુ પ્રકરણમાં ઢોક ૧૯ની ટીકામાં વિશ્વકર્માનું પ્રમાણ આપી લખે છે કે
“સાનાઃ સર્વનિ જાપ, વિદાય સુઈ જાઉરિક્ષા
शेषस्य वास्तोमुख मध्यपुच्छं, त्रयं परित्यज्य खनेच तुर्यम् ।।" શેષનાગ પ્રથમ ઈશાનકેથી ચાલે છે. તેનાં મુખ, નાભિ અને પૂછડું સૃષ્ટિમાર્ગને છેડીને વિપરીત વિદિશામાં રહે છે. અર્થાત્ ઈશાન કોણમાં મુખ, વાયુકેમાં નાભિ અને નૈઋત્યકોણમાં પૂંછડું રહે છે. માટે એ ત્રણે વિદિશાઓને છોડીને ચાળે અગ્નિકેણ ખાલી રહે છે, તે ઠેકાણે ખાત કરવું જોઈએ. રાહ શેષનાગ) મુખ–
" देवालये गेहविधौ जलाश्रये, राहोर्मुखं शम्भुदिशो विलोमतः ।
मिनार्कसिंहामृगार्कतस्त्रिभे, खाते मुखात् पृष्ठविदिकशुभा भवेत् ॥” । દેવાલયનું ખાતમુહૂર્ત કરતી વખતે રાહુ (શેષનાગ)નું મુખ મીન, મેષ અને વૃષભ રાશિમાં સૂર્ય હોય ત્યારે ઇશાન કોણમાં, મિથુન, કર્ક અને સિંહ રાશિમાં સૂર્ય હેય ત્યારે વાયુકણમાં, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિમાં સૂર્ય હોય ત્યારે નિત્યકોણમાં ધન, મકર અને કુંભ રાશિમાં સૂર્ય હોય ત્યારે અગ્નિકોણમાં રહે છે.
ઘરનું ખાતમુહૂર્ત કરતી વખતે રાહુનું મુખ સિંહ, કન્યા અને તુલા રાશિમાં સૂર્ય હય ત્યારે ઈશાનમાં , વૃશ્ચિક ધન અને મકર રાશિમાં સૂર્ય હોય ત્યારે વાયુકેશુમાં, કુંભ, મીન અને મેષ રાશિમાં સૂર્ય હોય ત્યારે નેત્યકોણમાં, વૃષ, મિથુન અને કર્ક રાશિમાં સૂર્ય હોય ત્યારે અગ્નિકોણમાં રહે છે.
કૂવા, વાવ, તલાવ આદિ જલાશ્રયનું ખાતમુહૂર્ત કરતી વખતે શેષનાગનું મુખ મકર, કુંભ અને મીન રાશિમાં સૂર્ય હોય ત્યારે ઈશાનકેણુમાં, મેષ વૃષભ અને મિથુન રાશિમાં સૂર્ય હોય ત્યારે વાયુકોણમાં, કર્ક, સિંહ અને કન્યારાશિમાં સૂર્ય હોય ત્યારે નેત્રત્યકેણમાં, તુલા, વૃશ્ચિક અને ધન રાશિમાં સૂર્ય હોય ત્યારે અગ્નિકેણમાં રહે છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने જે દિશામાં રાહુ (શેષનાગ)નું મુખ હેય, તેની પાછલી વિદિશામાં ખાત કરવું જોઈએ, જેમકે-ઈશાન કોણમાં મુખ હોય ત્યારે અગ્નિકેણમાં, વાયુકેણમાં મુખ્ય હેય ત્યારે ઈશાન કોણમાં, નત્યકેશુમાં મુખ હોય ત્યારે વાયુકેમાં અને અગ્નિકેશુમાં મુખ હોય ત્યારે નિત્યકેણમાં ખાસ કરવું શુભ છે. કુર્મનું માન–
अर्धाङ्गुलो भवेत् कूर्म एकहस्ते सुरालये । अर्धाङ्गला ततो वृद्धिः कार्या तिथिकरावधि ॥२५॥ एकत्रिंशत्करान्तं च तदर्दा वृद्धिरिष्यते ।
ततोऽर्धापि शतान्तिं कूर्मों मन्वगुलो भवेत् ॥२६॥ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને માટે અર્ધા આગળને કૂમ સ્થાપન કરે. પછી બે હાથથી પંદર હાથ સુધીના પ્રાસાદમાં દરેક હાથ અધ્ધ અર્થે આગળ વધારીને કૂર્મ સ્થાપન કરો. સાલથી એકત્રીશ હાથ સુધીના પ્રાસાદમાં પ્રત્યેક હાથ પા પા આગળ અને બત્રીશથી પચાસ હાથ સુધીનાં પ્રાસાદમાં પ્રત્યેક હાથ એક એક સૂત વધારીને કૂર્મ સ્થાપન કરે. આ પ્રમાણે પચાસ હાથના વિસ્તારવાળાં પ્રાસાદમાં ચૌદ આંગળમાં એક સૂત કમ માપને કૂર્મ થાય છે કે ૨૫–રદ છે અપરાજિત મતે કૂર્મનું માન
" एकहस्ते तु प्रासादे कूर्मः स्याश्चतुरङ्गलः । अङ्गुिला भवेत् वृद्धिः प्रतिहस्तं दशावधि ॥ पादवृद्धिः पुनः कुर्याद विंशतिहस्ततः करे। ऊर्ध्व वै त्रिंशद्धस्तान्तं वसुहस्तैकमङ्गुलम् ।। ततः परं शतान्तिं सूर्यहस्तैकमङ्गलम् । મન મન મનવા શસદ્ધ છે”
1. પર
એક હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં ચાર આંગળને કર્મ સ્થાપન કરે. પછી બેથી દશ હાથ સુધી પ્રત્યેક હાથ અર્થે આગળ વધારીને, અગ્યારથી વિશ હાથના
*एक हस्ते सुरागारे शिलावेदाङगुला भवेत् । શ્રદ્ધા અને દ્વિ-વર્ધિારતમ્ ભરવા
*વંશતઃ વર્શ રાદ્ધતાય ! ततोऽर्धापि तदर्धा च तदर्धा वृद्धिरिष्यते ॥२६॥
इति पाठान्तरे । * આ ઈટ અથવા પાષાણુની શિલાનું માન જાણવું.
Page #57
--------------------------------------------------------------------------
________________
प्रथमोऽध्यायः પ્રાસાદ માટે પા પા આગળ વધારીને, એકવીસથી ત્રીશ હાથના પ્રાસાદ માટે એક એક સૂત વધારીને અને એકત્રીશથી પચાસ હાથના પ્રાસાદ માટે 3 સૂત વધારીને, તે માનને ફૂમ સ્થાપન કરો. આ હિસાબે પચાસ હાથના પ્રાસાદ માટે કંઈક કમ ચૌદ આંગળને કુમ બને છે. અપરાજિત મતે કર્મનું બીજું માન
" एकहस्ते तु प्रासादे कूमश्चार्धाङ्गला स्मृतः। अर्धवृद्धिः प्रकर्तव्या पञ्चदशहस्तावधिः ॥ તન્નાદ્ધરાવતં દ્રિક પ્રીતિ ! तदर्धेन पुनर्वृद्धि-मन्वङ्गुलः शतार्धके ॥"
સૂત્ર ૧૩ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને માટે ક્રમ અરધા આગળને, એથી પંદર હાથ સુધીનાં પ્રાસાદ માટે પ્રત્યેક હાથ અધે અધે આગળ વધારીને, સલથી બત્રીશ હાથ સુધીના પ્રાસાદ માટે પ્રત્યેક હાથ પા પા આગળ વધારીને તેત્રીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદ માટે પ્રત્યેક હાથ એક એક સૂત વધારીને બનાવો. આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદને ચૌદ આગળનાં માનને ફર્મ થાય છે. ક્ષીરર્ણવના મતે ફર્મનું માન–
" शिलायाः पञ्चमांशेन कर्त्तव्यं कूर्ममुसमम् । सर्वालङ्कारसंयुक्तं दिव्यपुष्पैश्च पूजितम् ॥"
-
અ. ૧૧ ધારણી શિલાનાં પાંચમાં ભાગને કૂમ કરે તે ઉત્તમ છે. તેને સર્વ પ્રકારના અલંકારે વડે સુશોભિત કરવો અને સુગંધિત પુ વડે પૂજ. ફર્મનું જયેષ્ઠ અને કનિષ્ઠ માન–
ચતુથાપિ શેર શનિષ્ટો જનતા सौवर्णों रूप्यजो वापि स्नाप्य पञ्चामृतेन स ॥२७॥
तिलैर्यवैस्तथा होम-पूर्णा चव · · प्रदापयेत् ॥ ફર્મનું જે માન આવ્યું હોય તેમાં તેને બે ભાગ વધારીને બનાવે છે જેષ્ઠમાનને અને કેમ કરીને બનાવે તે કનીષ્ટ માનને ફર્મ થાય છે. આ ફૂમ સોનાને અથવા રૂપાને બનાવો જોઈએ. તેને પંચામૃતથી સ્નાન કરાવીને તથા તિલ અને જવને પૂર્ણ આહુતિપૂર્વક હોમ કરીને અને વાસ્તુપૂજન કરીને સ્થાપન કરે ર૭પ
પ્રા.
૩
Page #58
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने શિલા તથા કર્મની સ્થાપવાની પ્રથા
ईशानादग्निकोणाद्वा शिलाः स्थाप्याः प्रदक्षिणाः । मध्ये कूर्मशिला पश्चाद् गीतवादित्रमङ्गलैः ॥२८॥ बलिदानं च नैवेद्यं विविधानं घृतप्लुतम् । देवताभ्यः सुधीर्दद्यात् कूर्मन्यासे शिलासु च ॥२९॥
તિ આમ ! પ્રથમ ઈશાનકેણમાં અથવા અગ્નિકેણમાં શિલાને સ્થાપવી, પછી અનુક્રમે પ્રદક્ષિણ ક્રમથી બધી શિલાઓ સ્થાપવી અને પછી મધ્યમાં કુમશિલા(ધરણી શિલા) ને સ્થાપવી, શિલાઓ અને કૂર્મની સ્થાપના કરતી વખતે માંગલિક ગીતો ગવરાવવા અને વાંજી વગડાવવા તથા વાસ્તુપૂજન કરવું. વાસ્તુપૂજનના દેવેને માટે અનેક પ્રકારના ધાન્યનાં બાકુલા અને ધૃતપૂર્ણ માલપુડાએ આદિ મીઠાઈઓનું નિવેદ્ય ચઢાવવું. ક્ષીરાર્ણવમતે શિલા સ્થાપવાની પ્રથા
“ન લુક જાતવ્યા શિકાર શેષ: પશિ मध्ये च धरणी स्थाप्या यथाक्रमं प्रयत्नतः॥"
. ૧૦૧ પ્રથમ નંદા નામની શિલાને સ્થાપવી અને પછી અનુક્રમે ભદ્રાદિ શિલાઓને સ્થાપન કર્યા પછી મધ્યમાં ધરણી શિલાને સ્થાપવી. શિલાઓનાં નામ
" नन्दा भद्रा जया रिक्ता अजिता चापराजिता। शुक्ला सौभागिनी चैव धरणी नवमी शिला ॥"
લીરા, નંદા, ભદ્રા, જયા, રિક્તા, અજિતા, અપરાજિતા, શુકલા, અને સૌભાગિની, એ આઠશિલા દિશાઓની છે, નવમી ધરણી નામની શિલા મધ્ય ભાગની છે. અપરાજિત મતે શિલાનાં નામ
નરસા મા કયા પૂળ વિસા વસ્ત્રમ શિષ્ટા मंगला ह्यजिताऽपराजिता च धरणीभवा ।।"
નંદા, ભદ્રા, જ્યા, પૂર્ણ, વિજ્યા, મંગલા, અજિતા અને અપરાજિતા એ શિલાના આઠ નામ દિશાના અને વચમાં નવમી ધરણી નામની શિલા છે,
Page #59
--------------------------------------------------------------------------
________________
प्रथमोऽध्यायः
અરણી શિલાનું માન—
46
एकहस्ते तु प्रासादे शिलावेदाङ्गुला भवेत् । द्व्यङ्गुला च भवेद् वृद्धि-र्यावश्च दशहस्तकम् || दशो विंशपर्यन्तं ते ते चाला | अर्द्धाङ्गुला भवेद् वृद्धि - यवत्पञ्चाशद्धस्तकम् ।। तृतीयांशे कृते पिण्डे तदर्थे रूपपातकम् ॥ पुष्पाणि च यथाकारं शिलामध्ये ह्यलङ्कृतम् ॥
""
क्षीरार्णवे,
66
એક હાથના પ્રાસાદ ને ચાર આંગળના માનની શિલા સ્થાપવી, પછી એથી દશ હાથ સુધીના પ્રાસાદમાં પ્રત્યેક હાથે બે બે આંગળ વધારીને, અગ્યારથી વીશ હાથ સુધીના પ્રાસાદ માં એક એક આંગળ વધારીને અને એકવીશથી પચાસ હાથ સુધીના પ્રાસાદમાં અરધાઅરધા આંગળ વધારીને સ્થાપવી, આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદમાં ૪૭ આંગળનાં માનની શિલા થાય છે. જે શિલાનું માન આવે, તેના ત્રીજે ભાગે જાડી કરવી, તેના અરધે ભાગે શિલાની ઉપર રૂપાં અનાવવાં તથા કમલ પુષ્પની આકૃતિએ કરવી. જ્ઞાનપ્રકાશ દીષાણુ વનાં મતે ધરણી શિલાનું માન~~ एकहस्ते तु प्रासादे शिलावेदाङ्गुला भवेत् षडङ्गुला द्विहस्ते तु त्रिहस्ते द्वादशाङ्गुलं शिलामानं प्रासादे तृतीयांशोदयः कार्यो हस्ताद्याद् चतुर्हस्तादितः कृत्वा यावद् पादोनाङ्गुला च वृद्धि - ईस्ते हस्ते च दापयेत् ॥ सूर्यहस्तादितः कृत्वा यावच्च जिनहस्तकम् । अर्द्धाङ्गुला भवेद् वृद्धि - रुच्छ्रये तु नवाङ्गुला || चतुर्विंशादितः कृत्वा यावत् षटूत्रिंशहस्तकम् । पादोनागुला वृद्धिः पिण्डं च द्वादशाङ्गुलम् ॥ षट्त्रिंशादितश्व कृत्वा यावत्पञ्चाशद्धस्तकम् । एकाङ्गुला भवेद् वृद्धिः पिण्डं च द्वादशाङ्गुलम् | "
ग्रहसंख्यया ॥ चतुर्हस्तके | वेदहस्तकम् ॥
द्वादशहस्तकम् ।
એક હાથના પ્રાસાદમાં ચાર આંગળની, બે હાથને છ આંગળની, ત્રણ હાથને નવ
આંગળ અને ચાર હાથના પ્રાસાદમાં ખાર આંગળની શિલા સ્થાપવી એકથી ચાર હાથ
Page #60
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने સુધીના પ્રાસાદ માટે જે માન આવ્યું હોય તેના ત્રીજા ભાગે શિલા જાડી કરવી પછી પાંચથી બાર હાથ સુધીના પ્રાસાદ માટે પ્રત્યેક હાથ પિણે પણે આગળ વધારીને તેરથી વીશ હાથ સુધીના પ્રાસાદ માટે પ્રત્યેક હાથ અધે અરધે આગળ વધારીને બનાવે, અને તેની જાડાઈ નવ આંગળની રાખે. પચીસથી છત્રીસ હાથ સુધીના પ્રાસાદ માટે પણ પણે આંગળ, અને સાડત્રીસથી પચાસ હાથ સુધીનાં પ્રાસાદ માટે પ્રત્યેક હાથ એક એક આંગળ વધારીને બનાવે અને તેની જાડાઈ બાર આગળની રાખે. આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદને સમરસ શિલાનું માન ૪૭ આંગળનું થાય છે. અપરાજિતપૃચ્છાના મતે શિલાનું માન–
“વવાથgઢાઁ જ gશુલે સુરતઃ દ્વારશાસ્ત્રનું જ શિરામાનમાળા: ”
सूत्र ४० ને આગળ લાંબી અને ચોવીશ આગળ પહોળી તથા બાર આગળ જાડી એ શિલાનું માન જાણુ! અપરાજિતપૂચ્છાના મતે શિલાનું બીજું માન–
एकहस्ते च प्रासादे शिला वेदाङ्गुला भवेत् । परङ्गाला द्विहस्ते च विहस्ते च ग्रहाङ्गला ॥ चतुर्हस्ते च प्रासादे शिला स्याद् द्वादशाङ्गला । उतीयांशोदयः कार्यो हस्तादौ च युगान्ततः॥ ततोऽपरेऽष्टहस्तान्तं द्धिस्यङ्गालतो भवेत् । gશરુ ઘદ્ધિ વન્નાદ્રતાપ છે. पादेन चोच्छ्रिता शस्ता तां कुर्यात् पङ्कजान्विताम् ॥"
સૂત્ર ૧૨ એક હાથના પ્રાસાદમાં ચાર આંગળની, બે હાથના પ્રાસાદમાં છ આંગળની, ત્રણ હાથના પ્રાસાદમાં નવ આંગળ અને ચાર હાથના પ્રાસાદમાં બાર આંગળની શિલા સ્થાપવી ચાર હાથ સુધીના પ્રાસાદ માટે જે માન આવે તેના ત્રીજે ભાગે (ચાર આંગળ) જાડી કરવી. પછી પાંચથી આઠ હાથ સુધી પ્રત્યેક હાથ ત્રણ ત્રણ આંગળી અને નવથી પચાસ હાથ સુધીના પ્રાસાદમાં પ્રત્યેક હાથ બે બે આંગળની વૃદ્ધિ કરવી, આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદ માટે ૧૦૮ આંગળની શિલા થાય છે. તે એથે ભાગે જાડી કરવી અને કમલની આકૃતિઓથી શોભાયમાન કરવી.
Page #61
--------------------------------------------------------------------------
________________
प्रथमोऽध्यायः શિલા ઉપરનાં
– " लहरं मत्स्यं मण्ड्कं मकरी प्रासमेव च। जलसर्पशंखयुक्तं शिलामध्ये बाल इतम् ॥"
શી. ૧
પાણીની લહેર, માછલી, દેડકું, મઘર, ગ્રાસ, કલશ, સર્ષ અને શંખ આદિનાં રૂપે વડે શિલાને શેભાયમાન કરવી.
કૂર્મશિલા ઉપરનાં રૂપ સંબંધમાં સૂત્રધાર વીરપાલવિરચિત બેડાયાપ્રાસાદતિલકનાં અધ્યાય બીજામાં લખે છે કે
" कूर्ममानमिदं च गर्भश्चनाथानौ शिलायां जलं, याम्ये मीनहखं च नैर्ऋतदिशि स्थाप्यं तथा दर्दुरम् । वारुण्यां मकरश्च वायुदिशि ग्रासश्च सौम्ये ध्वनिः नाग शंकरदिक्षु पूर्वविषये कुम्मः शिलावहितः"
ઝોજ ૨૪ કર્મના માનની ગભરચના કહે છે- અનિકેણમાં પાણીની લહેર, દક્ષિણમાં માછલી, નિત્યકેશુમાં દેડકું, પશ્ચિમમાં મઘર, વાયુકેમાં ગ્રાસ, ઉત્તરમાં શંખ ઇશાનમાં સર્પ અને પૂર્વ દિશામાં કુંભ એ આકૃતિઓ બનાવવી. સૂત્રારંભ નક્ષત્ર
સુત્રા હાથીનામુ ત્રા
ब्राचे पुष्ये मृगे मैश्ये पौष्ण्ये वासववारुणे ॥३०॥ પ્રાસાદ અને ઘર આદિના સૂત્રને આરંભ ઉત્તરાફાલગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્ર. પદ, હસ્ત, ચિત્રા, સ્વાતિ, રેહિ, પુષ્ય, મૃગશીર, અનુરાધા, રેવતી, ધનિષ્ઠા, અને શતભિષા, એ નક્ષત્રમાં કર ૩૦ મા
Page #62
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने શિલા સ્થાપન નક્ષત્ર
शिलान्यासस्तु रोहिण्यां श्रवणे हस्तपुष्ययोः ।
मृगशीर्षे च रेवत्या-मुत्तरात्रितये शुभः ॥३१॥ હિણી, શ્રવણ, હસ્ત, પુષ્ય, મૃગશીર, રેવતી, ઉત્તરાફાલ્ગની, ઉત્તરાષાઢા, અને ઉત્તરાભાદ્રપદ, એટલાં નક્ષત્રોમાં શિલાની સ્થાપના કરવી ૩૧ દેવાલય બનાવવાનું સ્થાન–
नद्यां सिद्धाश्रमे तीर्थे पुरे ग्रामे च गह्वरे ।
वापी वाटी तडागादि-स्थाने कार्य सुरालयम् ३२॥ નદીના કિનારે, સિદ્ધપુરૂષોના નિર્વાણ સ્થાને, તીર્થભૂમિમાં, નગરમાં, ગામમાં, પર્વતની ગુફાઓમાં, વનમાં, વાવડીના સ્થાને, બગીચામાં, અને તલાવઆદિ પવિત્ર સ્થાને દેવાલય બનાવવાવું ૩૨ દેવાલય બનાવવાનાં પદાર્થ---
स्वशक्त्या काष्टमृदिष्ट-काशैलधातुरत्नजम् ।
देवतायतनं कुर्याद धर्मार्थकाममोक्षदम् ॥३३॥ પિતાની શકિત અનુસાર કાષ્ઠ, માટી, ઈટ, પાષાણ, સુવર્ણ આદિ ધાતુ અથવા રત્ન એટલાં પદાર્થોમાંથી કોઈ એક પદાર્થનું દેવાલય બનાવવું, જેથી ધર્મ, અર્થ કામ અને મેક્ષની પ્રાપ્તિ થાય છે ૩૩ દેવપ્રતિષ્ઠાનું ફલ–
देवानां स्थापनं पूजा पापघ्नं दर्शनादिकम् ।
__ धर्मवृद्धिर्भवेदर्थः कामो मोक्षस्ततो नृणाम् ॥३४॥ દેવની પ્રતિષ્ઠા, પૂજા અને દર્શન કરવાથી મનુષ્યનાં સર્વ પાપ નાશ પામે છે. તથા ધર્મની વૃદ્ધિ થાય છે, એ અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ૩૪ દેવાલય બનાવવાનું ફલ–
कोटिनं तृणजे पुण्यं मृन्मये दशसंगुणम् ।
ऐटके शतकोटिघ्नं शैलेऽनन्तं फलं स्मृतम् ॥३५॥ દેવાલય ઘાસનું બનાવે તે કરડ ગણું, માટીનું બનાવે તે દસ કરોડ ગણું, ટેનું બનાવે તે સે કોઠ ગણું અને પાષાણુનું બનાવે તે અનંતગણું ફલ થાય છે ૩૫
१ कार्यः सुरालयः । २ पापहृद् । ३ इष्टके । ४ गृहे ।
Page #63
--------------------------------------------------------------------------
________________
प्रथमोऽध्यायः
વાસ્તુપૂજનનાં સાત સ્થાન——
कूर्मसंस्थापने द्वारे पद्माख्यायां च पौरुषे । घटे ध्वजे प्रतिष्ठायामेवं पुण्याहसप्तकम् ||३६||
ક્રૂ, દ્વાર, પદ્મશિલા, પ્રાસાદપુરૂષ, કલા, ધ્વજા અને દેવ, એ સાતની પ્રતિષ્ઠા કરવાનાં સમયે વાસ્તુપૂજન કરવુ જોઈએ, એ સાત પુણ્યદિન કહેવાય છે ૩૬ ૫
શાંતિપૂજાનાં ચૌદ સ્થાન
भूम्यारम्भे तथा कूर्मे शिलायां सूत्रपातने । खुरे द्वारोच्छ्रये स्तम्भे पट्टे पद्मशिलासु च ||३७|| शुकनासे च पुरुषे घण्टायां कलशे तथा ।
१
ध्वजोच्छ्राये च कुर्वीत शान्तिकानि चतुर्दश ||३८||
૨૬
ભૂમિના આરંભ, કુમશિલાની સ્થાપના, શિલાસ્થાપન સૂત્રપાત ( તનિમાઁણુ) ને સમય, મૂરશિયાની સ્થાપના, ધારપ્રતિષ્ઠા, સ્તંભ સ્થાપનાના સમય, પાટ પદ્મશિલા, શુકનાસ, પ્રાસાદ પુરૂષ, આમલસાર, કલશ અને ધ્વજા ચઢાવવાને સમય, એ ચૌઢ કામ કરતી વખતે શાંતિપૂજા અવશ્ય કરવી જોઈએ ૫ ૩૭ II ૩૮ ૫
પ્રાસાદનું માપ—
एकहस्तादि प्रासादाद् यावद्धस्तशतार्द्धकम् ।
२
प्रमाणं कुम्भके मूल-नासिके भित्तिबाह्यतः ॥ ३९ ॥
એક હાથથી પચાસ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદનું પ્રમાણ દીવાલની મહાર કુંભાના મૂળનાસક (કૈાણા) સુધી ગણવુ* ૫ ૩૯ u
મડાવરનાં થાના નિગમ—'
कुंभादिस्थावराणां च निर्गमः समसूत्रतः । पीठस्य निर्गमो बाह्ये तथैव छायकस्य च ॥ ४०॥
કુંભાના થરથી લઈ છજ્જાના તલ ભાગ સુધી જેટલાં ઘરે આવે, તે બધાં થશ સમસૂત્રમાં નીકળતાં રાખવાં જોઇએ. તથા પીઠ અને છા થરાની બહાર નીકળતું
રાખવું જોઈએ ૪૦ ?
१ प्रतिष्ठायां । २ मूळे ।
Page #64
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने
પ્રાસાદની અંગસંખ્યા
त्रिपञ्चसप्तनवभिः फालनाभिविभाजिते ।
प्रासादस्याङ्गसंख्या व वारिमार्गान्तरस्थिताः ॥४१॥ કોણ અને પઢરાઆદિ ફાલનાઓની સંખ્યા ત્રણ, પાંચ, સાત અથવા નવ સુધી હોય છે, તે પ્રાસાદની અંગ સંખ્યા છે અને તે વારિમાર્ગ (ભીંતની બહારની ભૂમિ)ના અંતરાળમાં હોય છે ૪૧ ફાલનાઓનું સામાન્ય માપ–
फालना कर्णतुल्या स्थाद् भद्रं तु द्विगुणं मतम् । सामान्योऽयं विधिस्तुल्यो हस्ताङ्गुलविनिर्गमः ॥४२॥ fસમી સુત્રધાર વિનિતે કાલાવજને યાત્રા
मिश्रकलक्षणो नाम प्रथमोऽध्यायः ॥१॥ દરેક ફાલના કોણની બરાબર કરવી જોઈએ અને ભદ્ર કેણાથી બમણું કરવું એ સામાન્ય નિયમ છે. દરેક ફાલનાને નીકાળે પ્રાસાદને વિસ્તાર જેટલા હાથને હેય તેટલાં આંગળના હિસાબે રાખવો જોઈએ, જરા
ઈતિશ્રી પ્રાસાદમંડનના મિશ્રલક્ષણ નામના પ્રથમ અધ્યાયની પંડિત ભગવાનદાસ જેન કુત સુબોધિની નામની ભાષાટીકા,
સમાપ્ત . ૧૨
૧ ડિલિક ! ૨
!
Page #65
--------------------------------------------------------------------------
________________
જગતિનું સ્વરૂપ विश्वकर्मोवाच
अथ प्रासादमण्डनस्य द्वितीयोऽध्यायः
પ્રાસાદ બનાવવાની જે મર્યાદિત ભૂમિ હાય, તે જગતી કહેવાય. જેમ રાજાનુ સિહ્રાસન રાખવા માટે અમુક સ્થાન મર્યાદિત રાખવામાં આવે છે, તેમ પ્રાસાદ અનાવવા માટે અમુક ભૂમિ મર્યાદિત રાખવામાં આવે છે.
प्रासादानामधिष्ठानं जगती सा निगद्यते ।
શ્
यथा सिंहासनं राज्ञः प्रासादस्य तथैव सा ॥१॥
અપરાજિતપૃચ્છા સૂ. ૧૧૫ શ્વે. ૫ માં કહ્યું છે કે प्रासादो लिङ्गमित्युक्तो जगती पीठमेव च । '
અર્થાત્ પ્રાસાદ એ શિવલિંગનું સ્વરૂપ છે. જેમ શિવલિંગની ચારે તરફ પીઠિકા છે, તેમ પ્રાસાદને જગતીરૂપ પીઠિકા છે.
જગતીના આકાર
૧ | ૨
1
મા, ૪
સમર્ચારસ, લખચેારસ, આઠ કાણાવાળી, ગેાળ, અને લખગેાળ, એમ પાંચ આકારવાળી જગતી છે, તેમાં પ્રાસાદના જેવા આકાર હોય, તેવી જગતી મનાવવી, જે પ્રાસાદ સમચારસ હાય તે જગતી પણ સમચેરસ અને પ્રસાદ લખચારસ હાય તા જગતી પણ લખચારસ, એ પ્રમાણે બનાવવી જોઈએ.
જગતીનું વિસ્તાર માન
चतुरस्रायताष्टात्रा वृत्ता वृत्तायता तथा । जगती पञ्चधा प्रोक्ता प्रासादस्यानुरूपतः ॥ २ ॥
क्रमात् पञ्चगुणा प्रोक्ता ज्येष्ठा मध्या narrat 11311
પ્રાસાદના વિસ્તારનાં માનથી ત્રણગુણી, ચારગુણી અથવા પાંચ ગુણી જગતી કરવી, તે અનુક્રમે જયેષ્ઠ, મધ્ય અને કનિષ્ઠ જગતી જાણવી. જેમકે ત્રિગુણી જગતી જયેષ્ડ, ચાર ગુણી મધ્યમ અને પાંચ ગુણી કનિષ્ઠ માનની જાણુવી "શા
૩ નિષ્ઠિત ।
प्रासादपृथुमानाच्च त्रिगुणा च चतुर्गुणा ।
Page #66
--------------------------------------------------------------------------
________________
-
-
-
प्रासामने અપરાજિત પૃચ્છા સુર ૧૧૫ માં લખે છે કે–
“प्रासादपृथुमानेन द्वि(त्रि ?)गुणा चोत्तमा तथा । मध्यमा चतुर्गुणा याधमा पश्चगुणोच्यते ॥"
શે. ૧૦ પ્રાસાદના વિસ્તારથી બમણું જગતી હોય તે જ્યેષ્ઠ માનની, ચાર ગુણી હોય તે મધ્યમ માનની અને પાંચ ગુણ હેય તે કનિષ્ઠ માનની જગતી કહેવાય.
ન્ય ચેષ્ઠા વિષ્ટ છે જ ઘi |
प्रासादे जगती कार्या स्वरूपा लक्षणान्विता ॥४॥ કનિષ્ઠ પ્રાસાદને માનની જગતી, મધ્યમ પ્રાસાદને મધ્યમ જગતી અને શ્રેષ્ઠ પ્રાસાદને કનિષ્ઠ માનની જગતી પ્રાસાદના સ્વરૂપવાળી અને લક્ષણવાળી કરવી ૪ અપરાજિતપૃચ્છા સત્ર ૧૧પમાં લખે છે કે –
" ज्येष्ठा कनिष्ठप्रासादे मध्यमे मध्यमा तथा।
ज्येष्ठे कनिष्ठा व्याख्याता जगती मानसंरव्यया ॥" કનિષ્ટમાનના પ્રાસાદને ઝમાનની, મધ્યમમાનના પ્રાસાદને મધ્યમમાનની અને જયેષ્ઠ માનના પ્રાસાદને કનિષ્ઠમાનની જગતી બનાવવી કહી છે.
रससप्तगुणारव्याता जिने पर्यायसंस्थिता ।
द्वारिकायां च कर्तव्या तथैव पुरुषत्रये ॥५॥ અવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મોક્ષના પરિકરવાળા અર્થાત દેવકુલિકાવાળા જિનપ્રસાદને, દ્વારિકા પ્રાસાદને અને ત્રિપુરૂષ (બ્રહ્મા, વિષ્ણુ અને શિવ) પ્રાસાદને છ ગુણ અથવા સાતગુણી જગતી કરવી પn મંડપની જગતી
मण्डपानुक्रमेणैव सपादांशेन साईतः। __द्विगुणा वायता कार्या सहस्रायतने विधिः ॥६॥ સંડપને અનુક્રમે સવાયી, ડેઢી અથવા બમણી જગતી કરવી. હજારે પ્રાસાદમાં આ વિધિ છે ૬
...
अनिष्ठ कमिष्ठा ज्येष्ठा ।२ भ्रमणी।
स्वहस्तायतने ।
Page #67
--------------------------------------------------------------------------
________________
द्वितीयोऽध्यायः બ્રમણી—
ત્રિદ્ધાશ્રમપુરતા જ ઘણા વિદિશા
उच्छायस्य त्रिभागेन भ्रमणीनां समुच्छयः॥७॥ જગતમાં ત્રણ બ્રમણી હેય તે ચેક, બે ભ્રમણી હોય તો મધ્યમ અને એક ભ્રમણી હેય તે કનિષ્ઠ જગતી કહેવાય. જગતીની ઊંચાઈથી ત્રીજે ભાગે બ્રમણની ઊંચાઈ કરવી છા અપરાજિતપુચ્છા અ. ૧૧પમાં કહ્યું છે કે
"कनिष्ठे भ्रमणी चैका मध्यमे भ्रमणीद्वयम् ।
ज्येष्ठे तिस्रो भ्रमण्यश्च साङ्गोपाङ्गिकसंख्यया" કનિષ્ઠ જગતી હોય તે એક ભ્રમણી, મધ્યમ જગતી હોય તે બે જમણી અને જેઠ જગતી હોય તો ત્રણ બ્રમણ પિતાના અંગોપાંગવાળી કરવી. જગતના કેસની સંખ્યા
चतुष्कोणैस्तथा सूर्य-कोणैर्विशतिकोणकैः।
વંશતિ-જવંશ- શુ ચાઇના ૧૮ - ચાર કણાવાળી. બારકેણવાળી, વશકણાવાળી અઠ્ઠાવીશ કેણવાળી અને છત્રીશ કેણાવાળી, એ પાંચ પ્રકારના કેણા વાળી જગતી હોય છે ૮ જગતીની ઊંચાઈનું માન–
प्रासादाड हस्तान्ते शंशा द्वाविंशतिकरे।
द्वात्रिंशे चतुर्थाशा भूतांशोचा शतार्द्धके ॥९॥ એકથી બાર હાથના વિસ્તારવાળા પ્રાસાદની જગતીની ઊંચાઈ અર્થેભાગે, તેથી બાવીશ હાથના પ્રાસાદની જગતી ત્રીજેભાગે. તેવશથી બત્રીશ હાથના પ્રાસાદને થેભાગે અને તેત્રીશથી પચાસ હાથના પ્રાસાદને પ્રાસાદના પાંચમે ભાગે જગતીની ઊંચાઈ કરવી. છે ૯
તે વારા સર્વાસુદાન
सूर्यजनशतान्तिं क्रमाद् द्वित्रियुगांशकैः ॥१०॥ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદની જગતી ઊંચાઈમાં એક હાથ, બેહાથના પ્રાસાદની જગતી દેઢ હાથ, ત્રણ હાથના પ્રાસાદની જગતી બે હાથ અને ચાર હાથના
३ कमीयसी।
Page #68
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने પ્રાસાદની જગતીની ઊંચાઈ અઢી હાથની કરવી. પછી પાંચથી બાર હાથ સુધીના પ્રાસાદની જગતી પ્રાસાદનાં અર્ધા ભાગે, તેરથી વીસ હાથના પ્રાસાદની જગતી ત્રીજે ભાગે અને પચીસથી પચાસ હાથના પ્રાસાદની જગતીની ઊંચાઈ પ્રાસાદનાં એથે ભાગે કરવી ‘આ અપરાજિતને મત છે જુએ સૂત્ર ૧૧૫ શ્લોક ૨૩ થી ૨૬ ૧૦ જગતીની ઊંચાઈનાં થનું માન–
तदुच्छयं भजेत् प्राज्ञस्त्वष्टाविंशतिभिः पदैः। त्रिपदो जाडधकुम्भश्च द्विपदं कणकं तथा ॥११॥ જન્નત્રનાગુ ત્રિપા fફારાત્રિના द्विपदं खुरकं कुर्यात् सप्तमागं च कुम्भकम् ॥१२॥ कलशस्निपद: प्रोक्तो भागेनान्तरपत्रकम् । कपोतालिस्त्रिभागा च पुष्पकण्ठो युगांशकः ॥१३॥ पुष्पकानाडयकुम्भस्य निर्गमश्चाष्टभिः पदैः ।
कर्णेषु च दिशांपालाः प्राच्यादिषु प्रदक्षिणाः ॥१४॥ જગતીની ઊંચાઈના અઠ્ઠાવીશ ભાગ કરવા, તેમાં ત્રણ ભાગને જાડચકુંભ, બે ભાગની કણ, ત્રણ ભાગની પદ્મપત્ર સાથે ગ્રાસ પટ્ટી, બે ભાગને ખુર, સાત ભાગનો કુંભ, ત્રણ ભાગને કલશ, એક ભાગનું અંતરપત્ર, ત્રણ ભાગની કવાલ, અને ચાર ભાગને પુષ્પકંઠ બનાવો. પુષ્પકંઠથી જાડકુંભાને નિર્ગમ(નીકાળો) આઠ ભાગ રાખ. જગતીના કણાઓમાં પૂર્વાદિ સૃષ્ટિક્રમે દિકપાલની સ્થાપના કરવી છે ૧૧ થી ૧૪ જગતીની શોભાના આભૂષણ
प्राकारैर्मण्डिता कार्या चतुर्भिारमण्डपैः ।
मकरैर्जलनिष्कासः सोपानस्तोरणादिभिः ॥१५॥ જગતીની ચારે તરફ ગઢ કર. તેની ચારે દિશામાં ચાર દ્વારા મંડપવાળા કરવાં. પાણી નીકળવા માટે મગરના મુખવાળી નાળીઓ કરવી. તથા પગથિયાં અને તારણોથી શોભાયમાન જગતી કરવી તે ૧૫ છે
૧ ghો જન્મ 1
૧. શિપિઓની માન્યતા છે કે અહિં પ્રાસાદનું માન લેવું નહિ, પણ ગજને / અર, ચા કે ત્રીજો ભાગ લે, આ કથન વ્યાજબી હોય તેમ લાગતું નથી. કારણ
અપરાજિતપૃચ્છા જેવા વાસ્તુશાસ્ત્રના મુખ્ય ગ્રંથમાં મહાપ્રાસાદના ભાગે લેવાનું લખે, છે. એ સૂત્ર ૧૧૫ શ્લોક ૨૫મે,
Page #69
--------------------------------------------------------------------------
________________
द्वितीयोऽध्यायः
-... "जाती वय 11८.-..... 24 --...-- ७---+२-- -
a-
-2-2
योनि
काट/AYA
कामदपीठ -माह
AR
STERNA
-Easa
NEL
क
जातीद्वार
T ATES
NRSOF
------tarL
જગતીને દ્વાર મંડ૫. જગતીને ઉદય અને તેનાં થરોને દેખાવ, જગતીના ઉદય ઉપર પ્રાસાદની મહાપીઠ જણાય છે.
.
प्रा
+
JANSHAN
FREE:
NR
य
LabePD. lolololo
जाती मण्डप
REGI
Page #70
--------------------------------------------------------------------------
________________
प्रासादमाने मण्डपाने प्रतोल्यग्रे सोपानं शुण्डिकाकृतिम् ।
तोरणं कारयेत्तस्य पदं पदानुसारतः ॥१६॥ મંડપની આગળ અને પ્રતેણી (ળિ)ની આગળ પગથીયા બનાવવાં, તેની અને બાજુ હાથીની આકૃતિ રાખવી, તથા તેરણ બનાવવું અને પદની અનુસાર પદ રાખવા ! ૧૬
तोरणस्योभयौ स्तम्भौ विस्तृतौ गर्भमानतः ।
भित्सिगर्भप्रमाणेन तयोर्मध्येऽथवा भवेत् ॥१०॥ તોરણના બન્ને સ્તંભને મધ્ય વિસ્તાર ગર્ભગૃહના વિસ્તાર પ્રમાણે કરે, તથા ગર્ભગૃહની દીવાલના ગર્ભનાં માપે અથવા બન્નેના મધ્યના માનથી રાખવે છે ૧૭
वेदिका पीठरूपा च शोभाभिबहुभिर्युता।
विचित्रं तोरणं कुर्याद् दोला देवस्य तत्र च ॥१८॥ આ જગતરૂપ વેદિકા પ્રાસાદની પીઠરૂપ છે. તેથી અનેક પ્રકારે શોભાયમાન કરવી. તથા તેરણનાં હીંડોલામાં દેવેની આકૃતિઓ બનાવવી છે ૧૮ દેના વાહનનું સ્થાન
प्रासादावाहनस्थाने करणीया चतुष्किका ।
एकद्वित्रिचतुष्पश्च-रससप्तपदान्तरे ॥१९॥ દેવના વાહન રાખવા માટે ચકી બનાવવી. તે પ્રાસાદના ગર્ભથી એક, બે, ત્રણ ચાર, પાંચ, છ અથવા સાત પદના આંતરે બનાવવી. ૫ ૧૯ મૂર્તિના વાહનને ઉદય--
अर्चायामे नवांशे तु पञ्चषट्सप्तभागिकः।
गुह्यनाभिस्तनान्तं वा त्रिविधो वाहनोदयः ॥२०॥ મૂર્તિની ઊંચાઈનાં નવ ભાગ કરવા, તેમાંથી પાંચ, છ અથવા સાત ભાગ એટલે વાહનનો ઉદય કરે. તથા મૂર્તિના ગુ. નાભિ અથવા સ્તન ભાગ સુધી વાહનને ઉદય કરે. આ પ્રમાણે ત્રણ ત્રણ પ્રકારને વાહનને ઉદય જાણ ૨૦
१ तोरणं विविधं कुर्यात् । २ सीमा (सम ) मानेन वा भवेत् ४ अर्चाया नवमांश ।
Page #71
--------------------------------------------------------------------------
________________
शिवीयोश्यायः
पादं जानु कटिं याव-दर्चाया वाहनस्य कू ।
वृषस्य विष्णुभागान्ते सूर्ये व्योमस्तनान्तकम् ॥२१॥ વાહનને ઉદય મૂર્તિના ચરણ, જાનુ અથવા કમર સુધી દષ્ટિ રહે તે પ્રમાણે કરે. નદીનો ઉદય શિવલિંગના વિષ્ણુ ભાગ સુધી અર્થાત્ જલાધારી સુધી અને સૂર્યના વાહનને ઉદય મૂર્તિના સ્તન સુધી રાખ ૨૧ અપરાજિતપૂછાત્ર ૨૦૮માં કહ્યું છે કે
"वृषस्य चोच्छ्यः कार्यों विष्णुभागान्तदृष्टिकः ॥ पादं जानु कर्टि याव-दर्चाया वाहनस्य दृक् ! गुह्यनामिस्तनान्तं वा सूर्ये व्योमस्तनान्तकम् ।। विलोमे कुरुते पीडा-मधोदृष्टिः सुखायम् ।
स्थानं हन्यादूर्ध्वष्टिः स्वस्थाने मुक्तिदायिका॥" નંદીની ઊંચાઈ શિવલિંગના વિષ્ણુ ભાગ સુધી દષ્ટિ રહે તે પ્રમાણે કરવી. મૂર્તિઓનાં વાડનની દષ્ટિ ચરણ; જાનુ અથવા કમર સુધી રાખવી, અથવા મૂર્તિના ગુઠા, નાભિ અને સ્તન સુધી દષ્ટિ રાખવી. સૂર્યના વાહનની દષ્ટિ મૂર્તિના સ્તન સુધી રાખવી. જે સ્થાનમાં દષ્ટિ રાખવાનું કહેલ છે. તે સ્થાનમાં ન હોય તે દુઃખ કારક છે. ઉપરોક્ત સ્થાનથી નીચી દષ્ટિ રહે તે સુખનો નાશ કરે અને ઊંચી દષ્ટિ રહે તે સ્થાનની હાની થાય. તે માટે કહેલા સ્થાનમાંજ વાહનની દષ્ટિ રહે તે મુક્તિના સુખને દેવાવાલી છે. જિનપ્રાસાદના મંડપનો ક્રમ–
जिनाने समोसरणं शुकाग्रे गूढमण्डपः।
गूढस्याग्रे चतुष्किका तो नृत्यमण्डपः ॥२२॥ જિનદેવના પ્રાસાદની આગળ સમવસરણ કરવું. શુકનાસિકાની આગળ ગૂઢમંડપ, ગુઢમંડપની આગળ ચેકીમંડપ અને ચેકીમંડપની આગળ નૃત્યમંડ૫ કરો . ૨૨ જિનપ્રાસાદની દેવકુલિકાને કમ–
द्विसप्तभिदिवाण चतुर्विंशतितोऽपि वा।
जिनालये चतुर्दिक्षु सहितं जिनमन्दिरम् ॥२३॥ જિનપ્રાસાદની ચારે દિશામાં તેર, બાવન અથવા ચોવીસ દેવકુલિકા મૂળમંદિર સહિત હોય એ જિનપ્રાસાદ બનાવ. . ૨૩
Page #72
--------------------------------------------------------------------------
________________
K
પરમન્ટેન ચન્દ્રાંશજ કકુર ક્રૂ' વિરચિત દેવકુલિકાને ક્રમ મતાવેલ છે. જેમકે~~ આવન દેવકુલિકા
प्रासादमण्डने
વાસ્તુસારના ત્રીજા પ્રકરણમાં
" चउती से वाम दाक्षिण नत्र पुडि अङ्क पुस्ओ अ देहरयं । मूलपासाय एगं बावण्णजिनालये एवं ॥ "
નવ અને
જિનપ્રાસાદની ડાબી તરફ સત્તર અને જમણી તરફ સત્તર, પાછળ આગળ આઠ, એ પ્રમાણે કુલ એકાવન અને એક મુખ્ય પ્રાસાદ મળી ખાવન દેવકુલિકાને ક્રમ ગણાય છે. તે ખાવન જિનાલય કહેવાય છે.
ખેતર દેવકુલિકા
" पणवीसं पणवीसं दाहिणवामेसु पिट्टि इग्गारं । दह अम्गे नाय इअ बहसरि जिनिदाल ||
'
જિનપ્રાસાદની ડાખી તરફ પચીસ અને જમણી બાજુ પચીસ, પાછળ અગિઆર અને આગળ દશ, એ પ્રમાણે કુલ એકેતેર દેવકુલિકા અને એક મુખ્ય પ્રાસાદ મળીને ખેતર જિનાલય કહેવાય છે.
ચાવીસ દેવકુલિકા
1)
"अग्गे दाहिण वामे अय् जिणिंदगेह चउवसं । मूलसिला गाउ कर्म पकीरए जगह- मज्झमि ||
h
મુખ્ય જિનપ્રાસાદની સામે, જમણી અને ડાખી, એ ત્રણ દિશામાં અનુક્રમે આઠ આઠ દેવકુલિકા અનાવે તે ચાવીસ જિનાલય થાય છે, એ બધી દેવકુલિકાએ જગતીની અંદર બનાવવી. પ્રાસાદની પાછળના ભાગ ખાલી રાખવે.
मण्डपाद गर्भसूत्रेण वामदक्षिणयोदिशोः ।
अष्टापदं कर्तव्यं त्रिशाला वा बलाणकम् ||२४||
જિનપ્રાસાદના ગૂઢ મંડપના ગર્ભસૂત્રમાં ડાબી અને જમણી તરફ અષ્ટાપદની (અથવા સમવસરણ કે મેરૂ પર્વતની)રચના કરવી. તથા સન્મુખ ત્રિશાલા કરવી અથવા અલાણુક બનાવવું ૫૨૪૫
ર્થ અને મનુ
સ્થાન
अपरे रथशाला च मठं याम्ये प्रतिष्ठितम् ।
उत्तरे रथरन्धं च प्रोक्तं श्रीविश्वकर्मणा ||२५||
(
દેવાલયની પાછળ રશાલા, દક્ષિણમાં મઢ ( ધમાઁગુરૂનું સ્થાન ) અને ઉત્તરમાં રથર ધ્ર ( રથનું` પ્રવેશ દ્વાર) મનાવવું. એમ શ્રી વિશ્વકર્માએ કહ્યુ છે! ૨૫
Page #73
--------------------------------------------------------------------------
________________
દિલીઓથઃ
जगती तादृशी कार्या प्रासादो यादृशो भवेत् । भिन्नच्छन्दा न कर्तव्या प्रासादासनसंस्थिता ॥२६॥
–ત સરકાર જેવા આકારને પ્રાસાદ હોય તેવા આકારની જગતી કરવી જોઈએ. પણ પ્રાસાદથી જુદા આકારની કરવી નહિ, કારણ કે જગતી પ્રાસાદનું આસન છે. જે ૨૬ જગતીમાં અન્ય પ્રાસાદ
अग्रतः पृष्ठतश्चैव वामदक्षिणयोर्दिशोः।
प्रासादं कारयेदन्यं नाभिवेधविवर्जितम् ॥२७॥ મુખ્ય દેવાલયની સામે, પાછળ, ડાબી બાજુ, જમણી બાજુ જે બીજે પ્રાસાદ બનાવ હેય તે નાભિવેધ (મુખ્ય દેવાલયને ગર્ભ) છેડીને બનાવ ૨૭ શિવલિંગની સામે અન્ય દેવ
लिङ्गाग्रे तु न कर्तव्या अर्चारूपेण देवताः।
प्रभा नष्टा न भोगाय यथा तारा दिवाकरे।२८॥ શિવલિંગની સામે કેઈપણ બીજા દેવની મતિની સ્થાપના કરવી નહિ. કારણ કે જેમ સૂર્યનાં તેજથી તારાઓનું તેજ નષ્ટ થાય છે, તેમ તે દેવની પ્રભા નષ્ટ થાય છે, જેથી તે દેવ સુખ સમૃદ્ધિ આદિ ભેગ વસ્તુ આપી શકતાં નથી . ૨૮ દેવની સામે સ્વદેવ
शिवस्याग्रे शिवं कुर्याद ब्रह्माणं ब्रह्मणोऽग्रतः।
विष्णोरन भवेदिष्णु-जिने जिनो रवो रविः ॥२९॥ શિવની સામે શિવ, બ્રહ્માની સામે બ્રહ્મા, વિષ્ણુની સામે વિષ્ણુ, જિનદેવની સામે જિનદેવ, અને સૂર્યની સામે સૂર્ય, આ પ્રમાણે સ્વજાતીય દેવ સ્થાપવામાં આવે તે દોષ નથી . ૨૯ દેવીની સામે દેવ
" चण्डिकाग्रे भवेन्माता यक्षः क्षेत्रादिभैरवः। ज्ञेयास्तेषामभिमुखे ये येषां च हितैषिणः॥"
ચંડિકા દેવીની સામે માતૃદેવતા, યક્ષ, ક્ષેત્રપાલ અને ભૈરવ આદિ દેવોને સ્થાપિત કરે તે દેષ નથી, કારણ કે તેઓ પરસ્પર હિતેચ્છુ છે.
૧, વિનો શૈને ' અને જ જિ'!
Page #74
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने દષ્ટિવેધ–
ब्रह्मा विष्णुरेकनाभि-द्वाभ्यां दोषो न विद्यते।
शिवस्याग्रेऽन्यदेवानां दृष्टिवेधे महद्भयम् ॥३०॥ - બ્રહ્મા અને વિષ્ણુ એ બન્ને દેવ એક નાભી હેય અર્થાત્ તેનાં દેવાલયે પરસ્પર સામે હોય તે દોષ નથી. પરંતુ શિવની સામે બીજા દેવો હોય તે દૃષ્ટિવેધ થાય, તેથી મોટો ભય ઉત્પન્ન થાય છે ૩૦ દૃષ્ટિવેધને પરિહાર
प्रसिद्धराजमार्गस्य प्राकारस्यान्तरेऽपि वा।
स्थापयेवन्यदेवांश्च तत्र दोषो न विद्यते ॥३१॥ શિવાલય અને બીજા દેવનાં દેવાલયની વચમાં પ્રસિદ્ધ પબ્લિક રસ્તે હેય અથવા દિવાલ હોય તો પરસ્પર દષ્ટિ વેધન દોષ નથી . ૩૧ શિવજ્ઞાનોદક–
शिवस्नानोदकं गूढ-मार्गे * चण्डमुखे क्षिपेत् । दृष्टं न लक्षयेत्तत्र हन्ति पुण्यं पुराकृतम् ॥३२॥
Jiji
શિવનું સ્નાનજલ ગુપ્ત માર્ગે ચંડગણના મુખમાં પડે, તે પ્રમાણે સ્નાનજલ નીકળવાની નાળી ગુપ્ત રાખવી. શિવસ્નાન જલ ઉપર કેઈની દૃષ્ટિ પડવી જોઈએ નહિ
અને તેનું ઉલ્લંઘન પણ કરવું ચંડનાથગણદેવ શિવનોદક પીવે છે. જોઈએ નહિ, કારણ કે સ્નાનજલ જેવાથી કે તેનું ઉલ્લંઘન કરવાથી પૂર્વકૃત પુણ્યને નાશ થાય છે. ૩૨ મા * ચંડનામનું સ્વરૂપ અપરાજિતપછાત્ર ૨૦૮ માં લખેલું છે કે
સ્કૂલ શરીરવાળા, ભયંકર મુખવાળો, ઉર્ધ્વસન બેઠેલે અને બન્ને હાથે સ્નાનજલનું પાન કરતે છે. આવું સ્વરૂપ બનાવીને પીઠિકાના જલ સ્થાન નીચે સ્થાપન કરવામાં આવે છે, જેથી સ્નાનજલ તેનાં મુખમાં થઈને બહાર નીકળે, તે જલનું કદાચ ઉલંધન થઈ જાય તે દેષ માનવામાં આવતો નથી. તેવું શિપિઓ કહે છે, ૧ “મન”!
Page #75
--------------------------------------------------------------------------
________________
द्वितीयोऽध्यायः દેવેની પ્રદક્ષિણા
एका चण्डया रवेः सप्त तिस्रो दद्याद् विनायके ।
चतस्रो विष्णुदेवस्य शिवस्यार्धा प्रदक्षिणा ॥३३॥ ચંડીદેવીને એક, સૂર્યને સાત, ગણેશને ત્રણ, વિષણુને ચાર અને મહાદેવને અરધી પ્રદક્ષિણા કરવી જોઈએ . ૩૩
अग्रतो जिनदेवस्य स्तोत्रमन्त्रार्चनादिकम् ।
कुर्यान्न दर्शयेत्पृष्टं सम्मुख द्वारलधनम् ॥३४॥ જિનદેવની સામે મુખ કરીને તેત્ર, મંત્ર અને પૂજન કરવું જોઈએ અને બહાર નીકળતી વખતે પીઠ દેખાડીને નીકળવું નહિ, પણ પાછા પગલે દ્વારનું ઉલ્લંઘન કરવું જોઈએ ૩૪ પરનાળી (જલમાર્મ)
पूर्वापरमुखे द्वारे प्रणालं शुभमुसरे।
इति शास्त्रविचारोऽय-मुत्तरास्था न देवताः ॥३५॥ પૂર્વ અને પશ્ચિમ દિશાનાં દ્વારવાળા પ્રાસાદની નાળી ઉત્તર દિશામાં રાખવી. કેઈ પણ દેવનું ઉત્તર દિશામાં એટલે દક્ષિણાભિમુખ રહે. તે પ્રમાણે સ્થાપિત કરવાં નહિ, એ શાસ્ત્રને નિયમ છે . ૩૫ છે અપરાજિત પચ્છા અધ્યયન ૧૦૮માં લખે છે કે
" पूर्वापरं यदा द्वार प्रणालं चोत्तरे शुभम् ।
શતં શિવાિના-મિતિ શાસ્ત્રાર્થનિશ્ચયઃ | » પૂર્વ અને પશ્ચિમ દિશાના દ્વારવાળા પ્રાસાદની નાળી ઉત્તર દિશામાં કરવી શુભ છે. શિવલિંગને માટે તે આ નિયમ વિશેષ પ્રશંસનીય છે, એ શાનો નિયમ છે.
" अर्चानां मुखपूर्वाणां प्रणालं वामतः शुभम् । उत्तरास्या न विज्ञेया अ रूपेण देवताः॥"
१० सू० १०० જો દેવેનું મુખ પૂર્વાભિમુખ હોય તે તેની ડાબી બાજુ નાળી કરવી શુભ છે. ઉત્તર દિશામાં (દક્ષિણાભિમુખ) કેઈ દેવને સ્થાપવાં નહિ. ૧ જાણવાચ’ !
Page #76
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने “નૈનાવતી અમાસ ચારા થતા नामदक्षिणयोगेन कर्त्तव्यं सर्वकामदम् ॥"
અ૦ ફૂ૦ ૧૦૮ જિનદેવોનાં પ્રાસાદ દક્ષિણ અને ઉત્તર દિશાભિમુખ પણ બને છે. તે પ્રાદેની નાળી દક્ષિણાભિમુખ પ્રાસાદની નાળી ડાબી બાજુ અને ઉત્તરાભિમુખ પ્રાસાદની નાળી દક્ષિણ બાજુએ કરવી શુભદાયક છે. અર્થાત્ પૂર્વ દિશામાં રાખવી. સત્રધાર નાથા કૃત વાસ્તુમંજરીમાં લખે છે કે
" पूर्वापरास्यप्रासादे नालं सौम्ये प्रकारयेत् ।
तत्पूर्वे याम्यसौम्यास्ये मण्डपे वामदक्षिणे ॥" પૂર્વ અને પશ્ચિમ દિશાભિમુખ પ્રાસાદની નાળી ઉત્તરમાં કરવી. દક્ષિણ અને ઉત્તરાભિમુખ પ્રાસાદની નાળી પૂર્વ દિશામાં કરવી. મંડપમાં ડાબી અને જમણી બન્ને દિશામાં નાળી કરવી. મંડપમાં સ્થાપિત દેવેની નાળી–
मण्डपे ये स्थिता देवा-स्तेषां वामे च दक्षिणे ।
प्रणालं कारयेद् धीमान् जगत्यां च चतुर्दिशम् ॥३६॥ મંડપમાં જે દેવ સ્થાપિત કરેલા હેય, તેના સ્નાનજલની નાળી ડાબી અને જમણી બાજુ બનાવવી. અર્થાત્ મૂલનાયકની ડાબી બાજુ સ્થાપિત તેની નાળી ડાબી બાજુ અને જમણી બાજુ સ્થાપિત દેવેની નાળ જમણી બાજુ કરવી અને જગતીની ચારે દિશામાં નાળી બનાવવી ૩૬
"वामे वामं प्रकुर्वोत दक्षिणे दक्षिणं शुभम् । मण्डपादिषु प्रतिमा येषु युक्त्या विधीयते ॥"
મ૦ ૧૦૮ મં૫ આદિમાં જે પ્રતિમા સ્થાપિત છે. તે મૂલનાયકની ડાબી બાજુ હોય તે નાળી ડાબી બાજુ અને જમણી બાજુ હોય તે નાળી પણ જમણી બાજુ કરવી. પૂર્વ અને પશ્ચિમાભિમુખ દેવ
पूर्वापरास्यदेवानां कुर्यानो दक्षिणोत्तरम् ।
ब्रह्मविष्णुशिवाकेन्द्र-गुहाः पूर्वापराङ्मुखाः ॥३७॥ ૧ છે !
Page #77
--------------------------------------------------------------------------
________________
द्वितीयोऽध्यायः
પૂર્વ અને પશ્ચિમ દિશાભિમુખ વાળા દેવનાં મુખ ઉત્તર અથવા દક્ષિણ દિશામાં કરવાં નહિ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ઈદ્ર અને કાર્તિકેય એ દેવ પૂર્વ અને પશ્ચિમ મુખવાળા છે. તેથી તેનું મુખ પૂર્વ અથવા પશ્ચિમ દિશામાં રહે, તેવી રીતે સ્થાપિત કરવાં જોઈએ૩૭
नगराभिमुखाः श्रेष्ठा मध्ये पाये च देवताः।
गणेशो धनदो लक्ष्मीः पुरद्वारे सुखावहाः ॥३८॥ નગરની મધ્ય અને બહાર સ્થાપિત કરેલાં દેવનાં મુખ નગરની સામે રાખવાં જોઈએ. તે શુભદાયક છે. ગણેશ કુબેર અને લક્ષ્મીદેવી, એ નગરનાં દરવાજે સ્થાપિત કરવાં સુખકારક છે૩૮ ા દક્ષિણાભિમુખ દેવ
विनेशो भरवश्चण्डी नकुलीशो ग्रहास्तथा।
मातरो धनदश्चैव शुभा दक्षिणदिङ्मुखाः ॥३९॥ ગણેશ, ભૈરવ, ચંડી, નકુલીશ, નવગ્રહ, માતૃદેવતા, અને કુબેર, એ દેવે દક્ષિણભિમુખવાળા છે ૩૯ વિદિશાભિમુખ દેવ
नैर्ऋत्याभिमुखः कार्यो हनुमान् वानरेश्वरः। अन्ये विदिङ्मुखा देवा न कर्तव्या कदाचन ॥४०॥
इति देवानां दृष्टिदोषदिग्विभागः। વાનરેશ્વર હનુમાનનું મુખ નય કેણાની સામે રાખી શકાય છે. બાકી બીજા કેઈ દેવનું મુખ વિદિશા (કેપ્સ)માં રાખવું જોઈએ નહિ૪૦ છે
સૂયયતન–
सूर्यों गणेशो विष्णुश्च चण्डी शम्भुः प्रदक्षिणे। भानोहे ग्रहास्तस्य गणा द्वादश मूर्तयः ॥४१॥
इति सर्यापतनम्। સૂર્યના પંચાયતન દેવમાં-મધ્યમાં સૂર્ય, તેની પ્રદક્ષિણાના અનુક્રમે ગણેશ, વિષ્ણુ, ચંડી અને મહાદેવને સ્થાપિત કરવા. તથા નવગ્રહ અને બાર ગાની મૂર્તિ સ્થાપિત કરવી છે
Page #78
--------------------------------------------------------------------------
________________
ગણેશાયતન
गणेशस्य गृहे तद्वचण्डी शम्भुहरी रविः। मूर्तयो द्वादशान्येऽपि गणाः स्थाप्या हिताश्च ये ॥४२॥
તે રાચરના ગણેશના પંચાયતન દેવોમાં–મધ્યમાં ગણેશ, તેની પ્રદક્ષિણ ક્રમે ચંડીદેવી, મહાદેવ, વિષ્ણુ અને સૂર્યદેવને સ્થાપવા તથા બાર ગણાની મૂર્તિઓ સ્થાપવી. તે હિતકારક છે. ૪૨ વિપશુપંચાયતન--
જિળ કિનૈર જોશssશ્વિક વિના गोप्यस्तस्यावतारस्य मूर्तयो द्वारिका तथा ॥४३।।
इति विष्णवायतनम् । વિષ્ણુના પંચાયતન દેવેમાં–મધ્યમાં વિષ્ણુને સ્થાપવા, પછી તેની પ્રદક્ષિણ કમે ગણેશ, સૂર્ય, ચંડીદેવી. અને મહાદેવને સ્થાપવા. તથા ગેપીએ અને અવતાની મૂર્તિઓ તથા દ્વારિકા નગરીને સ્થાપિત કરવી. છે ૪૩ દેવી પંચાયતન–
રાજુલાઃ ગુફાડા વિદgટ થાજર રક્ષા मातरो मूर्तयो देव्या योगिन्यो भैरवादयः॥४४॥
। इति चण्डिकायतनम् । ચંડિકાના પંચાયતન માં મધ્યમાં ચંડીદેવીને સ્થાપિત કરીને તેની જમણી બાજીથી અનુક્રમે મહાદેવ, ગણેશ, સૂર્ય અને વિષ્ણુને સ્થાપવા તથા માતૃ દેવતા, ચેસઠ ચાગિની અને ભૈરવ આદિ દેવની મૂર્તિઓ સ્થાપવી ૪૪ શિવ પંચાયતન–
शम्भोः सूर्यों गणेशश्च चण्डी विष्णुः प्रदक्षिणे। स्थाप्याः सर्वे शिवस्थाने दृष्टिधविवर्जिताः ॥४५॥
___ इति शिवायतनम् । શિવના પંચાયતન માં-મધ્યમાં શિવને સ્થાપવા, પછી તેની જમણી બાજુથી અનુછે સૂર્ય, ગણેશ, ચંડી, અને વિષ્ણુને સ્થાપિત કરવા. પણ તે દષ્ટિવેધને છોડીને સ્થાપવા ૪૫
Page #79
--------------------------------------------------------------------------
________________
द्वितीयोऽध्यायः
ત્રિદેવ સ્થાપન કમ–
रुद्रस्त्रिपुरुषे मध्ये रुद्राहामगतो हरिः।
दक्षिणाङ्गे भवेद् ब्रह्मा विपर्यासे भयावहः ॥४६॥ ત્રિપુરૂષ (ત્રિદેવ) પ્રાસાદમાં મધ્યમાં મહાદેવ, તેની ડાબી બાજુ વિષ્ણુ અને જમણી બાજુ બ્રહ્માને સ્થાપવા. આથી વિપરીત ( ઉલટા) સ્થાપિત કરે તો ભય દાયક થાય છે. દા ત્રિદેવનું ન્યુનાધિક માન–
रुद्रवक्त्रत्रिभागोनो हरिर? पितामहः । तत्तुल्या पार्वतोदेवी सुखदा सर्वकामदा ॥४७॥
इति त्रिपुरुषन्यासः।
इतिश्रीप्रासादमण्डने सूत्रधारमण्डनविरचिते वास्तुशास्त्रे
जगतीदृष्टिदोषायतनाधिकारे द्वितीयोऽध्यायः ॥२॥
શિવના મુખના ત્રણ ભાગ કરીને, તેના બે ભાગની ઊંચાઈ સુધી વિષ્ણુની ઊંચાઈ રાખવી અને વિષ્ણુના અર્ધા મુખ સુધી બ્રહૃાાની ઉંચાઈ રાખવી. બ્રહ્માની ઊંચાઈ બરાબર પાર્વતીદેવીની ઊંચાઈ રાખવી. આ નિયમ સુખદાયક અને સર્વ ઈચ્છિતફલને દેવાવાળો છે૪૭ અપરાજિતપૃચ્છા સુત્ર ૧૩૬માં વિશેષ બતાવે છે કે--
" ब्रह्मा विष्णुस्तथा रुद्र-स्त्वेकस्मिन् वा पृथगृहे । भूयो न्यूनन्यूनतश्च रुद्रो हरिः पितामहः॥ अंशोनश्च हराद्विष्णु-विष्णोरद्धं पितामहः । वामदक्षिणयोगेन मध्ये रुद्रं च स्थापयेत् ॥ संस्थाप्य च शुभं कर्त्ता नृपाद्याः सुजनाः प्रजाः। प्रकर्तव्यं त्यज विमाद्याः समे यान्ति समन्वितम् ॥ ताभ्यां ह्रस्वो यदा रुद्रः क्षयो राज्ञि जने मृतिः। राष्ट्रक्षोभो नृपयुद्ध ब्रह्माविष्णू समौ यदा ॥ अनावृष्टिर्जने मारि-ब्रह्महस्वे जनार्दने । विपर्यये नृपाचाच अस्वस्था भ्रमति प्रजा॥"
Page #80
--------------------------------------------------------------------------
________________
प्रासादमायने
બ્રહ્મા, વિષ્ણુ, અને મહાદેવ એ ત્રણે એક પ્રાસાદમાં અથવા જુદા જુદા પ્રાસાદમાં સ્થાપી શકાય છે. જે એક જ પ્રાસાદમાં એ ત્રણે સ્થાપવા હોય તે મહાદેવ થી કમ વિષ્ણુ અને વિષ્ણુ ની કમ બ્રહ્માની ઊંચાઈ રાખવી. મહાદેવથી એક ભાગ કમ વિષ્ણુની ઊંચાઈ અને વિષ્ણુની ઊંચાઈથી અરધો ભાગ કમ બ્રહ્માની ઊંચાઈ રાખવી. વિષ્ણુને ડાબી બાજુ અને બ્રહ્માને જમણી બાજુ તથા વચમાં મહાદેવને સ્થાપવા. આ પ્રમાણે સ્થાપવાથી રાજા અને પ્રજાને શુભદાયક થાય છે. જે એ ત્રણે દેવ બરાબર માયના હોય તો બ્રાહ્મણ આદિ પોતાના કર્તવ્યથી રહિત થાયે. વિષ્ણુ બ્રહ્મા એ બને દેવથી મહાદેવની ઊંચાઈ કમ હોય તે રાજા પ્રજાને વિનાશ, બ્રહ્મા અને વિષ્ણુની ઊંચાઈ બરાબર હોય તે દેશમાં ભય અને રાજાઓનાં યુદ્ધ થાય. બ્રહ્માની ઊંચાઈથી વિષણુની ઊંચાઈ કમ હેય તે દેશમાં અનાવૃષ્ટિ અને મનુષ્યમાં રોગ થાય. તે માટે શાસ્ત્રાનુસાર માપ પ્રમાણે બનાવે, પણ વિપરીત કરે તે રાજા પ્રજા સુખી રહે નહિ.
છે ઈતિ પ્રાસાદમંડનના બીજ અધ્યયનની પંડિત ભગવાનદાસ જેન
વિરચિત સુધિની નામની ભાષા ટીકા સમાપ્ત . ૨ -
Page #81
--------------------------------------------------------------------------
________________
अथ प्रासादमण्डनस्य तृतीयोऽध्यायः
પ્રાસાદ ધારિણીશિલા (ખરશિલા)–
अतिस्थूला सुविस्तीर्णा प्रासादधारिणी शिला।
अतीवसुदृढा कार्या इष्टिकापूर्णवारिभिः ॥१॥ પ્રાસાદને ધારણ કરવાવાલી ખર%નામની શિલા અતિસ્થૂલ અને સારી વિસ્તારવાળી બનાવવી. તે ઈંટ, ચૂના અને પાણીથી મજબૂત કરવી. ૧ ખરશિલાનું માન અપરાજિત પૃચ્છા સૂ. ૧૨૩માં લખે છે કે
"प्रासादच्छन्दमस्योः दृढखरशिलोत्तमा । एकहस्ते पादहस्ता पश्चान्तेऽङ्गुलवृद्धितः ॥ अर्धाङ्गलं तदू तु नवान्तं सुदृढोत्तमा। पादवृद्धिं पुनर्दद्याद् हस्ते हस्ते तथा पुनः॥ हस्तानां विंशतिर्याव-दर्द्धपादा तव॑तः ।
વિશost = શતાહંતુ નવરા શિwા ” પ્રાસાદ તલ (જગતીના દાશા)ની ઉપર ઘણી મજબૂત અને સારી ખરશિલા (અરશલ) બનાવે. તે એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને છ આંગળ જાડી બનાવે. બે થી પાંચ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથ એક એક આંગળ, છથી નવ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથ અરધે અરધે આગળ, દશ થી ત્રીશ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથ પા પા આગળ અને એકત્રીશથી પચાસ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથ એક એક સૂત વધારીને બનાવે. આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદને લગભગ વિશ આંગળ જાડી પર શિલા બનાવે.
૧ gઇ L *જગતીનાં દશાની ઉપર અને ભિની નીચે જે મજબૂત થર કરવામાં આવે છે તેને ખશિલા કહેવામાં આવે છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
ર
प्रासादमण्डने ક્ષીરાર્ણવ અ. ૧૦રમાં લખે છે કે--
" प्रथमभिट्टस्याधस्तात् पिण्डो वर्ण (कूर्म ? ) शिलोत्तमा ।
तस्य पिण्डस्य चार्थेन खरशिला पिण्डमेव च ॥" પહેલા ભિની નીચે કૂર્મશિલાની જાડાઈથી અરધા માનની ખરશિલાને જાડાઈ કરવી. ભિટ્ટનું માન--
शिलोपरि भवेद भिट्ट-मेकहस्ते युगाङ्गुलम् ।
अर्ड्सगुला भवेद् वृद्धिावद्धस्तशताकम् ॥२॥ ખરશિલાની ઉપર ભિટ્ટ નામને થર કરે, તે એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને ચાર આગળના ઉદયવાળે ભિટ્ટ કરે, પછી પ્રત્યેક હાથ અરધા અરધા આગળની વૃદ્ધિ પચાસ હાથ સુધી કરવી ? ૨ મતાન્તરે ભિટ્ટનું માન
अङ्गुलेनांशहीनेन अर्धनार्धन च क्रमात् ।
पञ्चदिगविंशतिर्याव-च्छता? च विवर्द्धयेत् ॥३॥ પ્રથમ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને ચાર આંગળના ઉદયવાળા ભિટ્ટ બનવો. પછી બે થી પાંચ હાથ સુધીના પ્રાસાદને એક એક આંગળ, છ થી દશ હાથ સુધીના પ્રાસાદને પણ પિણે આંગળ, અગ્યારથી વશ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથ અરધા અરધા આંગળની અને એકવીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથ પા પા આંગળની વૃદ્ધિ કરીને ભિટ્ટને ઉદય કરવો+ ૩ ભીટને નીકાળે--
एकद्वित्रीणि भिटानि हीनहीनानि कारयेत् । स्वस्वोदयप्रमाणस्य चतुर्थांशेन निर्गमः ॥१॥
કૃતિ મિત્ર છે. ઉપર લખ્યા મુજબ ભીટને જે ઉદય આવ્યું હોય, તેમાં અનુકમે એક, બે અથવા ત્રણ ભિટ્ટ કરવાં, તે એક બીજાથી ઊંચાઈમાં કામ કરવાં તથા પિતાપિતાના ઉદયનાં ચેથે ભાગે નીકળતાં રાખવાં. કે ૪
+ આ મત અપરાજિત પૃચ્છા અને ક્ષીરાવ ગ્રંથને મળે છે. તથા સૂત્રધાર રાજસિંહકૃત વાસ્તુરાજમાં પણ આ પ્રમાણે છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
तृतीयोऽध्यायः ક્ષીરાવના મતાનુસાર સૂત્રધાર રાજસિંહ કૃત વાસ્તુરાજમાં લખે છે કે--
“પુશર્વ દ્રિતીય તfક વૃતા” | પ્રથમ ભિટ્ટથી બીજે ભિટ્ટ પણે અને ત્રીજે ભિક અરધ નિગમમાં કરે. એ ભિટ્ટ પુષ્પની આકૃતિવાળા કરવાં. પીઠનું ઉદયમાન
पिठमधु त्रिपादांशै-रेकडित्रिकरे गृहे । चतुर्हस्ते त्रिसाद्धाशं पादांशं पञ्चहस्तके ॥५॥
તિષત્રિા -છતાદ્ધ તeraft वृद्धिर्वेदत्रियुग्मेन्दु-संख्या स्यादछगुलैः क्रमात् ॥६॥
पञ्चांशं हीनमाधिक्य-मेकैकं तु विधा पुनः । ભિની ઉપર પીઠ કરવી, તેનું ઉદયમાન આ પ્રમાણે છે-એક હાથના વિસ્તારવાળા પ્રાસાદની પીઠને ઉદય બાર આંગળ, બે હાથના પ્રાસાદની પીઠ સેળ આંગળ, ત્રણ હાથના પ્રાસાદની પીઠ અઢાર આંગળ, ચાર હાથના પ્રાસાદની પીઠ સાડા ત્રણ ભાગ (સાડી સત્યાવીશ આગળ,)* પાંચ હાથના પ્રાસાદની પીઠ ચોથે ભાગે (ત્રીશ આંગળ) ઉદયમાં કરવી. છ થી દશ હાથ સુધીના પ્રાસાદની પીઠ ચાર ચાર આંગળ, અગ્યાર થી વીશ હાથ સુધીના પ્રાસાદની પીઠ ત્રણ્ય ત્રણ આંગળ, એકવીશથી છત્રીશ હાથ સુધીના પ્રાસાદની પીઠ બે બે આંગળ, અને સાડત્રીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદની પીઠ એક એક આગળ વધારીને કરવી. દવે
પીઠનું જે માન આવ્યું હોય તેને પાંચમો ભાગ ઉદયમાં કામ કરે તે કનિષ્ઠમાનની અને વધારે તે જયેષ્ઠ માનની પીઠ થાય છે. જયેષ્ઠ મધ્ય અને કનિષ્ઠ એ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ થાય છે. જેમકે-જયેષ્ઠ માનની પીઠનો પાંચમો ભાગ જયેષ્ઠામાં વધારે તે જયેષ્ઠ જયેષ્ઠ, કમ કરે તે જયેષ્ઠ કનિષ્ઠ અને ભાગ કર્યા વિનાનું જે જયેષ્ઠ માન આવ્યું હોય તે જયેષ્ઠ મધ્યમ કહેવાય. આ પ્રમાણે મધ્યમ જયેષ્ઠ, મધ્યમ મધ્યમ, મધ્યમ કનિષ્ઠ તથા કનિષ્ઠ જયેષ્ઠ, કનિષ્ઠ મધ્યમ અને કનિષ્ઠ કનિષ્ઠ ત્રણ ત્રણ ભેદ દરેકના જાણવાં, ક્ષીરાવનાં મતાનુસાર પીઠનાં ઉદયનું માન–
“ g જો કાલે જ હૈ તારા
हस्तादिपञ्चपर्यन्तं स्मृता पञ्चाङ्गुला करे ॥ અપરાજિત પછી સૂત્ર ૧૨૩માં અરધી, તુતીયા અને ચતુર્થાશમાનની લખે છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने पश्चोर्ध्व दशपर्यन्तं वृद्धिर्वेदाङ्गुला भवेत् । दशोध्य विंशपर्यन्तं हस्ते चैवाङ्गुलत्रया ।। ffશોષે વશાન્ત વિમકુછદ્રા षट्त्रिंशोधं शतार्द्धान्तं हस्तहस्तैकमङ्गुला ॥"
अध्य० ३ એક હાથના પ્રાસાદની પીઠને ઉદય બાર આંગળ કરે, પછી બે થી પાંચ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથ પાંચ આંગળ, છ થી દશ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથ ચાર ચાર આંગળ, અગ્યારથી વિશ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથ ત્રણ ત્રણ આંગળ, એકવીશથી છત્રીશ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથ બે બે આંગળ અને સાડવીશ થી પચાસ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથ એક એક આગળ વધારીને પીઠને ઉદય કરવો. અપરાજિત પચ્છાના મતે પીઠનું ઉદયમાન--
* एकहस्ते तु प्रासादे पीठं चै द्वादशाङ्गुलम् । द्वयष्टाङ्गुलं द्विहस्ते च त्रिहस्तेऽष्टादशाङ्गुलम् ॥ अर्द्ध पादं त्रिभागं वा त्रिविधं परिकल्पयेत् । व्यंशेनार्धन पादेन चतुर्हस्ते सुरालये ।। पादं पीठोच्छयं कार्य प्रासादे पञ्चहस्तके । पश्चोर्ध्व दशपर्यन्तं रसांशं हस्तवृद्धये ।। તો દત્તે વાઇનશા દૃદ્ધિ વાસ્ત્રારશraft पत्रिंशदन्तं रद्विस्तु हस्ते वै द्वादशांशिका ।। चतुर्विंशत्यंशिका तवं यावच्छतार्धकम् ।"
એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને પીઠ ઉદય બાર આંગળ, બે હાથના પ્રાસાદને સાલ આંગળ અને ત્રણ હાથના પ્રાસાદને પીઠ ઉદય અઢાર આંગળને કરે અર્થાત્ એક હાથના પ્રાસાદને અરધે ભાગે, બે હાથના પ્રાસાદને ત્રીજે ભાગે, અને ત્રણ હાથના પ્રાસાદને થે ભાગે, પીઠને ઉદય કરવો. ચાર હાથના પ્રાસાદને અરધે, ત્રીજે અથવા ચોથે ભાગે, પીઠને ઉદય કરવો, પાંચ હાથને પ્રાસાદને ચેાથે ભાગે (ત્રીશ આંગળ) પીઠને ઉદય કર. છ થી દશ હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથ છેઠે ભાગ, (ચારઆંગળ), અગ્યાથી વીશ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથ આઠમે ભાગ, (ત્રણ આંગળ)
Page #85
--------------------------------------------------------------------------
________________
ફોટ
એકવીશથી છત્રીશ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથ બારમે ભાગ, (બે આંગળ) અને સાડત્રીસથી પચાસ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથ ચોવીસમો ભાગ (એક આંગળ) વધારીને પીઠને ઉદય કરે. વસુનંદિકૃત પ્રતિષ્ઠા સારમાં લખે છે કે
" प्रासादविस्तारार्धेन स्वोच्छित पीठमुत्तमम् ।
मध्यमं पादहीनं स्यादुत्तमान कन्यसम् ॥" પ્રાસાદના વિસ્તારથી અરધા ભાગે પીઠને ઉદય કરે, તે ઉત્તમપીઠ છે. આ ઉત્તમ પીઠના ચાર ભાગ કરી તેનાં ત્રણ ભાગ પીઠને ઉદય કરે તે મધ્યમ પીઠ અને બે ભાગને ઉદય કરે તે કનિષ્ઠ પીઠ કહેવાય. પીઠના ઉદયનાં થરોનું માનત્રિવજ્ઞાાત સમુ ઢાવિંશનિને શા નવાંશો જ્ઞાથરૂમ શai fજ મત્તા सान्तरालं कपोतालिः सप्तांशा ग्रासपटिका ॥८ सूर्यदिगवसुभागैश्च गजवाजिनराः क्रमात् ।
૨ | જw
वाजिस्थानेऽथवा कार्य स्वस्वदेवस्य वाहनम् ।।९
ઝાર |
જ
'
==
=
=
=
==
=
જી!શાસક
જે માનની પીઠ બનાવી હોય, તેનાં ઉદયનાં ત્રેપન ભાગ કરવાં. તેમાંનાં બાવીશ ભાગ પીઠના નિર્ગમનાં કરવાં. ઉદયના ત્રેપન ભાગમાં નવ ભાગને જાડયંબે, અંતરાલ(અંધારી) સાથે સાત ભાગની કર્ણિકા, અને તાલી (છાજલી) સાથે ગ્રાન્સપટ્ટી ભાગ સાતની, આની ઉપર બાર ભાગને ગજથર, દશ ભાગને અશ્વથર અને આઠ ભાગને નરથર ક. અશ્વથરને ઠેકાણે દેવના વાહનને પણ થર કરી શકાય છે. જે ૭-૮-૯
:
Sinક -
દ
il
&
S
&BE
E-Mછે.
TY
१ सप्ताशं । २ कणकं ।
३
स्वं
वं
મહાપીઠ
Page #86
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने થરનું નિર્મમ માન
पञ्चांशा कणिकाग्रे तु निर्गमो जाडयकुम्भकः। त्रिसाा कणिका सार्दा चतुर्भिासपट्टिका ॥१०॥ कुञ्जराश्चनरा वेदा रामयुग्मांशनिर्गमाः।
अन्तरालमधरतेषा-मूर्वाधः कर्णयुग्मकम् ॥१२॥ કર્ણિકાના અગ્રભાગથી પાંચ ભાગ નીકળતો જાઉં બે, ગ્રાસપટ્ટીથી આગળ નીકળતી કર્ણિકા સાડાત્રણ ભાગ, ગજથરથી આગળ નીકળતી ગ્રાસાદિકા સાડા ચાર ભાગ, અશ્વથરથી ગજથરનો નિગમ ચાર ભાગ, નરથર થી અશ્વથરને નિર્ગમ ત્રણ ભાગ, અને ખરાથી નરથરને નિગમ બે ભાગ રાખવો. આ પ્રમાણે પીઠના નિર્ગમના બાવીસ ભાગ થાય છે. આ જ આદિ થરોની વચમાં અંતરાલ રાખવે અને તે અંતરાલની ઉપર અને નીચે બે બે કર્ણિકાઓ કરવી. ૧૦ / ૧૧ કામદાપીઠ અને કણપીઠ (સાધારણપીઠ)
गजपीठं विना स्वल्प-द्रव्ये पुण्यं महत्तरम् । जाडयकुम्भश्च कर्णाली प्रासपट्टी तदा भवेत् ॥१२॥ कामदं कणपीठं च जाडयकुम्भश्च कर्णिका। लतिने निर्गमं हीनं सान्धारे निर्गमाधिकम् ॥१३॥
JAfghank outgro PKSANSAR
भजाइयभग'
-
કામદપીક १. गालि, २. कणालिका ।
Page #87
--------------------------------------------------------------------------
________________
तृतीयोऽध्यायः
ગજ આદિ થાવાળી પીઠને ગજપીઠ કહે છે. એવી પીઠ અનાવવામાં દ્રવ્ય અધિક ખર્ચ થાય છે, તેથી પેાતાની શક્તિ અનુસાર ઓછા ખર્ચે સાધારણ પીઠ અનાવે તેા પણુ મહાન પુણ્ય થાય છે. તે માટે ગજ, અશ્વ આદિ થા વિનાની જાય એ, કણી અને કેવાળની સાથે ગ્રાસપટ્ટીવાળી પીઠ મનાવે, તે કામદપીઠ કહેવાય છે. જાખે અને કણી એ એ થરવાથી પીઠ અનાવવામાં આજે તે કીડ કહેવાય છે, લત્તિન જાતિના પ્રાસાદની પીઠને નિČમ ક્રમ હોય છે અને સાંધાર જાતિના પ્રાસાદની પીઠને નિશ્ચમ અધિક હોય છે ! ૧૨-૧૩
सर्वेषां पीठमाधारः पीठहीनं निराश्रयम् पीठहीनं विनाशाय प्रासादभुवनादिकम् ॥ १४॥
इति पीठमानम् ।
પ્રાસાદ અને ગૃહ આદિ દરેકને પીઠના આધાર છે. પીઠ ન હેાય તેા એ નિરાધાર કહેવાય, માટે પ્રાસાદ અને ઘર આદિ પીઠ રહિત હોય તે તેને જલદ્દી વિનાશ થાય છે ! ૧૪
પ્રાસાદનુ' ઉદયમાન ( મંડાવ૨ )—
हस्तादिपञ्चपर्यन्तं विस्तारेणोदयः समः । सक्रमान्नवसतेषु - रामचन्द्राङ्गुलाधिकः || १५ ॥ पञ्चादिदशपर्यन्तं त्रिंशद्यावच्छतार्द्धकम् ।
हस्ते हस्ते क्रमाद् वृद्धि मनुसूर्यन वाङ्गुला ॥१६॥
એક થી પાંચ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદના ઉદય વિસ્તાર પ્રમાણે કરવા, પણ તેમાં અનુક્રમે નવ, સાત, પાંચ ત્રણ અને એક આંગળની વૃદ્ધિ કરવી. જેમકેપ્રાસાદના વિસ્તાર એક હાથ હોય તે તેના ઉદય એક હાથ અને નવ આંગળ (કુલ ૩૩ આંગળ), એ હાથના પ્રાસાદને ઉય બે હાથ અને સાત આંગળ (કુલ ૫૫ આંગળ ), ત્રણ ાયના પ્રાસાદને ઉદય ત્રણ હાથ અને પાંચ આંગળ ( કુલ ૭૭ આંગળ), ચાર હાથના પ્રાસાદને ઉદય ચાર હાથ અને ત્રણ આંગળ ( કુલ ૯ આંગળ), અને પાંચ હાથના પ્રાસાદને ઉદય પાંચ હાથ અને એક આંગળ (કુલ ૧૨૧ આંગળ)ને કરવા. પછી છ થી દશ હાથના પ્રાસાદને ઉડ્ડય પ્રત્યેક હાના ચૌદ ચૌદ આંગળ, અગ્યાર થી ત્રીશ હાથના પ્રાસાદનેા ઉય પ્રત્યેક હાથ ખર ખાર આંગળ અને એકત્રીશ થી પચાસ હાથના પ્રાસાદના ઉય પ્રત્યેક હાથ નવ નવ આંગળ વધારીને કરવા. આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદની કુલ ઊંચાઇ પ્ચીસ હાથ અને અગ્યાર આંગળની થાય છે. આ ઉદ્ભયમાન અપરાજિતપૃચ્છા સૂત્ર ૧૨૬ પ્રમાણે છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
४८
प्रासादमण्डने
બીજી રીતે પ્રાસાદના ઉદયનું માન
एकहस्तादिपञ्चान्तं पृथुत्वेनोदयः समः। हस्ते सूर्याङ्गुलावृध्धि-र्यावत् त्रिंशत्करावधिः ॥१७॥ नवाजुला करे वृध्धि-र्यावद्धस्तशताईकम् ।
पीठोधं उदयश्चैवं छाद्यान्ते नागरादिषु ॥१८॥ એક થી પાંચ હાથના વિસ્તારવાળા પ્રાસાદને ઉદય વિસ્તાર પ્રમાણે કરે. છ થી ત્રીશ હાથ સુધીના પ્રાસાદને ઉદય પ્રત્યેક હાથ બાર બાર આગળ અને એકત્રીશ થી પચાસ હાથ સુધી પ્રત્યેક હાથ નવ નવ આગળ વધારીને ઉદય કરે. આ નાગરાદિ પ્રાસાદને ઉદય પીઠની ઉપર ખુરાથી લઈ છજજાના અંત સુધી જાણ છે ૧૭ ૧૮
શ્રી ક્ષીરાવનાં મતાનુસાર પ્રાસાદનું ઉદયમાન
" एकहस्ते तु प्रासादे प्रयस्त्रिंशाङ्गुलोदयः। द्विहस्ते तूदयः कार्यों इस्तद्वया सप्ताङ्गुलः ॥ त्रिहस्ते च यदा माना-दधिकश्च पञ्चाङ्गुलः । चतुर्हस्तोदयः कार्य एकेनाङ्गुलेनाधिकः ॥ विस्तरेण समः कार्यः पश्चहस्तोदये भवेत् । पइहस्ते तूदयः कार्यों न्यूनौ द्वाबगुलौ तथा ।। उदयः सप्तहस्ते च न्यूनः सप्ताङ्गुलस्तथा । अष्टहस्तोदयः कार्यः षोडशाडूगुलहीनकः ॥ हीन एकोनत्रिंशः स्यात् प्रासादे नवहस्तके । दशहस्तेषूदयः कार्योऽष्टहस्तप्रमाणतः ॥ सपाददशहस्तश्च प्रासादे दशपञ्चके । विशहस्तोदये कार्यः साधंद्वादशहस्तकः ।। पञ्चविंशोदये ज्ञेयः पादोनदशपञ्चकः ।। त्रिंशहस्ते महामाज्ञः सप्तदशोदयस्तथा ॥ सपादेकोनविंशतिः पञ्चत्रिंशे मुनीश्वरः । व्योमवेदे यदा हस्ते सार्धः स्यादेकविंशतिः ॥ चतुर्विंशतिः पादोनः पञ्चचत्वारिंशद्धस्तके । शलाझैदये मानं तु हस्ताः स्युः पञ्चविंशतिः।।"
illiti
til
Page #89
--------------------------------------------------------------------------
________________
રવિણાઃ
પ્રાસાદને વિસ્તાર એક હાથ હેય તે ૩૩ આંગળ, બે હાથને હોય તો પપ આંગળ, ત્રણ હાથનો હોય તે ૭૭ આંગળ, ચાર હાથને હેય તે ૭ આંગળ, પાંચ હાથને હેય તે પાંચ હાથ, છ હાથનો હોય તે પાંચ હાથ અને ૨૨ આંગળ, સાત હાથને હોય તે છ હાથ અને ૧૭ આંગળ, આઠ હાથનો હેય તે સાત હાથ અને આ આંગળ, નવ હાથનો હોય તે સાત હાથ અને ૧૯ આંગળ, દશ હાથને હોય તો આઠ હાથ, પંદર હાથનો હોય તો દશ હાથ અને છ આંગળ, વીશ હાથને હોય તે બાર હાથ અને બાર આંગળ, પચીસ હાથને હેય તો ચૌદ હાથ અને ૧૮ આંગળ, ત્રીશ હાથનો હોય તે ૧૭ હાથ, પાંત્રીશ હાથનો હોય તે ૧૯ હાથ અને છ આંગળ, ચાલીશ હાથને હેય તે ૨૧ હાથ અને ૧૨ આંગળ, પીસ્તાલીશ હાથનો હોય તે ૨૩ હાથ અને ૧૮ આંગળ, અને પચાસ હાથનો હેય તે ૨૫ હાથને ઉદય કરે પ્રાસાદના ઉદયમાનથી પીઠનું ઉદયમાન–
एकविंशत्यंशभक्ते प्रासादस्य समुच्छ्रये ।
पञ्चादिनवभागान्तं पीठस्य पञ्चधोदयः ॥१९॥ પ્રાસાદના ઉદયના એકવીશ ભાગ કરવાં, તેમાંથી પાંચ, છ, સાત, આઠ અથવા નવ ભાગ જેટલે પીઠને ઉદય કરો. આ પાંચ પ્રકારને પીઠ ઉદય જાણ ૧૯૯ મંડોવર (દીવાલ)નાં ઉદયનાં થરોનું માન
वेदवेदेन्दुभक्ते तु छायान्तं पीठमस्तकात्। खुरकः पञ्चभागः स्याद् विंशतिः कुम्भकस्तथा ॥२०॥ कलशोऽष्टौ द्विसाध तु कर्तव्यमन्तरालकम् ।। कपोतिकाष्टौ मञ्ची च कर्तव्या नवभागिका ॥२१॥ पश्चत्रिंशत्पदा जङ्घा तिथ्यशैरुद्गमो भवेत् । वसुभिर्भरणी कार्या दिग्भागैश्च शिरावटी ॥२२॥ अष्टांशो; कपोतालि-द्विसाधमन्तरालकम् । छाद्यं प्रयोदशांशोच्चं दशभागैविनिर्गमः ॥२३॥
તિ મંડોr: ! પીઠની ઉપર ખુરાથી છજજાના અંત સુધી મંડેવર (દીવાલ)ના ઉદયના એકસોચુમ્માલીશ (૧૪૪) ભાગ કરવાં. તેમાં પાંચ ભાગને ખુરે, વીશ ભાગને કુંભ, મઠ १ त्रिंशरपम्चयुता । २ शिरापट्टी दांशिका । પ્રા. ૭
Page #90
--------------------------------------------------------------------------
________________
५०
----
अस्ट्रा
मोवर भाग १६
૧૪૪ ભાગના માર
ओस्थ
प्रासादमण्डने
Page #91
--------------------------------------------------------------------------
________________
वतीयोऽध्यायः ભાગને કલશ, અઢી ભાગનું અંતરાલ, આઠ ભાગની કેવાલ, નવ ભાગની માંચી, પાંત્રીશ ભાગની જંઘા, પંદર ભાગને ઉદ્દગમ (દેઢીયો), આઠ ભાગની ભરણ, દશ ભાગની શિરાવટી, આઠ ભાગની કપોતાલી, અઢી ભાગનું અંતરાલ અને તે ભાગને છજજાને ઉદય કર. તથા જાને નીકાળ દશ ભાગને કર . ૨૦ થી ૨૩
આ ૧૪૪ ભાગનાં મડવરનાં થરામાં જે રૂપિ કરવામાં આવે છે, તેનું વર્ણન અપરાજિતપૃચ્છા સૂત્ર ૧૨૭ પ્રમાણે જ્ઞાન પ્રકાશ દિપાવમાં નીચે પ્રમાણે છે
" खुरकः पञ्चभागस्तु विंशतिः कुम्भकस्तथा। पूर्वमध्यापरे भागे प्रभविष्णुरुद्रादयः ॥ ત્રિસધ્યા મા શોમાયા (વિ)વિત્રતા नासके रूपसंघाटा दलगमें रथिकोत्तमा ॥ ..
मृणालपत्रं शोभाढयं स्तम्भिका तोरणान्विता ।" પીઠની ઉપર ખરે પાંચ ભાંગ અને કુંભ વિશ ભાગ કર, કુંભામાં બ્રહ્મા. વિષ્ણુ અને મહાદેવનાં સ્વરૂપ કરવાં. એ ત્રણ દેવમાં, એક મધ્યમાં, અને એક, એક તેની પડખે રાખવાં. ભદ્રના કુંભામાં ત્રણ સંધ્યાદેવી પરિવાર સાથે બનાવવી. કણાના કુંભામાં અનેક રૂપે કરવાં. ભદ્રના મધ્ય ગર્ભમાં સુંદર રથિકા (ગવાક્ષ) કરવી. કમલનાં પત્રેની આકૃતિઓ કરવી અને તોરણવાળી થાંભલીઓ કરવી.
"कलशो वसुभागस्तु सार्घद्वौ चान्तःपत्रकम् ॥ वसुभिश्व कपोतालि-मनिका नवभागिका। पञ्चत्रिशदुच्छिता च जचा कार्या विचक्षणा १ ॥ भ्रमनिर्वाणतैः स्तम्भ-र्नासकोपाङ्गफालनाः। मूलनासकसर्वेषु स्तम्भाः स्युश्चतुरस्रकाः॥
શનૈઃ સિદૈશૌચ મા સારવાર આઠ ભાગને કલશ, અઢી ભાગનું અંતરપત્ર, આઠભાગને કેવાલ, નવ ભાગની માંચી અને પાંત્રીશ ભાગની જંઘા કરવી. કેણા અને ઉપાંગની ફાલનાઓની જંઘામાં જમવાલા સ્ત કરવાં. બધાં મુખ્ય કેણાઓમાં સમચોરસ ખંભે કરવાં, તથા હાથી, સિંહ, ગ્રાસમુખ અને મઘરનાં રૂપોથી શોભાયમાન કરવાં.
“p ૨ વિકાછી કાજુ ક િ नाटयेशः पश्चिमे भद्रे अन्धकेश्वरो दक्षिणे । चण्डिका उत्तरे देव्यो दंष्ट्रासविताननाः॥
Page #92
--------------------------------------------------------------------------
________________
५२
प्रासादमलने प्रतिरथे तस्य देव्यः कर्तव्याश्च दिशाम्पतेः। વામિા મુનીજા સ્ત્રીના તા.સાવને !
રાવાલાનો મg મિનરલ !” કણાની જંઘામાં આઠ દિફપાલ પૂર્વાદિ પ્રદક્ષિણ દિશાના કામે રાખવાં, પશ્ચિમ ભદ્રની જંધામાં નટરાજ, દક્ષિણ ભદ્રની જંઘામાં અંધકેશ્વર અને ઉત્તર દિશાને ભદ્રની જંઘામાં ભયંકર દાંતવાળી અને વિકરાળ મુખવાલી ચંડિકા દેવી રાખવી. પ્રતિરથનાં ભકમાં દિપાલાની દેવીએ રાખવી. વારિમાર્ગમાં તપ સાધનામાં લીન એવાં સાષિએ રાખવાં. ભદ્રનાં ગવાક્ષે બહાર નીકળતા રાખવા. ચાર પ્રકારની જંધા
" नागरी च तथा लाटी वैरांटी द्राविडी तथा ॥ સુદ્ધા નુ નાની હથar વિકતા.. स्त्रीयुग्मसयुता लाटी वैराटी पत्रसाला ॥ मञ्जरी बहुला कार्या जंघा च द्राविडी सदा । नागरी मध्यदेशेषु लाटी लाटे प्रकीर्तिता ॥
द्राविडी दक्षिणे देशे वैराटी सर्वदेशजा।" નાગરી, લાટી, વિરાટી અને દ્રાવિડી, એ ચાર પ્રકારની જંઘા છે. તેમાં નાગરી જંધા રૂપગરની અને શુદ્ધ છે. લાટી જંઘા સ્ત્રીયુગલવાલી છે. વિરાટી જ ધા કમલના પત્રાવાલી છે. અને દ્રાવિડી જંધા મંજરી (ધૃવાલી) છે. મધ્ય પ્રદેશમાં નાગરી, લાટ દેશમાં લાટી, દક્ષિણ દેશમાં દ્રાવિડી અને સર્વ દેશમાં વિરાટી જંઘા પ્રસિદ્ધ છે.
“૩મા વચ્ચશશ પણ ક્ષેઢતા | भरणी वसुभागा तु शिराक्टो पञ्चैव च । तदूर्वा पञ्चभिः पट्ट कपोतालिर्वसु स्मृता ॥ द्विसाधमन्तःपत्रं च त्रिदशं कूटछायकम् ।
निर्गमं वसुभागे तु मेर्वादीनामतः शृणु ।" પંદર ભાગને દેઢીઓ કરી, તેમાં વાંદરાનાં અને ગ્રાસનાં રૂપે બનાવવા, આઠ ભાગની ભરાણી, પાંચ ભાગની શિરાવટી, તેની ઉપર પાંચ ભાગને પાટ, આઠ ભાગને કેવાલ, અહી ભાગનું અંતરપત્ર, અને તે ભાગનું છાજું કરવું, તેને નીકાળો આઠ ભાગ રાખ,
Page #93
--------------------------------------------------------------------------
________________
A
HAPA
MEHHRIERSPIRAJARA
HAR
SATHI
MMAR
ma
NTRES
akal
मा
N
E
CENSESE
E
CAREER
PAK
S
NAVR
A TRE
-
बलर के मोमनाथपुरम् का एक द्राविड प्रासाद के मंडोवर ( दीवार ) और
पीट की अनपम कलाकृति
Page #94
--------------------------------------------------------------------------
________________
M
ANT
ENAama
Shis
.
-
P4
A:
Pet"SH
aper
TEE
P
अनुपम कारीगरी वाला मेक मंडोवर
जैन मंदिर - प्राव
Page #95
--------------------------------------------------------------------------
________________
तृतीयोऽध्यायः
મેરૂમ ડાવરના ઉદયનુ માન—
BARTEHATE
ST
Ye ऋशिरावरी
भरणी
કનિ નારા
- આંજીન ७ पोताश्री
પર ત
जङ्घा
મહોત ન મરના उद्रम
માંગ
प्रयोनी
જસ
==
જ
मेरुमण्डोवर भाषा २४९
मेरुमण्डोवरे मची भरण्यूर्ध्वऽष्टभागिका । पञ्चविंशतिका जङ्घा उद्गमथ त्रयोदश ॥ २४ ॥
अष्टांगा भरणी शेषं पूर्ववत् कल्पयेत् सुधीः । सप्तभागा भवेन्मची कूटछायस्य मस्तके ||२५|| षोडशांशा पुनर्जङ्घा भरणी सप्तभागिका शिरावटी चतुर्भागा पट्टः स्यात् पञ्चभागिकः ||२६|| सूर्याशैः कूटछायं च सर्वकामफलप्रदम् । कुम्भकस्य युगांशेन स्थावराणां प्रवेशकः ||२७|| इति मेरुमंडोवरः ।
જે મડાવરમાં બે ત્રણ જ ધ્રા હોય, તેને મેરૂ મઢાવર કહેવાય છે. એક મઢાવરની જંઘા ઉપર લખ્યા પ્રમાણે કર્યાં પછી તેની ઉપર ક્રી ખુરા, કુંભે, કલશ, અ ંતરાલ અને કૈવાલ એ પાંચ થર બનતા નથી. પણ માંચી આદિનાં અધાં થરા બનાવવામાં આવે છે, તેનું માન પ્રથમનાં ચા કરતાં જે ક્રમ કરવામાં આવે છે, તેઆ પ્રમાણે છે.
પ્રથમ ૧૪૪ ભાગના મડેાવરની ભરણીની ઉપર આઠ ભાગની માંચી, પચીશ ભાગની જ ધા, તેર ભાગને ઉદ્ગમ અને આઠ ભાગની ભરણીનેા ઉદય કરવા. ભરણીની ઉપર શિરાવટી, કેવાલ, અંતરાલ અને છન્તું કરવું, તેનું માપ ૧૪૪ ભાગનાં મ ડાવર પ્રમાણે કરવું. આ છજ્જાની ઉપર ફ્રી સાત ભાગની માંચી, સાલ ભાગની જંધા, સાત ભાગની ભરણી, ચાર ભાગની શિરાવટી, પાંચ ભાગને કેવાલ અને ખાર ભાગતુ' છજ્જુ બનાવવુ. આ મેરૂમ ડાવર મધાં ઈચ્છિત ફળને આપનારા છે. ઉપરના દરેક થાને પ્રવેશ કુંભાના ચાથે ભાગે રાખવા. અર્થાત્ કુંભાના ઉદયના ચાર ભાગ કરી, તેમાંના એક ભાગ જેટલા દરેક થરાના નિગમ કરવા. ૫૨૪ થી ૨૦૫
Page #96
--------------------------------------------------------------------------
________________
ક્ષીરાવમાં વિશેષ ખતાવે છે કે
सामान
प्रासादमण्ड
“ अस्योदये च कर्त्तव्यं प्रथमं पङ्कच्छायकम् । यावत्समोदयः प्राज्ञ ! तावन्मण्डोवरं कृतम् ॥ तथाच्छाद्य संस्थाने द्वे जङ्घे परिकीर्तिते । भवेयुर्द्वादशजङ्घा यावत्तु शतार्थोदये ॥
विधं कूटच्छाद्यं च द्विभूम्यन्तरे मुने ! | મળ્યત્વે મનેમાશ્રી આયોઘ્ને ન(!)ચ મચિહ્ન पुनर्जया प्रदातव्या यावद् द्वादशसंख्यया । किञ्चित् किञ्चिद् भवेन्यूनं कर्तव्यो भूमिकोच्छ्रयः ॥ शतार्थोदये माने च महामेरुः प्रदापयेत् ।
• ૧૦%
પ્રાસાદના જે ઉદય આવે, તે પ્રમાણેમ ડાવરની ઊંચાઈ કરવી. અને તેમાં છ છજા કરવાં, પ્રથમ છાનું મૈં જ ઘાવાલું કરવું. આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદને ખાર જંઘા અને છ છાજાએ કરવાં. એટલે એ એ માળને આંતરે એક એક છાજુ કરવું, દરેક ઠેકાણે ભરણીની ઉપર માંચી રાખવી, પણ ાજાની ઉપર માંચી રાખવી નહિ. નીચેની ભૂમિથી ઉપરની ભૂમિની ઊંઊંચાઈ કમતી કમતી કરવી. આ મહામેરૂ ડેવર પચાસ હાથના પ્રાસાદને વિષે કરવા.
-
સામાન્ય મડાવરशिरावट्युद्गमो मची जङ्घा रूपाणि वर्जयेत् । अपद्रव्ये महत्पुण्यं कथितं विश्वकर्मणा ||२८||
કૃતિ સામાન્યમન્ડોવરઃ ! શિરાવટી, ઉદ્ગમ ( ડેાઢીએ ) માંચી અને જધામાં રૂપે બનાવવામાં આવે તે દ્રવ્યના ખર્ચ વધારે થાય છે, માટે પેાતાની શક્તિ પ્રમાણે એ થારૂપ વગરનાં પશુ બનાવી શકાય છે. વગર રૂપના અનાવે તે ખર્ચ કમ લાગે અને મહાન્ પુણ્ય થાય છે. એવું વિશ્વકર્માએ કહ્યું છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રક
तृतीयोऽध्यायः બીજી રીતે મંડોવરનું ઉદયમાન
पीठत छाद्यपर्यन्तं सप्तविंशतिभाजिते । દાવાનાં પુરાનાં માનસંeur ને સુરક્ષા स्थादेकवेदसार्ध-सार्द्धसार्दाष्टभिस्त्रिभिः । सार्द्धसाधिभागैश्च साईद्वौ द्रवंशनिर्गमः ॥३०॥
इति प्रकारान्तरेण मण्डोवरः ।
=
મડેવરના ઉદયનાં સત્યાવીશ ભાગ કરવાં, તેમાં ખુરા આદિ બાર થના ભાગ સંખ્યા ઉદયમાં અનુક્રમે આ પ્રકારે છે–એક ભાગનો ખુ, ચાર ભાગને ભે, દઢ ભાગને કલશ, અરધા ભાગનું અંતરાલ, દોઢ ભાગને કેવાલ, દેઢ ભાગની માંચી, આઠ ભાગની જંઘા, ત્રણ ભાગને ઉદ્દગમ (દાઢી), દેઢ ભાગની ભરણ, દેઢ ભાગને કેવાળ, અરધા ભાગનું અંતરાલ અને અઢી ભાગ ઉદયમાં છજજુ કરવું. અને તેને નીકળે બે ભાગ રાખે. રહા ૩૦ | મંડોવર (દીવાલ)ની જાડાઈ– વૌદ વઝ-ઘઉં ઝr.
II
1
- 1.
-
IBIL
L
સાપને ઘાર્મીિ-ક્ષત્િરય રહ્યા
ઇટોને પ્રાસા બનાવવું હોય તે તેની દીવાલ પ્રાસાદના વિસ્તારના ચેથે ભાગે, પાષાણના પ્રાસાદની દીવાલ પાંચમાં ભાગે, લાકડાના પ્રાસાદની દીવાલ છઠ્ઠ ભાગે, સાંધાર પ્રાસાદની દીવાલ આઠમે ભાગ, ધાતુ અને રત્નના પ્રાસાદની દિવાલ દશમે ભાગે જડી કરવી. ૧. પ્રાચીન પ્રાસાદો જોતાં જણાય છે કે કેટલાક પ્રાસાદમાં
ભરણી ઉપર શિરાવટી છે અને કેટલાંકમાં કેવાલ છે, ૨, શાશ્વરેરા મિત્તિક
–
–
प्रकारान्तरे मंडोव
Page #98
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने અપરાજિતપૃચ્છા સૂત્ર ૧૬નાં મતે –
"मृदिष्टकाकर्मयुक्ता भित्तिं पादां प्रकल्पयेत् । पञ्चमांशेऽथवा सा तु षष्ठांशे शैलजे भवेत् ।। दारुजे सप्तमांशे च सान्धारेऽचाष्टमांशके ।
ધાતુને અને મિનિટ માટે સામાનઃ ” માટી અને ઇંટના પ્રાસાદની દીવાલ વિસ્તારના ચોથે ભાગે, પાષાણના પ્રાસાદની દીવાલ પાંચમે અથવા છઠ્ઠ ભાગે, લાકડાના પ્રાસાદની દીવાલ સાતમે ભાગે, સાંધાર પ્રાસાદની દીવાલ આઠમે ભાગે, સુવર્ણાદિ ધાતુ અને સ્ફટીકાદિ રત્નના પ્રાસાદની દીવાલ દશમે ભાગે જાડી કરવી, પુનઃ મંડોવર (દીવાલ)ની જાડાઈ –
*चतुरस्त्रीकृते क्षेत्रे दशभागविभाजिते ।
भित्तिदिमागकर्तव्या षट्भागं गर्भमन्दिरम् ॥३२॥ પ્રાસાદની સમચોરસ ભૂમિનાં દશ ભાગ કરવા. તેમાં બે બે ભાગની દીવાલની જડાઈ કરવી અને બાકીનાં છ ભાગને ગભારો કરે. ૩૨ શુભાશુભગર્ભગ્રહ–
मध्ये युगात्रं भद्रायं सुभद्रं प्रतिभद्रकम् ।
फालनीयं गर्भगृहं दोषदं गर्भमायतम् ॥३३।। ગભારે ચાર કેણવાળ સમરસ બનાવે; તેમાં ભદ્ર સુભદ્ર અને પ્રતિભદ્રના ખાંચાઓ બનાવે તે શુભ છે, પણ લંબચોરસ ગભારે બનાવે તો દેષકારક છે. ૩૩ લંબચોરસ અશુભ ગર્ભગૃહ
“ઇત્રિપાત્રામ-નર્મદં વાત ! યમો તરા નામ મતવિનાશિ !”
૪. ઝૂ. ૧૨૬ જે એક, બે અથવા ત્રણ આંગળ પણ ગભારે લાંબો થઈ જાય તે યમ ચુલ્લી નામના ગભારે કહેવાય. તે સ્વામીને અને ઘરને નાશકારક છે. (શિપિઓની માન્યતા એવી છે કે પાસાદ સન્મુખ લાંબે ન હોવો જોઈએ,)
કેટલીક પ્રતિઓમાં આ શ્લોક નથી.
Page #99
--------------------------------------------------------------------------
________________
લંબચોરસ શુભ ગર્ભગૃહ–
" दारुजे वलभीनां तु आयतं च न दूषयेत् । प्रशस्तं सर्वकृत्येषु चतुरस्त्रं शुभप्रदम् ॥"
अप• सू० १२६ લાકડાનાં અને વલભી (પ્રીલિંગ) જાતિનાં પ્રાસાદને લાંબે ગભારે બનાવો હોય તે દોષ નથી; બાકી સર્વ જાતિનાં પ્રાસાદને સમરસ ગભારે કરવો, એ પ્રશંસનીય અને શુભ છે, સ્તંભ અને મંડોવરના થરોની સરખામણ
कुम्भकेन समा कुम्भी स्तम्भप्रान्तेन तूदगमः । भरण्या भरणी शीर्ष कपोताल्या समं भवेत् ॥३४॥
पेटके कूटच्छाद्यस्य कुर्यात् पट्टस्य पेटकम् । મંડેવરનો કુંભે અને સ્તંભની કુંભી, સ્તંભને મથાળ (ભરણીના નીચે સુધી) અને મડવરનો ઉગમ, સ્તંભની ભરણી અને મડવરની ભરણી, સ્તંભની શિરાવટી અને મંડેવરની કેવાળ, એ બધાં સમસૂત્રમાં રાખવાં જોઈએ. તથા છાજાને અને પાટનો પિટાભાગ પણે સમસૂત્રમાં રાખવો, અર્થાત્ પાટના પેટા ભાગ સુધી છાનું નમતું કરવું. ૩૪ ગભારાનો ઉદય –
सषर्डशः सपादः स्यात साों गर्भस्य विस्तरात् ॥३५॥
गृहदेवालये पट्ट-पेटान्तं हि त्रिधोदयः। દેવાલયના ગભારનો ઉદય ગર્ભનાં વિસ્તારથી ષષાંશ યુક્ત, સવા અથવા દે રાખવો. આ ત્રણ પ્રકારનો ઉદય પાટના પટાંત ભાગ સુધી જાણવ. ૩૫ સ્તંભ માન–
भजेवष्टभिरेकांशा कुम्भी स्तम्भोऽर्द्धपश्चभिः ॥३६॥ अर्धन भरणी शीर्ष-मेकं पट्टस्तु सार्द्धकः । કાર્પેન કારઃ ચાત્રી વિશ્વના ! રૂા
इति गर्भगृहोदयमानम्।
૧ જુએ આગળના અધ્યાય ૬ ક્લાકે ૨૪ મે ૨ ‘પાસ’
Page #100
--------------------------------------------------------------------------
________________
પટ
प्रासादमण्डने ગભારાનાં તળથી પાટનાં તળ સુધી ઉદયનાં આઠ ભાગ કરવાં. તેમાં એક ભાગની કુંભી, સાડા પાંચ ભાગને સ્તંભ, અરધા ભાગની ભરણું અને એક ભાગની શિરાવટી કરવી. આ આઠ ભાગની ઉપર દેઢ ભાગને પાટ કરવો. કોટ (ઘૂમટ)ને ઉદય વિસ્તારથી અર કરવો. તેમાં ઇદરીના થરે વિષમ સંખ્યામાં રાખવાં. ૩૬–૩૭ ઊંબરે–
मूलकर्णस्थ सूत्रेण कुम्भेनोदुम्बरः समः।
તથા જaar સ્થાચિgિar IQ4 પ્રાસાદનાં બને કણાની સમસૂત્રમાં ઊંબરો સ્થાપન કરો. તે કુંભાના ઉદયની બરાબર ઊંચાઈમાં રાખો. તેની સ્થાપના કરતી વખતે નીચે પાંચ રત્ન રાખવાં અને શિલ્પિઓને સન્માનપૂર્વક પૂજા કરવી, ૩૮ ઊંબરાની રચના–
द्वारव्यासत्रिभागेन मध्ये मन्दारको भवेत् । वृत्तं मन्दारकं कुर्याद् मृणालं पद्मसंयुतम् ॥३९॥ जाडयकुम्भः कणाली च कीर्तिवक्त्रदयं तथा।
उदुम्बरस्य पार्श्व ध शाखायास्वलरूपकम् ॥४०॥ દરવાજાના વિસ્તારના અર્થાત્ ઊંબરાના ત્રણ ભાગ કરવાં, તેમાં એક ભાગનો વચમાં મંદારક (માણું) કરવું, તે અર્ધચંદ્રનાં આકારવાળું ગેળ અને કમલ પત્રવાળું કરવું. ઊંબરાની ઉચાઈમાં જાઓ અને કણીવાળી કણપીઠ કરવી, મંદાકિની બને તરફ એક એક ભાગનાં કીર્તિમુખ (ગ્રાસ મુખ) કરવાં, અને તેની પડખે શાખાનાં તલરૂપ (તલકડા) કરવાં. ૩૯ ૪૦ છે કુંભાથી નીચે ઊંબરો અને તલમાન
कुम्भस्या त्रिभागे वा पादे हीन उदुम्बरः । तदर्धे कणकं मध्ये पीठके वाह्यभूमिका ॥४१॥
इति उदुम्बरः । ઊંબરાનો ઉદય કુંભાના ઉદયની બરાબર રાખવો જોઈએ. પણ કમ રાખ હેય તે ઉદયના અરધે ભાગે, ત્રીજે ભાગે અથવા ચોથે ભાગે કામ કરી શકાય છે. ઊંબરાની ઊંચાઈના અરધા ભાગે કણપીઠ અને ગભારાનું તલ રાખવું જોઈએ, ગભારાની બહાર મંડપોનાં તલ પ્રાસાદ પીઠના ઉદય બરોબર રાખવાં જોઈએ. જે ૪૧ ૧ળાવઝયુતમ્ ૨ “વીટાને
* રીપણી સામેના પૃષ્ઠની નીચે જુઓ.
Page #101
--------------------------------------------------------------------------
________________
वतीयोऽध्यायः
ની પt
સ
*
="
f
નક
:
- કાણા
= -
-
= = +=. '= કરનાર અટક
=
=
* *
**
કાર હોલ્યો -
સદર
જ
નામત,ખેડram
રીક્ષા બિર માગી
વિરાર મા.
उडम्बर माग३ यास. मगरकर यास
છે
i
famatto
અને
‘iધરારથી
નામ *
ytne:
S
R
સ્મારવા ,
*
ઊંબરાની ઉભણી અને તેનું તલભાગ. તથા શંખાવટી (અર્ધચન્દ્ર)
" खुरकोऽर्द्धचन्द्रः स्यात् तदूर्व स्यादुदुम्बरः । उदुम्बरार्धे व्यंशे वा पादे का गर्भभूमिका ॥११॥
* કેટલાક આધુનિક શિલ્પિઓની માન્યતા છે કે– ઉંબરો કુંભાથી નીચે ઉતારવો હોય તે તેની બરોબર કુંભીઓ પણ નીચી ઉતારવી જોઈએ,’ આ માન્યતા પ્રમાણિક હેય તેમ જણાતું નથી, કારણ ક્ષીરાર્ણવ અ. ૧૦૯માં સ્પષ્ટ લખેલું છે કે-૩રુવારે (દૃઢ) રૂમ તન્મ તુ પુર્વવત્ મા!” અર્થાત કદાચ ઉંબરે ઓછા કરવામાં આવે તો કુંભીઓ અને સ્તંભનું માન પહેલાની માફક જ રાખવું. તેમ જ અપરાજિતપૃચ્છા સૂત્ર ૧૨૯માં તે કુંભીઓથી ઉંબરાને નીચે ઉતારવાનું સાફ વિધાન છે, તે કુંભીઓ તે નીચે કયાંથી જ ઉતરે. આથી સાદું જણાય છે કે- કદાચ ઉંબરી નીચે ઉતાર પડે તે પણ કંભીઓ નીચે ઉતાર હિ.
Page #102
--------------------------------------------------------------------------
________________
-
-
प्रासादमी मण्डपेषु च सर्धेषु पीठान्ते रङ्गभूमिका । एपा युक्तिर्विधातव्या सर्वकामफलोदया।॥१२॥"
अप सू. १२९ ખુરાની ઊંચાઈ બરોબર અર્ધચંદ્ર બનાવવા અને તેની ઉપર ઊંબરે રાખે. ઊંબરાની ઊંચાઈનાં અરધે ભાગે, ત્રીજે ભાગે અથવા ચેાથે ભાગે ગભારાની ભૂમિ અને બધાં મંડપોની ભૂમિ (તળ) રાખવી. તથા રંગમંડપની ભૂમિ પ્રાસાદ પિઠના તલ બરાબર રાખવી. આ યુક્તિ પ્રમાણે કામ કરવાથી સર્વ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય. अयंद्र-(शारी)
खुरकेन समं कुर्यादर्धचन्द्रस्य चोच्छतिः। दारव्याससमं दैध्ये निर्गमं स्यात् तदर्धतः ॥४२॥ द्विभागमर्धचन्द्रं च भागेन द्वौ गगारको। शङ्खपत्रसमायुक्तं पद्माकारैरलकृतम् ॥४३)
इति अर्द्धचन्द्रः । ઊંબરાની આગળ જે અર્ધચંદ્રનાં જેવી આકૃતિ કરવામાં આવે છે. તેનું માન-ખુરાના ઉદય બરોબર અર્ધચંદ્રને ઉદય રાખ. દરવાજાની પહેલાઈ બરોબર અચંદ્ર લાંબે કરો અને લંબાઈના અરધે ભાગે નીકળતો રાખવો, લંબાઈના ત્રણ ભાગ કરીને તેનાં બે ભાગને અર્ધચંદ્ર અને તેની બને પડખે અરધા અરધા ભાગનાં બે ગગારકા બનાવવાં. અર્ધચંદ્ર અને ગગારકની વચમાં પત્રવાળી વેલ સાથે શંખ અને કમલ જેવી આકૃતિઓ કરવી. ૪૨ ૪૩ છે उत्तर
" उदुम्बरसपादेन उत्तरङ्गं विनिर्दिशेत् । तदुच्छ्रायं विभजेत भागा अथैकविंशतिः ।। पत्रशाखा त्रिशाखा च द्विसार्धा तु कारयेत् । मालाधरं च त्रिभागं कर्तव्यं शमदक्षिणे ।। ऊर्चे छाद्यकः पादोनः पादाना फालना तथा। रथिका सप्त भागाश्च भागैक कण्ठं भवेत् । षड्भागमुत्सेधं कार्य-मुद्गः च प्रशस्यते । दृशं कारयेत् प्राज्ञः मर्वयज्ञफलं भवेत् ॥"
Page #103
--------------------------------------------------------------------------
________________
तृतीयोऽध्यायः
ડદા પર
- —
સરકારે
AL
તનની ની
નાનાની
મin - -નરસા રા...૨,
~
- उत्तरं
બારશાખ ઉપરનો તરંગ ઊંબરાના ઉદયથી ઓતરંગને ઉદય સવા કરવો. જે ઉદય આવે તેના એકવીશ ભાગ કરવાં, તેમાં અઢી ભાગની પત્રશાખા અને ત્રિશાખા કરવી, તેની ઉપર ત્રણ ભાગમાં માલાધર, પિણા ભાગનું છાનું, પણ ભાગની ફાલના, સાત ભાગની રથિકા (ગોખલે), એક ભાગને કંઠ, અને છ ભાગને ડેઢીયો કરવો. આ પ્રમાણે બુદ્ધિમાન શિપિએ ઓવરંગ બનાવવો. તે સર્વ યજ્ઞનું ફલ આપે છે નાગર પ્રાસાદનું કારમાન–
एकहस्ते तु प्रासादे द्वारं स्यात् घोडशाङ्गुलम् । षोडशाङ्गुलिका वृद्धि-र्यावद्धस्तचतुष्टयम् ॥४४. अष्टहस्तान्तकं यावद् दीर्चे वृद्धिगुणाकुला। zથા તિતં જ વાયવ્રુતરાષ્ટ્ર જવા यामघाहनपल्याई द्वारं प्रासादसझनाम् । दैथूिन पृथुत्वं स्याच्छोमनं तत्कलाधिकम् ॥४६॥
इति नागरप्रासादद्वारमानम् । નાગરજાતિના પ્રાસાદના દ્વારને ઉદય-એક હાથના વિસ્તારવાળા પ્રાસાદના દ્વારને ઉદય સેળ આંગળ કરે. પછી ચાર હાથ સુધી પ્રત્યેક હાથ સેળ ળ આગળ વધા૨વાં, એટલે ચાર હાથના પ્રાસાદના દ્વારને ઉદય ચોસઠ આંગળ થાય છે. પાંચથી આઠ હાથ સુધી પ્રત્યેક હાથ ત્રણ ત્રણ આંગળ અને નવ થી પચાસ હાથ સુધી પ્રત્યેક હાથ બે બે આગળ વધારીને દ્વારને ઉદય કરવો. પાલખી, વાહન, શમ્યા, પલંગ તથા પ્રાસાદ અને ઘરનાં દ્વાર, એ બધા લંબાઈથી અરધે ભાગે વિસ્તારમાં કરવાં. તેમાં પણ લંબાઈને સેળ ભાગ વિસ્તારમાં વધારે તે અધિક શેભાયમાન થાય છે. ૪૪ થી ૪૬ ૧
Page #104
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने સીરાણુંવમાં વિશેષ પ્રકારે કહે છે કે—
" एकहस्ते तु पासादे द्वारं च षोडशाङ्गुलम् । इयं वृद्धिः प्रकर्त्तव्या यावच चतुर्हस्तकम् ॥ . वेदाङ्गुला भवेद् वृद्धि-विच्च दशहस्तकम् । हस्तविंशतिमाने च हस्ते हस्ते प्रयाङ्गुला ।। द्वयागुला भवेद् वृद्धिःप्रासादे त्रिंशद्धस्तके। अङ्गुलेका ततो वृद्धि-योक्त् पश्चाशद्धस्तकम् ।। नागराख्यमिदं द्वार-मुक्त क्षीराणवे मुने!। दशमांशे यदा हीनं द्वारं स्वर्गे मनोहरम् ॥ अधिकं दशमांशेन प्रासादे पर्वताश्रये । तावक्षेत्रान्तरे ज्ञातु-महदेवमुनीश्वर ! ॥ शिवे द्वारं भवेज्ज्येष्ठं कमिष्ठं च जनालये मध्यमं सर्वदेवानां सर्वकल्याणकारकम् ।। उत्तममुदयाईन पादोन मध्यमानकम् । तस्य हीनं कनिष्ठं च विस्तारे द्वारमेव च ॥ एवं ज्ञानं यदा ज्ञात्वा यदा द्वारं प्रतिष्ठिनम् ।
नागरं सर्वदेवानां सर्वदेवेषु दुर्लभम् ।। " । इति विश्वकर्माकृते क्षीगणवे नारद इच्छिते शताग्रे पञ्चमोऽध्यायः ।
એકથી ચાર હાથ સુધી પ્રત્યેક હાથ રેલ સેલ આંગળ, પાંચથી દશ હાથ સુધી ચાર ચાર આંગળ, અગ્યારથી વીશ હાથ સુધી ત્રણ ત્રણ આંગળ, એકવીશથી ત્રિીશ હાથ સુધી બે બે આંગળ, અને એકત્રીશથી પચાસ હાથ સુધી એક એક આંગળ, વધારીને દ્વાર કરવું. હે મુનિ ! ક્ષીરાવગ્રંથમાં નાગરજાતિનું દ્વારમાન આ પ્રમાણે કહ્યું છે, તેમાંથી દશમે ભાગ કમ કરે તે વર્ગને આશ્રિત અને વધારે તે પર્વતને આશ્રિત પ્રાસાદનું દ્વારમાન થાય છે, શિવાલયને માટે જ્યેષ્ઠ દ્વાર, મનુષ્યાલયને માટે કનિષ્ઠ દ્વાર અને બધાં દેવોના પ્રાસાદને મધ્યમ દ્વારા કરવું, એ સર્વ કલ્યાણદાયક છે. ઉદયથી અરધું વિસ્તારમાં કરવું, તે ઉત્તમ માને છે. આ ઉત્તમ માનમાંથી ચતુર્થાશ કમ કરે તો મધ્યમાન અને મધ્યમમાનમાંથી ચતુર્કીશ કમ કરે તે કનિઝમાનનું દ્વાર થાય છે. આ પ્રમાણે જાણીને બધાં દેવોને માટે નાગર જાતિનું દ્વારમાન બનાવે.
Page #105
--------------------------------------------------------------------------
________________
:
તથા:
સમરાંગણ સૂત્રધાર અધ્યાય ૫૫ શ્લોક ૧૫૯માં ચાર હાથથી અધિક વિસ્તારવાળા પ્રાસાદ માટે દ્વારની ત્રણ ત્રણ આંગળની વૃદ્ધિ કરવાનું લખ્યું છે. ભૂમિજ પ્રાસાદનું દ્વારમાન–
एकहस्ते सुरागारे द्वारं सूर्याङ्गुलोदयम् । सूर्यागुला प्रतिकरं वृद्धिः पञ्चकरावधि ॥४७॥ पञ्चाङ्गुला च सप्तान्तं नवान्तं सा युगागुला। दधगुला तु शतार्धान्तं वृद्धिः कार्या करं प्रति ॥४८॥
રૂતિ મૂકવાણા દ્વારા ! ભૂમિજજાતિના પ્રાસાદનાં કારનો ઉદય-એક હાથના વિસ્તારવાળા પ્રાસાદના દ્વારને ઉદય બાર આગળ કર. પછી બેથી પાંચ હાથ સુધી પ્રત્યેક હાથ બાર બાર આંગળ; છે અને સાત હાથ સુધી પ્રત્યેક હાથ પાંચ પાંચ આંગળ, આઠ અને નવ હાથ સુધી પ્રત્યેક હાથ ચાર ચાર આંગળ, અને દસથી પચાસ હાથ સુધી પ્રત્યેક હાથ એ બે આગળ વધારીને દ્વારને ઉદય કરવો. ઉદયથી અરધા ભાગે વિસ્તાર કરવો. (વિસ્તારમાં લંબાઈન સેળ ભાગ વધારીને બનાવે તે અધિક ભાયમાન થાય છે.) ૪૭ ૪૮
દ્રાવિડ પ્રાસાદનું દ્વારમાન
प्रासादे एकहस्ते तु द्वारं कुर्याद् दशाङ्गुलम् । रसहस्तान्तकं यावत् तावती वृद्धिरिष्यते ॥४९|| पञ्चागुला दशान्तं च द्वयङ्गुला च शतार्द्धकम् । पृथुत्वं च तदर्धेन शुभं स्यात्तु कलाधिकम् ।।५०॥
इते द्राविडप्रासादद्वारमानम् । દ્રાવિડ જાતિના પ્રાસાદનાં દ્વાર ઉદય-એક હાથના પ્રાસાદના કારનો ઉદય દશ આગળ કરવો. પછી છ હાથ સુધી પ્રત્યેક હાય દશ દશ આગળ વધારીને, સાતથી દશ હાથ સુધી પ્રત્યેક હાથે પાંચ પાંચ આંગળ, અને અગ્યારથી પચાસ હાથ સુધી પ્રત્યેક હાથ બે બે આંગળ વધારીને દ્વાનો ઉદય કરે. ઉદયથી અરધા ભાગે વિસ્તાર કર, વિસ્તારમાં ઉદયને સેવ ભાગ વધારીને બનાવે તો અધિક શોભાયમાન થાય છે. ૪૯ ૫૦ ૫ બીજી જાતનાં પ્રાસાદનું રિમાન–
विमाने भौमिजं मान वैराटेषु तथैव च । मिश्रके लतिने चैव प्रशस्तं नागरोद्भवम् ॥५१॥
Page #106
--------------------------------------------------------------------------
________________
प्रासादमर्च्छनै
વિમાનજાતિનાં અને વૈરાઢ જાતિ પ્રાસાદોનાં દ્વારના ઉદય ભૂમિજ જાતિનાં પ્રાસાદનાં દ્વારમાનના કરવા, મિશ્રાતિનાં અને લતિન જાતિનાં પ્રાસાદનું' દ્વારમાન નાગર જાતિ પ્રાસાદનાં દ્વારમાનનું કરવું. ॥ ૫૧ ॥
विमाननागरच्छन्दे कुर्याद् विमानपुष्पके | सिंहावलोकने द्वारं नागरं शोभनं मतम् ॥५२॥
વિમાન નાગર જાતિનાં, વિમાન પુષ્પક જાતિનાં અને સિ’હાવલેાકન જાતિનાં પ્રાસાદીનુ દ્વારમાન નાગર જાતિ પ્રાસાદનાં દ્વાર માનનું કરવું, । પર
वलभ्यां भौमिजं मानं फांसाकारेषु द्राविडम् |
૧
धातुजे रत्नजे चैव दारुजे च रथारुहे ॥५३॥
इति द्वारमानम् ।
વલભી જાતિના પ્રાસાદનું દ્વારમાન ભૂમિજ જાતિ પ્રાસાદનાં દ્વાર પ્રમાણે કરવું. ફ્રાંસીના આકારવાળા પ્રાસાદનું દ્વાર, તેમજ ધાતુના અને રત્નના પ્રાસાદનું દ્વાર તૈયા દારૂતિિદ અને રથારૂ′′ જાતિના પ્રાસાદનું દ્વાર, દ્રાવિડજાતિ પ્રાસાદનાં દ્વાર પ્રમાણે કરવું. ૫૩૫ દ્વારશાખા
=
नवशाखं महेशस्य देवानां सप्तशाखिकम् । पंचशाखं सार्वभौमे त्रिशाखं मण्डलेश्वरे ॥ ५४ ॥ एकशाखं भवेद् द्वारं शूद्रे वैश्ये द्विजे सदा ।
२
समशाखं च धूमाये श्वाने रासभ बायसे ॥५५॥
=
મહાદેવનાં પ્રાસાદનાં દ્વાર નવશાખાવાળા, ખીજા દેવાનાં પ્રાસાદનાં દ્વાર સાત શાખાવાળા, ચક્રવત્તિ રાજાઓનાં મહેલનાં દ્વાર પાંચ શાખાવાળા, સામાન્ય રાજાઓનાં મહેલનાં દ્વાર ત્રણ શાખાવાળા, બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્ર જાતિનાં ઘરનાં દ્વાર એફ્ર શાખાવાળા અનાવવાં. બે, ચાર, છ અને આઠ એમ સમશાખાવાળા દ્વાર ધૂમ્ર, શ્વાન, ખર અને વાંક્ષ આયવાળા ઘરમાં અનાવવાં. ૫ ૫૪૫ પા
શાખાના આય—
" नक्शाखे ध्वजचैको वृषभः पञ्चशाखिके। त्रिशाखे च तथा सिंहः सप्तशाखे गजः स्मृतः ॥
,,
હુ તું નાવરોદ્ધમ્ । ૨ વાંશે જ રાલમે
अ० सू० १३१
Page #107
--------------------------------------------------------------------------
________________
इतीपास्यायः
-
- -
- - -
-
- - -
નવશાખા દ્વારમાં વિજય, પાંચ શાખાવાળા દ્વારમાં વૃષભ આય, ત્ર૬ શાખાવાળા દ્વારમાં સિંહ આય અને સાત શાખાવાળા દ્વારમાં ગજ આય આપે.
પ્રાસાદનાં અંગ જેટલી શાખા
त्रिपञ्चसप्तनन्दाङ्गे शाखाः स्युरङ्गतुल्यकाः।
हीनशाख न कतव्य-मधिकाढयं सुखावहम् ॥५६॥ પ્રાસાદનો ભદ્ર આદિ ત્રણ, પાંચ, સાત અથવા, નવ અંગ છે. તેમાં જેટલા અંગને પ્રાસાદ હેય તેટલી શાખા કરવી. અંગથી કમ શાખા કરવી નહિ. પરંતુ અંગથી અધિક શાખા બનાવે તે અધિક સુખકારક છે. પ૬ નવશાખાનાં નામ અને પરિચય–
" पमिनी नवशाखं च सप्तशाखं तु हस्तिनी। नन्दिनी पश्चशाखं च त्रिविधं चोत्तमं भवेत् ॥ मुकुली मालिनी ज्येष्ठा मान्धारी सुमगा तथा । मध्यमेति त्रिधा प्रोक्ता कनिष्ठा सुप्रभा स्मृता । मुकुली चाष्टशाखं च षट्शाखं च मालिनी । गान्धारी च चतुःशाख त्रिशाख सुभगा स्मृता।। सुपमा तु द्विशाखं चैकशाखं स्मरकीर्तितम् ॥"
* અy૦ - ૧૧ નવશાખાવાળા દ્વારનું પદ્મિની, સાત શાખાનું હસ્તિની અને પાંચ શાખાનું નંદિની નામ છે. એ ત્રણે દ્વાર ઉત્તમ છે, મુકુલી અને માલિની એ બે જયેષ્ઠ છે. ગાંધારી અને સુભગ એ બે મધ્યમ છે. સુપ્રભા શાખા કનિષ્ઠ છે. આઠ શાખાવાળીનું મુકુલી, છ શાખાવાળીનું માલિની, ચાર શાખાવાળીનું ગાંધારી અને ત્રણ શાખાવાળી સુભગ બે શાખાવાળીનું સુપ્રભા અને એક શાખાવાળા દ્વારનું સમરકીનિં નામ છે. શાખાનું નાધિક માન–
अशुलं सार्द्धमधे वा कुर्याद्धीनं तथाधिकम् ।
आयदोषविशुद्धयर्थ ह्रस्ववृद्धी न दूषिते ।।५७॥ ૧ હાલો જિર્ન ફુગત છે
Page #108
--------------------------------------------------------------------------
________________
प्रासाने પ્રાસાદની દ્વારશાખાનાં માપમાં જે શ્રેષ્ઠ આય ન આવતું હોય તે તેનાં માપમાં એક, દેઢ અથવા અધી આંગળ અધિક અથવા કામ કરી શકાય છે, આય દેશની શુદ્ધિને માટે શાખાનાં માપમાં ન્યૂનાધિક કરવામાં આવે તો દોષ નથી. ૫૭
--- - ----
: *"ા
-
-
-
': : :
wાર એwnી.
त्रिशावादार.
Page #109
--------------------------------------------------------------------------
________________
पायाच्या
विशा
चतुर्भागाङ्कितं कुर्याच्छाखाविस्तारमानकम् । मध्ये द्विभागिकं कुर्यात् स्तम्भं पुरुषसञकम् ॥५८॥ स्त्रीसंज्ञका भवेच्छाखा पार्श्वतो भागभागिका। निर्गमे चकभागेन रूपस्तम्भः प्रशस्यते ॥१९॥
नानी भगा.
सप्तशारवा. शाखा विशारवा
विस्तारभाग
दिसामाग
शिका
REशास्या.
7twanth
वस्तरभाग
गंधर्व वा या. पश्चिमी
. प
mawar
Dainml रुपसण्या
पत्रिनी.
मवशारवा. विकारभाग ११
शास्य. गंधविशारदा
सिंहशावा.
| ધવેat
कपस्तंभ Ingante.
શાખાના વિસ્તારનાં ચાર ભાગ કરવા. તેમાં બે ભાગને વચમાં સ્તંભ કરે, તે પુરૂષસંજ્ઞક છે. આ સ્તંભની બન્ને તરફ એક એક ભાગની શાખા કરવી, તે સંજ્ઞક છે. રૂપસ્તંભને નીકાળે એક ભાગને કર શુભ છે. ૫૮ ૫૯ सार्थवेदांशतो वापि पश्चांशोऽथवा मतः ॥"
क्षी० अध्य० ९ બધી શાખાઓના પટાભાગના વિસ્તારથી પ્રવેશ થે ભાગે, સાડા ચાર ભાગે અથવા પાંચ ભાગ કરે. અપરાજિતપૃચ્છાસૂત્ર ૧૩૨ શ્લેકમાં પણ આ પ્રમાણે છે. ફરતંભને નીકાળે–
एकांशं साईभागं च पादोनद्वयमेव च। द्विमार्ग निर्गमे कुर्यात् स्तम्भं द्रव्यानुसारतः ।।६०॥
Page #110
--------------------------------------------------------------------------
________________
વિરામ દ્રવ્યની અનુકૂલતા પ્રમાણે રૂપસ્તંભને નિગમ (નીકાળ) એક, દેઢ, પોણાબે અથવા બે ભાગ સુધી કરી શકાય છે. ૬૦ શાખાઓને નીકાળો–
पेटके विस्तरः कुर्यात् प्रवेशश्च युगांशकः ।
कोणिका स्तम्भमध्ये तु भूषणार्थ हि पाश्वयोः ॥६॥ શાખાના પટાભાગના વિસ્તારથી શાખાને પ્રવેશ ચોથે ભાગે રાખવે, અર્થાત શાખાઓને નીકાળી શાખાના વિસ્તારથી ચેથે ભાગે રાખ. રૂપસ્તંભની બે પડખે શેભાને માટે એક એક ભાગની કેણીઓ કરવી. . ૬૧ શાખાના દ્વારપાલનું માન
द्वारदेये चतुर्थांशे द्वारपालो विधीयते । નજર શલાવિ રિવાવત્ વિભાગ દશા
ત ત્રિાલનામ : હારના ઉદયમાં ચાર ભાગ કરવાં, તેના એક ભાગનાં ઉદયનાં દ્વારપાલ કરવાં. બાકીનાં ત્રણ ભાગમાં સ્તંભ અને બન્ને શાખાઓ કરવી. આ પ્રમાણે બીજી શાખાનાં પણ વિભાગ જાણવાં. ૬૨ શાખાનાં રૂપ
" काटन्दी वामशाखायां दक्षिणे चैव जाह्रषी। गङ्गाकतनयायुग्म-मुभयोमिदक्षिणे ॥ गन्धर्वा निर्गमे कार्या एकभागा विचक्षणः । तत्यत्रे खल्वशाखा व सिंहशाखा च भागिका ॥ नन्दी च वामशाखायां कालो दक्षलताश्रितः। यक्षाः स्युरन्तशाखायां निधिहस्ताः शुभोदयाः ॥"
અર- ૩૦ ૨૨ ૩પતંભની ડાબી શાખામાં યમુનાદેવી અને જમણ શાખામાં ગંગાદેવીનાં કપ કરવાં, તથા(ડાબી શાખામાં ગંગા અને જમણી શાખામાં યમુનાદેવીનાં રૂપો કરવાં. ગંધર્વ શાખા, ખત્વશાખા અને સિહ શાખા એ એક એક ભાગ નીકળતી રાખવી. ડાબી શાખામાં નંદી અને જમણ શાખામાં કાલ (યમ)નાં રૂપે કરવાં. છેલ્લી શાખામાં હાથમાં નિધિને ધારણ કરેલા, એવા યોનાં રૂપે કરવાં.
Page #111
--------------------------------------------------------------------------
________________
बतीयोऽध्यायः ५यामा
पत्रशाखा च गन्धर्वा रूपस्तम्भस्तृतीयकः।
चतुर्थी खल्वशाखा च सिंहशाखा च पञ्चमी ॥६३ । પહેલી પત્રશાખા, બીજી ગાંધર્વશાખા, ત્રીજા રૂપસ્તંભ, ચોથી શાખા અને પાંચમી સિંહશાખા છે, આ પાંચ શાખાઓનાં નામ જાણવાં. તે ૬૩
" शाखा विस्तारमानं च पनि गैविभाजयेत् । एकभागा भवेच्छाखा रूपस्तम्भो द्विभागिकः ॥ निर्गमश्चैकभागेन रूपस्तम्भः प्रशस्यते । कोणिका स्तम्भमध्ये च उभयोवोमदक्षिणे । गन्धर्वा निर्गमे कार्या एकभागा विचक्षणैः । तत्सूत्रे खल्वशाखा च सिंहशाखा च भागिका ।। सपादः सार्द्धभागो वा रूपस्तम्भः प्रशस्यते । उत्सेधस्याष्टमांशेन शस्तं शाखोदरं मतम् ॥"
अप० स. ११२
इति पंचशाखा। પંચશાખાના વિસ્તારના છ ભાગ કરવાં, તેમાંથી એક એક ભાગની ચાર શાખા અને બે ભાગને રૂપસ્તંભ કરે. રૂપસ્તંભને નિર્ગમ એક ભાગો કરે. સ્તંભની અને પડખે કેણિકાઓ કરવી. ગંધર્વશાખાને નિર્ગમ એક ભાગને કર, તેનાં સમસૂત્રમાં ખવશાખા અને સિંહશાખા પણ એક ભાગની નીકળી કરવી. સવા અથવા દે રૂપસ્તંભને નિગમ કર. શાખાની ઊંચાઈનાં આઠમે લાગે શાખાના વિસ્તાર કર. સસશાખા
प्रथमा पत्रशाखा च गान्धर्वा रूपशाखिका । चतुर्थी स्तम्भशाखा च रूपशाखा च पञ्चमी ॥४॥ षष्ठी तु खल्वशाखा च सिंहशाखा च सप्तमी। स्तम्भशाखा भवेन्मध्ये रूपशाखाग्रसूत्रतः॥६५॥
इति सप्तशाखाः । પહેલી પત્રશાખા, બીજી ગાંધર્વશાખા, ત્રીજી રૂપશાખા, એથી સ્તંભશાખા, પાંચમી રૂપશાખા, છઠ્ઠી ખવશાખા, અને સાતમી સિંહશાખા જાણવી. આ શાખાઓની વચમાં રૂપસ્તંભ રાખવે, તે રૂપશાખાથી આગળ નીકળતો રાખવે. ૬૪ ૬૫
Page #112
--------------------------------------------------------------------------
________________
(6
शाखा विस्तारमानं तु वसुभागविभाजितम् । भागभागाव शाखाः स्यु- मध्यस्तम्भो द्विभागिकः ॥ कोणिका भागपादेन विस्तारे निर्गमे तथा । निर्गमः सार्द्धमागेन रूपस्तम्भः प्रशस्यते || गन्धर्षा सिंहशाखा च निर्गमो भागमेव च । निर्गमश्च तदर्धेन शेषाः शाखाः प्रशस्यते ॥
22
33
अप० सू० १३२
સસશાખાના વિસ્તારના આઠ ભાગ કરવાં, તેમાં દરેક શાખાના વિસ્તાર એક એક ભાગ અને રૂપતભને! વિસ્તાર બે ભાગ કરવા. રૂપસ્ત'ભની અન્તે પડખે સમ નિગમવાળી પા પા ભાગની એક એક કાણી કરવી સ્તભને નિગમ ઢઢ ભાગ રાખવા. ગંધર્વો અને સિદ્ધ શાખાને નિમ એક ભાગના રાખવા. અને માકીની બીજી શાખાઆના નિગમ અરધા ભાગ રાખવા,
નવશાખા
Shar
पगान्धर्वसंज्ञा च रूपस्तम्भस्तृतीयकः । चतुर्थी खल्वशाखा च गान्धर्वा त्वथ पञ्चमी ||६६॥ रूपस्तम्भस्तथा षष्ठी रूपशाखा ततः परम् । खल्वशाखा च सिंहाख्या मूलकर्णेन सस्मिता ॥६७॥
इति नवशाखाः |
પહેલી પત્રશાખા, ખીજી ગાંધવ શાખા, ત્રીજો રૂપસ્તંભ, ચેાથી ખલ્વશાખા, પાંચમી ગાંધવ શાખા, છઠ્ઠો રૂપસ્ત'ભ, સાતમી રૂપશાખા, આઠમી ખલ્વશાખા અને નવમી સિંહશાખા જાણવી. આ નવશાખા પ્રાસાદના કાણા સુધી વિસ્તારમાં કરવી. ૫૬૬CH
“ शाखा विस्तारमानं तु रुद्रभागविभाजितम् । द्विभागः स्तम्भ इत्युक्त उभयोः कोणिकाद्वयम् ॥ निर्गमसार्वभागेन पादोनद्वयमेव च ॥ रूपस्तम्भद्वयं कार्यं गन्धर्वाद्वयमेव च ॥ "
अप० अ० १३२
નવશાખાના વિસ્તારના અગ્યાર ભાગ કરવાં, તેમાં અન્ને રૂપસ્તલ એ બે ભાગના કરવા, તેની અને પડખે પા પા ભાગની સમનિગમ કાણીએ કરવી, સ્તંભને નિગમ દેઢા અથવા પાણી બે ગુણે રાખવે. બે રૂપસ્તંભ અને બે ગાંધવ શાખા જાણવી.
Page #113
--------------------------------------------------------------------------
________________
तृतीयोऽध्यायः
s૨
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઉત્તરંગના દેવ–
यस्य देवस्थ या मूत्तिः सैव कार्योंत्तरङ्गके।
शाखायां च परिवारो गणेशश्चोत्तरङ्गके ॥६॥ इतिश्रीसूत्रधारमण्डनविरचिते वास्तुशास्त्रे प्रासादमण्डने भिपीठमण्डोवरगर्भगृहोदुम्बरद्वारप्रमाणनामस्तृतीयोऽध्यायः ॥३॥ પ્રાસાદના ગભારામાં જે દેવની મૂર્તિ પ્રતિષ્ઠિત હેય, તે દેવની મૂતિ ઉત્તરંગમાં રાખવી, અને શાખાઓમાં તે દેવના પરિવારનાં રૂપો કરવાં. યદિ ઉત્તરંગમાં ગણેશદેવને સ્થાપવા હોય તે સ્થાપિત કરી શકાય છે. તે ૬૮
ઈતિશ્રી પ્રાસાદમંડનના ત્રીજા અધ્યયનની પંડિત ભગવાનદાસ જૈન વિરચિત સુબોધિની નામની ભાષા ટીકા સમાપ્ત ૩
Page #114
--------------------------------------------------------------------------
________________
अथ प्रासादमण्डनस्य चतुर्थोऽध्यायः
હારના માને મૂર્તિ અને પબાસનનું માન
द्वारोच्छ्रयोऽष्ट नवधा भागमेकं परित्यजेत् ।
शेषस्त्रयंशे द्विभागार्चा त्र्यंशेन द्वारतोऽथवा ॥१॥ દરવાજાની ઊંચાઈના આઠ અથવા નવ ભાગ કરવાં, તેમાંને ઉપરનો એક ભાગ છેડી દે. બાકી જે સાત અથવા આઠ ભાગ રહે, તેનાં ત્રણ ભાગ કરવાં. તેમાંના બે ભાગની ઊભી મૂર્તિ અને એક ભાગ પબાસનની ઊંચાઈ કરવી. બેઠી મૂર્તિ એક ભાગની અને પબાસન બે ભાગનું કરવું ?
द्वारदैध्ये तु द्वात्रिंशे तिथिशक्रकलांशकैः ।
ऊवारी आसनस्था तु मनुविश्वार्कभागतः ॥२॥ દરવાજાની ઊંચાઈનાં બત્રીશ ભાગ કરવાં, તેમાં પંદર, ચૌદ અને સેળ ભાગનાં માનની ઊભી મૂર્તિ રાખવી. તથા ચૌદ, તેર અથવા બાર ભાગની બેઠી મૂર્તિ રાખવી. ૨ ક્ષીરાવના મતે પબાસનનું માન
" द्वारं चाष्टविभक्तं च विधाभक्तं च सप्तभिः । पीठमानं भागमेकं शेषं च प्रतिमा मुने ! ॥ सप्तभागं भवेद् द्वारं षड्भागं च विधाकृतम् । द्विभागं प्रतिमामानं शेषं पीठं हि चोच्यते ॥ द्वारं षड्भागिकं कुर्यात् त्रिधा पञ्च प्रकल्पयेत् । पीठचैकेन भागेन द्विभागं प्रतिमा भवेत् ॥ एवमूर्ध्वप्रतिमा च अर्द्ध शयनासनं भवेत् । पीठमानं च नान्यत्र शेषस्थाने च निष्फलम् ॥ जलशय्याप्रमाणेन द्वारविस्तारसाधितम् । अन्यथा च यदा अर्चा विस्तरं नैव लक्षयेत् ॥"
Page #115
--------------------------------------------------------------------------
________________
चतुर्थोऽध्यायः
દ્વારની ઊંચાઈના આઠ ભાગ કરવા, તેમને ઉપરનો એક ભાગ છે દે, બાકીનાં સાત ભાગનાં ત્રણ ભાગ કરવા, તેના બે ભાગની પ્રતિમાં અને એક ભાગની પીઠ (પબાસન) કરવી, અથવા દ્વારની ઊંચાઈનાં સાત ભાગ કરીને ઉપરને એક ભાગ છેડી દે, બાકી છ ભાગના ત્રણ ભાગ કરવા, તેમાનાં બે ભાગની પ્રતિમા અને એક ભાગનું પબાસન કરવું. દ્વારની ઊંચાઈનાં છ ભાગ કરીને ઉપરનો એક ભાગ છેડી દે. માત્ર પાંચ ભાગનાં ત્રણ ભાગ કરવાં, તેમાંના એક ભાગનું પગાસન અને બે ભાગની પ્રતિમા કરવી. આ પ્રમાણે ઊભી પ્રતિમાનું માન જાસૂવું. શયનાસન પ્રતિમાનું માન દ્વારાદયના અર્ધભામે કરવું. જલશધ્યાન માન પ્રમાણે દ્વારને વિસ્તાર કરે. અર્થાત્ સુતેલી પ્રતિમા દ્વારને વિસ્તારથી અધિકમાનની કરવી નહિ. ગભારાનું માન–
चतुरस्रीकृते क्षेत्रे दशभागविभाजिते।
द्विद्विभागेन दो भित्ती षड्भागं गर्भमन्दिरम् ॥३॥ પ્રાસાદની સમચોરસ ભૂમિનાં દશ ભાગ કરવાં, તેમાં બે બે ભાગની ભીત કરવી. અને બાકીનાં છ ભાગને ગભારે કરો. ૩ ગભારાના માનથી મૂર્તિનું માન
तृतीयांशेन गर्भस्य प्रासादे प्रतिमोत्तमा।
मध्यमा स्वदशांशोना पञ्चांशोना कनीयसी ॥४॥ ગભારાના વિસ્તારથી ત્રીજા ભાગની પ્રતિમા બનાવવી, તે ઉત્તમ છે. તેમાંથી દશમો ભાગ ઘટાડીને બનાવે તે મધ્યમ માનની અને પાંચમે ભાગ ઘટાડીને બનાવે તે કનિષ્ઠ માનની પ્રતિમા થાય. ૪ દેવનું દષ્ટિસ્થાન
आयभागे भजेद द्वार-मष्टममध्यंतस्त्यजेत् ।
सप्तमसप्तमे दृष्टि-वृषे सिंहे ध्बजे शुभा ॥५॥ દ્વારનો ઉંબરે અને એતરંગ વચ્ચેના આઠ ભાગ કરવાં, તેમાં ઉપરનો આઠમે ભાગ છેડીને તેની નીચેના સાતમા ભાગના ફરી આઠ ભાગ કરવાં, તેમાં ઉપરનો આઠમો ભાગ છોડીને નીચેનો સાતમો ભાગ ગજ આય છે, તેમાં દેવોની દષ્ટિ રાખવી, અર્થાત્ દ્વારના અપરાજિત છાસૂવ ૨૦૯ શ્લેક ૧૧માં પચીસ ભાગ કર્યાનું જણાવે છે. * કેટલાંક શિપિઓ સાતમા અને આઠમા ભાગની વચમાં આંખની કીકી રહે, તે પ્રમાણે પ્રતિમાની દૃષ્ટિ સાખે છે, જેથી આયો મેળ મળતું નથી. આ ભૂલ જણાય છે.
પ્રા. ૧૦
,
Page #116
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने ઉદયના ચોસઠ ભાગ કરીને તેનાં પંચાવનમાં ભાગમાં દષ્ટિ રાખવી. અથવા આઠ ભાગવાળા સાતમા ભાગના વૃષ, સિંહ અને ધવજ આયમાં પણ દષ્ટિ રાખવી શુભ છે. પ વિશેષ દેવોનું દરિસ્થાન–
षष्ठभागस्य पञ्चांशे लक्ष्मीनारायणादिदृक् । - રાયનારિરિ તાTધ જ તમે હા દ્વારનાં આઠ ભાગમાં જે છઠ્ઠો ભાગ છે, તેનાં આઠ ભાગ કરીને પાંચમાં ભાગમાં લક્ષમીનારાયણની દષ્ટિ રાખવી. શયનાસનવાળા દેવ અને શિવલિંગ, તેની દષ્ટિ દ્વારના અર્ધભાગમાં રાખવી, પણ દ્વારનાં અર્ધનું ઉલ્લંઘન કરી દષ્ટિ રાખવી નહિ. છે ૬ દેવેનું પદ સ્થાન
पट्टाधो यक्षभूतायाः पट्टाग्रे सर्वदेवताः । तदने वैष्णवं ब्रह्मा मध्ये लिङ्ग शिवस्य च ॥७॥
इति प्रतिमाप्रमाणदृष्टिपदस्थापनम् । ગભારાનાં સ્તભ ઉપર જે પાટ રાખવામાં આવે છે, તેની નીચે યક્ષ, ભૂત અને નાગ આદિ દેવની પ્રતિમાઓ સ્થાપના કરવી. પાટની આગળના ભાગમાં સર્વ દેવીઓને સ્થાપન કરવી, તેની આગળના ભાગમાં વૈષ્ણવ અને બ્રહ્માને સ્થાપન કરવાં. અને ગભારાનાં મધ્ય ભાગે (બ્રહ્મ ભાગે) શિવલિંગને સ્થાપન કરવું. ૭ વઘુસાર પરણનાં મતે પદસ્થાન–
"गब्भमिहड्ढपणंसा जक्खा पढमंसि देवया बीए । जिणकिण्हखी तइए बंभु चउत्थे सिवं पणगे॥"
प्रचारण ३ ગભારાના સમાન બે ભાગ કરીને, તેમાં વાલ તરફના ભાગના પાંચ ભાગ કરવા, દિવાલથી પ્રથમ ભાગમાં યક્ષને, બીજા ભાગમાં દેવીએને, ત્રીજા ભાગમાં જિનદેવ, કૃષ્ણ અને સૂર્યને, ચોથા ભાગમાં બ્રહ્માને અને પાંચમાં ભાગમાં (ગભારાના મધ્ય ભાગમાં) શિવલિંગને સ્થાપવાં, (આ મત પ્રાયઃ અધિક પ્રચલિત છે), સમરાંગણ સુત્રધારનાં મતે પદ સ્થાન–
" भक्ते प्रासादगर्भार्धे दशधा पृष्ठभागतः । पिशाचरक्षोदनुजाः स्थाप्या गन्धर्वगुह्यकाः ।। आदित्यचण्डिकाविष्णु-ब्रह्मेशानाः पदक्रमात् ॥"
Page #117
--------------------------------------------------------------------------
________________
agrat sourयः
પછીત તરફના ગભારાના અરધા ભાગનાં દશ ભાગ કરવાં, તેમાં દીવાલથી પહેલા ભાગમાં પિશાચ, ખીજામાં રાક્ષસ, ત્રીજામાં દૈત્ય, ચેાથામાં ગવ, પાંચમામાં યક્ષ, છઠ્ઠામાં સૂર્ય, સાતમામાં ચંડિકા, આઠમામાં વિષ્ણુ, નવમામાં બ્રહ્મા અને દશમા ભાગમાં શિવને સ્થાપન કરવાં.
અગ્નિપુરાણનાં મતે પદસ્થાન—
66
भिर्विभाजिते गर्भे त्यक्त्वा भागं च पृष्ठतः स्थापनं पञ्चमांशे च यदि वा वसुभाजिते ॥ स्थापनं सप्तमे भागे प्रतिमासु सुखावहम् ।
"
अ० ९७
ગભારાના છ ભાગ કરવાં, તેમાં પછીત તરફના એક ભાગ છેાડીને, તેની આગળના પાંચમાં ભાગમાં સવ ધ્રુવને સ્થાપન કરવાં, અથવા ગભારાના આઠ ભાગ કરીને પછીત પાસેને એક ભાગ છેાડી દેવા, તેની આગળના સાતમા ભાગમાં સર્વ દેવીને સ્થાપન કરવાં,સુખકારક છે.
પ્રહાર ચર
छायस्योध्यें प्रहारः स्याच्छृङ्गे शृङ्गे तथैव च । प्रासादशृङ्गशृङ्गेषु अधोभागे तु छायकम् !!
છાજાની ઉપર પ્રહાર નામના થર કરવેશ. તે પ્રત્યેક શૃંગની નીચે કરવા. અને તેની નીચે છાજુ ફરવું, ॥૮॥
છાવતાં થર—
छायं भागद्वयं सार्धं सार्वभागं च पालवम् । मुण्डली भागमेकं भागेन तिलकस्तथा ॥ ९
એ અથવા દાઢ ભાગનુ છાજુ, કોઢ ભાગના પાલવ, એક ભાગના મુંડલિક અને અને એક ભાગનું તિલક કરવું ાહ્ ॥
શંગના ક્રમ—
मूलकर्णे स्थादौ च एक द्विविक्रमान् न्यसेत् । निरन्धारे मूलभित्तौ सान्धारे भ्रमभित्तिषु ॥ १०॥
* શ્લેાકમાં જે પાલવ અને મુડલક નામ આપેલ છે, તેની આકૃતિ કાઈ શિલ્પિ જાણુતા હાય તે લખી જણાવશે, તે ધન્યવાદપૂર્વક આભાર માનવામાં આવશે.
Page #118
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने કેણ, રથ અને ઉપરથ આદિ પ્રાસાદનાં અંગો છે. તેની ઉપર એક, બે અથવા ત્રણ ઈંગ અનુક્રમે ચઢાવવાં, નિરંધાર પ્રાસાદની મુખ્ય દીવાલ ઉપર અને સાંધાર પ્રાસા દની પરિક્રમાની દીવાલ ઉપર શંગોનો ક્રમ રાખ. ૧૦ ઉશંગને કેમ–
उरुशृङ्गाणि भद्रे स्यु- रेकादिब्रहसंख्यया। प्रयोदशोवें सप्ताधो लुप्तानि चोरुशृङ्गकैः ।।११।।
/ LI ICT Tછે ! ** ---
-
પ્રાસાદનાં ભદ્રની ઉપર , એકથી નવ સુધી ઉત્તેજીંગ . ચઢાવવાં. શિખરના ઉદયના ! તેર ભાગ કરી તેમાંથી સાત ભાગનું કરશું કરવું. બીન ઉરૂગ પ્રથમ ઉરૂગના તેર ભાગ કરી તેમાંથી સાત ભાગનું કરવું. આ નિયમ પ્રમાણે ઉપરના ઉરૂશૃંગના તેર ભાગ કરી સાત ભાગનું નીચેનું ઉરૂઈંગ રાખવું. ૧૧
-
-
--
ઉરૂગની રચના
શિખરનું નિર્માણ શિખરનું નિમણિ –
रेखाम्ले च दिग्भागं कुर्यादने षडंशकम् ।
षड्बाह्ये दोषदं प्रोक्तं पञ्चमध्ये न शोभनम् ॥१२॥ શિખરનાં તલ ભાગનાં વિસ્તારના દશ ભાગ કરવાં, તેમાંના છ ભાગનો શિખરની ઉપરનાં સ્કંધને વિસ્તાર કર. છ ભાગથી અધિક વિસ્તાર કરે તે શિખર દોષવાળું ગણાય અને પાંચ ભાગથી એ છે વિસ્તાર કરે તે શિખર ભાયમાન થાય નહિ. ૧૨
Page #119
--------------------------------------------------------------------------
________________
જાળીડા ઉદયભેદભવરેખા
सपादं शिखरं कार्य सकर्ण शिखरोदयम् ।
संपादकर्णयोर्मध्ये रेखाः स्युः पञ्चविंशतिः ॥१३॥ મૂલરેખાના વિસ્તારથી શિખરને ઉદય સવા કરે, તે સવાયા શિખરના અને કેણાની વચમાં પચીસ રેખા થાય છે. જે ૧૩
કોણે કરી પતિ
प्रोक्ता रेखाः कलाभेदै-वलणे पश्चविंशतिः ॥१४॥ સવાયા શિખરના બને કેણાની વચમાં પચીસ રેખા ઉદયમાં થાય છે. તે કલાના ભેદથી શિખરની નમણમાં પચાસરેખા થાય છે. ૧૪ કલા ભેદભવ રેખા –
पञ्चादिनन्दयुग्मान्तं खण्डानि तेष्वनुक्रमात् ।
अंशवृद्धधा कलाः कार्या दैये स्कन्धेऽपि तत्समाः ॥१५॥ શિખરની ઉદયના પાંચથી લઈ એગણત્રીશ ખંડ કરવાં. તે ખંડોમાં અનુક્રમે એક એક કલા ઉદયમાં વધારે. જેમકે-પહેલાં પાંચ ખંડમાં એકથી પાંચ કલા, છઠ્ઠામાં છે, સાતમામાં સાત, આ પ્રમાણે એક એક કલા વધારતાં ઓગણત્રીશમાં ખંડમાં ઓગણત્રીશ કલા છે, ઉદયમાં જેટલી કલા આવે, તેટલી કલા સંખ્યા ધમાં પણ કરવી. ૧૫
अष्टादापष्टषष्टयन्सं चतुर्वृद्धधा च षोडश ।
दैर्ध्यतुल्याः कलाः स्कन्थे एकहीना स्वशोभनम् ॥१६॥ પહેલા સમાચારની ત્રિકડેમાં આઠ આઠ કલા રેમ છે, પછી આગળના પ્રત્યેક ખંઠમાં ચાર ચાર કલા વધારવાથી અઢારમાં અડસઠ કલા રેખા આવે છે. જેમકેત્રિખંડામાં આઠ, ચતુઃ ખંડામાં બાર, પંચમંડામાં સોલ, પટખંડામાં વીશ, આ પ્રમાણે ચાર ચાર વધારતા અઢારમાં (સેલમ) ખંડની અડસઠ કલા રેખા સમાચારની થાય છે. ઉદયમાં જેટલી કલા રેખા થાય, તેટલી સ્કંધમાં પણ કરવા, એક પણ કમતી કરે તે શોભાયમાન થાય નહિ. ૧૬ ૧ “ રહ્યાણં' ૨ “ઇ ” ! રે કઈ પ્રતિમાં આ પાદ નથી.
Page #120
--------------------------------------------------------------------------
________________
प्रालादमण्डने રેખાચક
ક્ય બદલશાદ શુત્તિર્યા પર જા
चक्रेऽस्मिन् संभवन्त्येव रेखाणां षट्शरद्वयम् ॥१७॥ શિખરના ઉદયમાં અઢાર ખંડ અને આડા સોલ ખંડ થાય, એ પ્રમાણે ચક્ર અનાવે તે બસ છપ્પન રેખા થાય છે. ઉદયમાં અઢાર ખંડોમાં નીચેના ત્રણ ખંડનો એક ખંડ માનવામાં આવે છે, જેથી ઉદયના સેલ અને આડા સોલને ગુણાકાર બસો છપ્પન થાય છે. કેળા પહેલા સમાચારની ત્રિખંડા કલારખા
त्रिखण्डात् खण्डवृद्धिश्च यावदष्टादशावधि ।
एकेकांशे कलाष्टौ च समचारस्तु षोडश ॥१८॥ ત્રિખંડાથી લઈ એક એક ખંડ વધારતાં અઢાર ખંડ સુધી વધારવા, પ્રત્યેક ત્રિખંડમાં પ્રથમ સમાચારની આઠ આઠ કલારેખા જાણવી. એ પ્રમાણે જોલ સમાચાર છે. ૧૮ છે બીજ સંપાદચારની ત્રિખંડા કલા રેખા
द्वितीयप्रथमे खण्डे कलाष्टौ द्वितीये नव।
तृतीये दश खण्डेषु शेषेपूर्वेष्ययं क्रमः ॥१९॥ બીજા સપાદચારની કલા રેખા પ્રથમ ત્રિખંડમાં આઠ, બીજા ખંડમાં નવ અને ત્રીજા ખંડમાં દશ જાણવી. આ પ્રમાણે બાકીન ખડેમાં પણ આ કમ જાણ. ૧૯ ત્રીજા સાદ્ધચારની ત્રિખંડા કલારખા–
अष्टदिक्सूर्यभागैश्च त्रिखण्डा तृतीया भवेत् ।
अनेन क्रमयोगेन कोष्ठानः प्रपूरयेत् ॥२०॥ ત્રીજ સાદ્ધચારની કલા રેખા ત્રિખંડાના પ્રથમ ખંડમાં આઠ, બીજા ખંડમાં દશ અને ત્રીજા ખંડમાં બાર જાણવી. આપણે ચારના ભેદ વડે બીજા કેડામાં પણ અંકો પૂરવાં, ૨૦ (જીએ પેજ ૭૯નું કોષ્ટક) સેલ જાતનાં ચાર
" समः सपादः सार्धश्च पादोनो द्विगुणस्तथा । द्विगुणश्च सपादो द्वौ साधः पादोनकत्रयः ।।
Page #121
--------------------------------------------------------------------------
________________
ત્રિખંડાની રેખા અને કલા
નંબર
ચારના નામ
રેખાના નામ
પલા ! બીજી ! ત્રીજા | કલાની ખંડની | ખંડની 1 ખંડની ] કુલ કલા | કલા ! કલા | સંખ્યા
શશિની
સમચાર ૮૪=૮
શીતલા
સૌમ્યા
શાન્તા
મનોરમા
શુભ
મને ભવા
સંપાદચાર ૮૪૧=૧૦ સાચાર ૮૪૧=૧૨ પાદેનÁચાર (xiા=૧૪ દ્વિગુણ ચાર ૮૪૨=૧૬ સપોદદિગુણ ૮૪૨=૧૮ સાર્ધદ્વિગુણ ૮x૨=૨૦ પાદેનત્રય ૮x૨ા ૨૨ ત્રિગુણચાર (૪૩=૨૪ સપાત્રગુણું ૮૪૩=૨૬ સાઈ ત્રિગુણ ૮૪૩૨૮ પાદનચતુષ્ક ૮૮૩માત=૩૦ चतुर्गुण ૮૮૪=૩૨
વીરા
કુમુદી
પધશેખરા
લલિતા
લીલાવતી
વિદશા
પૂર્ણમંડલા
પૂર્ણભદ્રા
સંપાદચતુક ૮૪૪=૩૪ સાર્ધચતુષ્ક ૮૪૪=૩૬ पादोन पंचक ૮૪૪=૩૮
ભાંગી
આ પ્રમાણે ચતુ:ખંડાદિની ક્લારેખાઓ ચારનાં ભેદ વડે જાણવી,
Page #122
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने
त्रिगुणोऽथ सपादोऽसौ सार्घः पादोमवेदकः । चतुर्गुणः सपादोऽसौ साधः पादोनपश्चकः ॥ इति षोडशधा चारं त्रिखण्डाधासु लक्षयेत् ।"
अप० सूत्र. १३९ ત્રિખંડાદિ ખંડમાં સેલ પ્રકારનાં કલા ચારનાં ભેદથી જે જે રેખાઓ ઉત્પન્ન થાય છે. તે સેલ પ્રકારનાં કલા ચાર આ પ્રમાણે છે–પહેલે સમ (બાબર) ચાર, બીજે સપાઇ (સવાય) ચાર, ત્રીજો સાદ્ધ (દઢા) ચાર, જે પોણા બે ગુણે, પાંચમે બમણું, છઠ્ઠો સવા બે ગુણે, સાતમે અઢી ગુણે, આઠમે પણ ત્રણું ગુણે, નવમે ત્રણ્ય ગુણે, દશમે સવા ત્રણ ગુણે, અગ્યારમે સાડા ત્રણ ગુણે, બારમો પિોણા ચાર ગુણે, તેરમે ચાર ગુ, ચૌદમે સવા ચાર ગુણે, પંદરમે સાડા ચાર ગુણે, અને સેલમો પણ પાંચ ગુણે છે. રખાસંખ્યા
જેવા લાપત્તે ક્યાં જવાછતારના दैर्घ्य भवन्ति यावन्त्यः कलाः स्कन्धेऽपि तत्समाः ॥२१॥
इति रेखानिर्णयः । સેલ પ્રકારનાં કલાચારનાં ભેદે વડે પ્રત્યેક ત્રિખંડાદિમાં સોલ સેલ રેખા ઉત્પન્ન થાય છે. જેથી રેખાઓની કુલ સંખ્યા અને છપ્પન થાય છે. શિખરના ઉદયમાં જેટલી કલા રેખા હોય, તેટલી સ્કધમાં પણ કરવી. આ ૨૧ મંડોવર અને શિખરનું ઉદયમાન
विंशद्भिविभजेद् भागैः शिलातः कलशान्तकम् । .. मण्डोवरोऽष्टसार्धाष्ट-नवांशः शिखरं परम् ॥२२॥
ખરશિલાથી લઈ કલશાન્ત સુધી ઉદયના વશ ભાગ કરવાં, તેમાં આઠ, સાડા આઠ અથવા નવ ભાગને મડવરને ઉદય કરો. (આ અનુક્રમે જયેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ, માનના મડવરને ઉદય જાણ, એવું અ૫. સૂ. ૧૮૩માં કહ્યું છે).બાકી જે ભાગ રહે, તેટલાં ભાગનાં ઉદયનું શિખર બનાવવું. ૨૨ શિખર વિધાન
रेखामूलस्य विस्तारात् पनकोश समालिखेत् । चतुर्गुणेन सूत्रेण सपादः शिखरोदयः ॥२३॥
1 “વિશારે?
Page #123
--------------------------------------------------------------------------
________________
-
--
વાવાળા
મૂલરેખાના વિસ્તારથી ચાર ગુણ સૂત્ર વડે બને કેણાના મૂલબિંદુથી બે ગોળ બનાવવા, જેથી અને ગોળના સ્પર્શથી વચમાં કમલની પાંખડી જેવી આકૃતિવાળે પબ્રકેશ બની જાય છે, તેમાં બને કેણના મધ્ય વિસ્તારથી સવાયો શિખરનો ઉદય કરે. . ૨૩ શ્રીવા, આમલસાર અને કલશનું માન
# રાન્તરે સત્ત-મત્તે શીવ તુ નrra सार्द्ध आमलसारश्च पद्मपत्रं तु सार्द्धकम् ॥२४॥ fમાજ ઉજવશો fમાનત્તા વિસ્તા
प्रासादस्याष्टमांशेन पृथुत्वं कलशाण्डकम् ॥१५॥ ઉપર લખ્યા પ્રમાણે સવા શિખરનો ઉદય કર્યા પછી, જે પદ્મકેશન ઉદય બાકી રહે છે. તેમાં શ્રીવા, આમલસાર અને કલશ કરવાં. જેમકે-શિખરના ખંધથી લઈ પકેશના અન્ય બિંદુ સુધીના ઉદયના સાત ભાગ કરવાં, તેમાં એક ભાગની ગ્રીવા. દેહ ભાગને આમલસાર, દેઢ ભાગનું પક્વછત્ર (ચંદ્રિકા) અને ત્રણ ભાગને કલશ કરશે. તે કલશના બીજોરાના વિસ્તાર બે ભાગનો કરે અને કલશના અંડકનો વિસ્તાર પ્રાસાદના માનથી આઠમાં ભાગને કર. એ ૨૪. ૨૫ શુકનાસને ઉદય
छाद्यतः स्कन्धपर्यन्त-मेकविंशतिभाजिते ।
अङ्कदिग्द्रसूर्याश-विश्वांशैस्तस्य चोच्छतिः ॥२६।। છજાથી લઈ શિખરના સ્કંધ સુધીનાં ઉદયનાં એકવીશ ભાગ કરવાં. તેમાંનાં નવ, દશ, અગ્યાર, બાર અથવા તેર ભાગ સુધીમાં શુકનારાને ઉદય કર. ૨૬ સિંહસ્થાન
નાણા સંસ્થાને આવો જવા જતા
एकनि पञ्चसप्ताङ्क-सिंहस्थानानि कल्पयेत् . २७॥ છજાની ઉપર શુકનાસને જે પાંચ પ્રકારને ઉદય ઉપર કહેલ છે. તેમાંથી શુકનાસના ઉદયનું જે માન આવ્યું હોય. તેનાં નવ ભાગ કરવા. તેમાંનાં એક, ત્રણ, પાંચ, સાત અથવા નવ. આ પાંચ ભાગોમાંથી કેઈપણ ભાગમાં સિંહસ્થાનની કલ્પના કરવી. ઘરા
Page #124
--------------------------------------------------------------------------
________________
કપિલી (કેલી)નું સ્થાન
द्वारस्य दक्षिणे वामे कपिली पदविधा मता।
सर्वे शुकनासा स्यात् सैष प्रासादनासिका ॥२८॥ ગભારાના દ્વારની ઉપર જમણી અને ડાબી બાજુ છ પ્રકારની કેળી બનાવે, તેની ઊંચાઈએ શુકનાસ બનાવે, આ પ્રાસાદની નાસિકા કહેવાય છે. તે ૨૮ કાળીનું માન
प्रासादो दशमागच दित्रिवेदांशसम्मिताः।
प्रासादार्धन पादेन त्रिभागेन तथा मितः ॥२९॥ પ્રાસાદના વિસ્તારના દશ ભાગ કરવાં, તેમાંથી બે, ત્રણ, અથવા ચાર બાગની. તથા પ્રાસાદના અરધા, ચોથા અથવા ત્રીજા ભાગની. એ પ્રમાણે છે પ્રકારની કેબી બનાવવી. ૨૯ છ પ્રકારની કાળી
શિતા તા થા બિલિયા मध्यस्था भ्रमा सभमा पट्कोल्यः परिकीर्तिताः॥ मामादे दशधा भक्ते भूमिसीमा विचक्षण । શિતા દિમા પર વિમા ઉચિત રા વૈજં તુર્માના ત્રિમા પવિતાભાગના
प्रासादपादमध्यस्था भ्रमा सत्रिमागतः। अर्धे तु सभ्रमा कार्या प्रासादस्य प्रमाणतः ॥"
अप. पू. १३८ અંચિતા, કુંચિતા, શસ્યા, મધ્યસ્થા, જમા અને સામા, એ છ પ્રકારની કેબીનાં નામ છે. પ્રાસાદના વિસ્તારના દશ ભાગ કરીને, તેમાંથી બે ભાગની કેળી કરવી. તેનું નામ અંચિતા, ત્રણ ભાગની કળીનું નામ કુંચિતા અને ચાર ભાગની કેળીનું નામ શસ્યા છે. તથા પ્રાસાદના વિસ્તારના ચેાથા ભાગની કરવી. તેનું નામ મધ્યસ્થા, ત્રીજા બાગની કેળીનું નામ શ્વમાં અને અરધા માનની કેળનું નામ સામા છે. * ગભારાના તારની આગળના મંડપને કેળી મંડપ કહે છે, તેના છજાની ઉપર શકનાસની બને બાજુ શિખરનાં આકારવાળો મંડપ હોય છે. જેને આધુનિક શિદિપ પ્રાસાદ પુત્ર કહે છે, તેનું નામ કપિલી અથવા કાળી છે. , 'प्रापादनापादेन त्रिमागेनाथ निर्मिता।'
-
Page #125
--------------------------------------------------------------------------
________________
अर्थोऽग्वाद પ્રાસાદનાં શુગ અને આભૂષણ
गोरुङ्गप्रत्या-मण्डकान् गणयेत सुधीः।
तवर्ष तिलकं कर्ण कुर्यात् प्रासावभूषणम् ॥३०॥ શિખર, ઉરૂશૃંગ, પ્રત્યંગ (ચથગરાસીયા) અને અંડક (શંગ) એ બધાં અંડક (ઈંગ) કહેવાય છે. તથા તવંગ, તિલક અને સિંહકણું, એ બધાં પ્રાસાદનાં આભૂષણ કહેવાય ७. 13.॥ શિખરની નમણુના વિભાગ––
दशांशे शिखरे गले अग्रेतननवांशकैः।
सार्धाशको रथो कर्णो को शेषं भद्रमिष्यते ॥३१॥ શિખરની તલીએ (પાયરો) દશ ભાગ અને ઉપર સ્કંધના છ ભાગમાં નવ ભાગ કરવાં. તેમાં દેઢ દેહ ભાગના બે પતરા, અને બે બે ભાગમાં બે કેણા કરવાં. તથા તલીએ ભદ્ર ત્રણ ભાગનું અને સ્કવે ભદ્ર બે ભાગનું કરવું. ૩૧ सामसRनुमान-~
रथयोरुभयोर्मध्ये वृत्तमामलसारकम् । उच्छयो विस्तरार्थेन चतुर्भागैर्विभाजयेत् ॥३२॥ ग्रीवा चामलसारब पादोना सपादकः।
चन्द्रिका भागमानेन भागेनामलसारिका ॥३३॥ બને પહેરાના મધ્ય વિસ્તારના માનને ગોળ આમલસાર કરે. તેની ઊંચાઈ વિસ્તારથી અરધી કરવી. તેના ચાર ભાગ કરવા. તેમાંથી પોણા ભાગનું ગઈ, અને ભાગને આમલસાર. એક ભાગની ચંદ્રિકા અને એક ભાગની આમલસારિકા કરવા. ॥ ३२॥ ३॥ પ્રકારાન્તરે આમલસારનું માન
स्कन्धः पहभागको झेयः सप्तशामलसारक। क्षेत्रमष्टविंशमागे-हल्ये च तदर्थतः ।। ग्रीवा मागत्रय कार्या अन्डकः पचभागकः । त्रिभागा चन्द्रिका चैव तवामलसारिका ।। निर्गमे पट्सामागो भवेदामलसारिका । चन्द्रिका विसाधभागा अण्डकपा एव च ॥"
ज्ञामप्र. दी०
-
Page #126
--------------------------------------------------------------------------
________________
:
આજે રા 27/
Sને
{firm is tw
સ્વમતે આમલસારનુ માન
દીપા વખતે આમલસારનું માન શિખરના સ્ક ંધના વિસ્તાર છ ભાગ અને આમલસારને વિસ્તાર સાત ભાગ રાખવા, આમલસારના વિસ્તારના અઠ્ઠાવીશ ભાગ અને ઉદય ચૌદ ભાગ કરવાં. તેમાંના ત્રણ ભાગનું ગળું, પાંચ ભાગને આમલસાર, ત્રણ ભાગની ચ'દ્રિકા અને ત્રણ ભાગની આમલસારિકા કરવી. આમલસારના મધ્ય ગર્ભથી સાડા છ ભાગ નીકળતી આમલસારિકા, તેનાંથી 'અઢી ભાગ નીકળતી ચંદ્રિકા અને તેનાંથી પાંચ ભાગ નીકળતા આમલસાર રાખવે. આમલસારની નીચે શિખરના કાણુરૂપ-
• શિવેાચાર સર્વ સ્થાનમાં વિચક્ષળ ! । शिरूरकर्णे दातव्यं जिने कुर्याजिनेश्वरः ।। "
પ્રવાસન
क्षीरार्णवे
શિવના પ્રાસાદ હાય તા ધ્યાનમગ્ન શિવ અને જિનદેવને પ્રાસાદ હોય તે જિનવનાં રૂપે। આમલસારા નીચે શિખરના કાણે કરવાં,
સુવર્ણ પુરુષ(પ્રાસાદ પુરુષ)ની સ્થાપના---
घृतपात्रं न्यसेन्मध्ये ताम्रतारं सुवर्णजम् । સૌનપુરનું સત્ર તુષ્ટીય સાથેનÇ 1 રૂ।
આમલસારનાં મધ્યગર્ભમાં ઘીથી ભરેલા સેાના ચાંઢી, અથવા તાંમાના કલશમાં સુવર્ણ પુરૂષ રાખીને, પછી ચાંઢી અથવા ચંદનના પલંગ ઉપર રેશમની શય્યા પાથરીને તેની ઉપર તે સુવર્ણ પુરુષાળા કળશને સ્થાપન કરવે આ વિધિ શુભ દિવસે વાસ્તુપૂજન કરીને કરવી. કેમકે આ સુવર્ણપુરુષ પ્રાસાદનું જીવરસ્થાન છે. ૫ ૩૪.
愈
* કેટલાક શિલ્પએના એવા મત છે કે—દીથી ભરેલા સેના, ચાંદી અથવા તાંબાના લક્ષમાં સુષુ પુરુષને રાખવા નહિ, પણ તેની પાસે મૂકવે!.
Page #127
--------------------------------------------------------------------------
________________
बनुयाध्यायः સુવર્ણપુરુષનું પ્રમાણ અને તેની રચના--
प्रमाणं पुरुषस्थार्धा-दुल कुर्यात् करं प्रति । ત્રિરતા રે વારે હરિ ના રૂપ
સુવર્ણપુરુષનું પ્રમાણ પ્રાસાદના વિસ્તારના માનથી પ્રત્યેક હાથ અરધે અરધે આગળ વધારીને બનાવ જેમકે-એક હાથના પ્રાસાદમાં અરધા આંગળ, બે હાથના પ્રાસાદમાં એક આંગળ, ત્રણે હાથના પ્રાસાદમાં દેઢ આંગળ, ચાર હાથના પ્રસાદમાં બે આંગળ અને પાંચ હાથના પ્રાસાદમાં અઢી આગળ આદિ, આ પ્રમાણે પ્રત્યેક હાથ અરધા આગળ વધારીને બનાવે, આ સુવર્ણ પુરુષના ડાબા હાથમાં જ રાખવી. અને તે હાથ છાતી ઉપર રાખો અને જમણા હાથમાં કમલ રાખવું. ૩૫
અપરાજિતપૃચ્છાના મતે પુરૂષનું સ્થાન અને રચના––
થતઃ સાવક્ષ્યાનિ જા સન न्यसेद् देवालयेज्वेवं जीवस्थानफलं भवेत् ।। छादनोपप्रवेशेषु शृङ्गमध्येऽथयोपरि । शुकनासावसानेषु वेधूर्चे भूमिकान्तरे ॥ मध्यगर्भे विधातव्यो हृदयवर्णको विधि। हंसतुली ततो कुर्यात् ताम्रपर्यसंस्थिताम् ॥ शयनं चापि निर्दिष्टं पचं वै दक्षिण करे। त्रिपतार्क कर वाम कारयेदृदि संस्थितम् ॥""
सूत्र १५३ સુવર્ણપુરુષને સ્થાપન કરવાનાં સ્થાને કહું છું. તે દેવાલયનું જીવસ્થાન છે. તેને છજજાના પ્રવેશમાં, ઉપરનાં શૃંગમાં, શુકનાસની અંતે, વેઢી ઉપર અને બે માલની
ભૂમિના મધ્યગર્ભમાં સ્થાપન કરે. આ હૃદયવણુંક (જીવ) વિધિ છે. તેને તાંબાના ૧ક્ષિi ”
Page #128
--------------------------------------------------------------------------
________________
प्रासादन પલંગ ઉપર રેશમની શય્યા રાખીને તેની ઉપર સુવાડવો. તેના જમણા હાથમાં કામ રાખવું અને ડાબા હાથમાં ધ્વજા રાખીને તે છાતી ઉપર રાખ.
" प्रमाणं तस्य वक्ष्यामि प्रासादादौ समस्तके । વાવછતા હૃલ્લાઃ રાહથેશ પામે છે , वृद्धिराशुलादस्ते यावन्मेकं प्रकरपयेत् । एवंविधं प्रकर्तव्यं सर्वकामफलप्रदम् ॥ દેવે તાર વાપિ તાત્ર વારિ મારા कलशे चाम्बुर्णे तु सौवणे पुरुष न्यसेत् ।। पर्यस्य चतुःपत्सु इम्भाश्चत्वार एव च । हिरण्यनिषिसंयुक्ता आत्ममुद्राभिरङ्किताः ॥ एवमारोपयेद् देवं यथोक्तं वास्तुशासने । तस्य नैव भवेद् दुःखं यावदाभूतसम्प्लवम् ॥"
અવ. ૬. ૧૨ સુવર્ણપુરુષનું પ્રમાણ કહું છું. એક હાથથી પચાસ હાથ સુધીનાં પ્રાસાદને માટે પ્રત્યેક હાથે અરધે અરધે આગળ વધારીને બનાવો. તે સોના, ચાંદી અથવા તાંબાને બનાવીને જલપૂર્ણ કલશમાં સ્થાપન કરે. તેના પલંગના ચારે પાયે ચાર કલશ સુવર્ણમુદ્રાભરીને રાખવા તથા તેમાં પોતાના (મંદિર બનાવનારના નામવાળી સુવર્ણમુદ્રા રાખવી. આ પ્રમાણે દેવ (સુવર્ણપુરુષ) સ્થાપન કરવાથી જ્યાં સુધી જગત વિધમાન છે, ત્યાં સુધી કોઈપણ જાતનું દુઃખ તેને થાય નહિ. કલશની ઉત્પત્તિ અને સ્થાપના
क्षीरार्णवे समुत्पन्नं प्रासादस्याग्रजातकम् ।
माङ्गल्येषु च सर्वेषु कलशं स्थापयेद् बुधः ॥ ३६ ॥ જ્યારે એ ક્ષીરસમુદ્રનું મંથન કર્યું. ત્યારે તેમાંથી ચૌદ રત્ન મળ્યા. તે ચોર રનેમાં એક કામકુંભ નામને શ્રેષ્ઠ કલશ પણ મળ્યું હતું, તેને પ્રાસાદના શિખર ઉપર અને બધાં માંગલિક સ્થાનમાં વિદ્વાન લેગ સ્થાપન કરે છે. ૩૬ કલશનું ઉદયમાન
પૂજાનો દર પરફાર વિશે મન
'तावदंशोनः कनीयो नवांशोऽभ्युदयं भवेत् ॥ ३७ ॥ ૧. “શિતો પણઃા પાઠા-બત્રીસ ભાગ વધારે તો મધ્યમમાનને કાથને ઉદય જાણ.
Page #129
--------------------------------------------------------------------------
________________
पतुर्थोऽध्यायः
ग्रीवापीठं भवेद् भागं त्रिभागेनाण्डकं तथा। कणिके भागतुल्ये च त्रिभागं बीजपूरकम् ॥ ३४॥
પૂર્વોકત લોક ૨૫માં કલશનું જે માન લખ્યું છે, તે માનમાં તેને સોલો ભાગ વધારે તે જ8માન અને કામ કરે તે કનિષ્ઠ માનને કલશને ઉદય જાણ. તેનાં ઉદયનાં નવ ભાગ કરવાં, તેમાંથી એક ભાગની ગ્રીવા, ત્રણ ભાગનું
કલશનું પેટ, બન્ને કર્ણિકાઓ (એક છજજી અને એક કાણી) એક એક ભાગની અને ત્રણ ભાગને બીજાનો ઉદય કર. . ૩૭૫ ૩૮ કલશનું વિસ્તારમાન--
एकांशमग्रे द्वौ मूले यहिवेदांशकर्णिके।
ग्रीवा हो पीठमई हो षड्भागं विस्तराण्डकम् ॥ ३९॥ બીજેરાની ઉપરનો વિસ્તાર એક ભાગ અને મૂલ ભાગનો વિસ્તાર બે ભાગ, બીરાની નીચેની કણીનો વિસ્તાર ત્રણ ભાગ, આની નીચે બીજી કણી (છજજી) ને વિસ્તાર ચાર ભાગ, ગલાને વિસ્તાર બે ભાગ, અરધી પીઠને વિસ્તાર બે ભાગ (પૂરી પીઠને વિસ્તાર ચાર ભાગ) અને કલશના પેટને વિસ્તાર છ ભાગ કરે. . ૩લા વજાદંડનું સ્થાન
प्रासादपृष्ठदेशे तु दक्षिणे तु प्रतिरथे । ध्वजाधारस्तु कर्तव्य ईशाने नैऋतेऽथवा ॥ ४॥
इति प्रासादस्योमवणम् । પ્રાસાદના શિખરની પાછળ જમણા પઢરામાં પ્રવજાદંડ રાખવાને કલાબો બનાવ. તે પૂર્વાભિમુખ પ્રાસાદને ઈશાન કેણામાં અને પશ્ચિમમુખ પ્રાસાદને નિત્ય કેણામાં બનાવો . ૪૦ | Gay: * વજાપાર (કલાબે)નું સ્થાન–
“સેવા મા વધું વર્જિતે ! ભજનારાજ કા તળે હશે !”
Yarago
Page #130
--------------------------------------------------------------------------
________________
मासादमाको - " શિખરની રેખાના ઉદયના છ ભાગ કરીને, ઉપરના છઠ્ઠા ભાગના ફરી ચાર ભાગ કરવાં, તેમાં ઉપરથી ત્રીજા ભાગમાં જમણા પહેરામાં ધ્વજાધાર (કલાબો) બનાવવો. અર્થાત્ રેખાના ઉદયના ચોવીસ ભાગ કરીને ઉપરના બાવીશમાં ભાગમાં કલાબો બનાવ. અપરાજિત મતે સ્તંભવેધનું સ્થાન –
“રેવા (?) રિમાનો જુગાશે (ર) પર ! वजोन्नतिस्तु कर्त्तव्या ईशाने नैत्रतेऽथना ॥ प्रासादपृष्ठदेशे तु प्रतिग्थे च दक्षिणे । स्तम्भवेधस्तु कर्त्तव्यो भित्तेरष्टमांशके (भित्याश्च षष्ठमांशी ॥"
હુથ• ૧૪૪ શિખરની રેખાની ઉપરના અરધા ભાગના ત્રણ ભાગ કરવાં. ઉપરના ત્રીજા ભાગના કરી ચાર ભાગ કરવાં, તેમાં નીચેને એક ભાગ છોડીને ત્રીજા ભાગમાં કલા કરે, તે પ્રાસાદની પાછળ જમણા પઢરામાં ઈશાન અથવા નૈઋત્ય કેણમાં ભીંતનાં છઠ્ઠા ભાગ જેટલો ભાડે કરવે. કલાબાની જાડાઈ અને તંભિકાનું માન
" स्तम्भवेधस्तु कर्तव्यो भित्याश्च षष्ठमांशकः । घण्टोदयप्रमाणेन स्तम्भिकोदयः कारयेत् ।। धामहस्तारगुलविस्तार-स्तस्योर्वेकलशो भवेत् ।।
ગામ. . .
थाम
છે
દીવાલની જાડાઈનાં છઠે ભાગે કલા કરે. વજાદંડને મજબૂત સ્થિર કરવા માટે દંડની સાથે એક ખંભિકા રાખવામાં આવે છે. તેની ઊંચાઈ કલાબાથી આમલસારા સુધી કરવી. અને તેની જાડાઈ પ્રાસાદના માનથી હસ્તાંગુલ રાખવી અને તેની ઉપર કલશ રાખવે. ધ્વજાદંડ અને ખંભિકા એ બનેને મજબૂત વજબંધ કરો.
સ્તલિકા અને ધ્વજદંડ
Page #131
--------------------------------------------------------------------------
________________
ગુડગાજ: ઠવજાદંડનું પહેલું ઉદયમાન
રજા જાતીયાંશ પિતા પાસાનના
मध्योऽष्टांशेन हीनोऽसौ ज्येष्ठपादोनः कन्यसः॥१॥ પ્રાસાદની ખરશિલાથી લઈ કલશના અગ્ર ભાગ સુધીની ઊંચાઈના ત્રણ ભાગ કરવાં, તેમાંથી એક ભાગના માનને લાંબે વજાદંડ કરવો તે ણ માનને જડ બને. તેમાંથી આઠમે ભાગ કામ કરવાથી મધ્યમમાન અને ચે ભાગ કમકરવાથી કનીપમાનનો વજાદંડ થાય છે ના ધ્વજાદંડનું બીજું ઉદયમાન–
प्रासाद व्यासमानेन दण्डो ज्येष्ठः प्रकीर्तितः।
मध्यो हीनो दशांशेन पञ्चमांशेन कन्यसः ॥ ४२ ॥ પ્રાસાદના વિસ્તારની બરોબર લાંબે વિજાદંડ કરે, તે જયેષ્ઠ માનને કથન જાણવે. તેમાંથી દશમે ભાગ કમકરવાથી મધ્યમ માન અને પાંચમો ભાગ કામ કરવાથી કનિષ્ઠ માનને દવા દંડ થાય છે. ૪૨ છે ઠવજા દડતું ગીજું ઉદય માન
" मूलरेखा प्रमाणेन ज्येष्ठः स्याद् दण्डसम्भवः । मध्यमो द्वादशांशोना पडंशोन: कनिष्ठकः ॥"
૫. સ. ૧૪૪ મૂલરેખા શિખરનો વિસ્તાર અર્થાત્ (ગભારા) ના વિસ્તાર માન જેટલે લાંબો ધ્વજા દંડ કર, તે જયેષ્ઠ માનને કહેવાય, તેમાંથી બામે ભાગ કામ કરવાથી મધ્યમ અને છઠ્ઠો ભાગ કમ કરવાથી કનિષ્ઠ માનને વજા દંડ કહેવાય છે. વિવેક વિલાસને પ્રથમ સર્ગ લેક ૧૭૯માં ખુલાસાવાર જણાવે છે કે
" दण्ड: प्रकाशे मासादे प्रासादकरसंख्यया।
सान्धकारे पुनः कार्यों मध्यप्रासादमानतः।।" પ્રકાશવાળા (પરિકમ વગરનાં) પ્રાસાદ વજાદંડ પ્રાસાદનાં માનને કરે, એટલે જેટલું પ્રાસાદ હેય તેટલું લાંબા વજા દંડ કરે, અને અંધકારવાળા (પરિક્રમા વાળ) પ્રાસાદને વિજાદંડ મધ્યપ્રાસાદના માનને કરે. એટલે પરિક્રમા અને પરિકમાની ભીંતને છેડીને ગભારો અને તેની બને ભીંતના માનને કર.
૧ "fપારાન્ત:'1 ૨ “ઇ”
Page #132
--------------------------------------------------------------------------
________________
વજાદંડનું વિસ્તાર માન–
एकहस्ते तु प्रासादे दण्डः पादोनमङ्गलम् ।
કુzષા વૃદ્ધિ યત 'ચારાતૂરતા ૪૨ || એક હાથના વિસ્તારવાળા પ્રાસાદના ધ્વજા દંડને વિસ્તાર પિણા આગળને કરે, પછી પચાસ હાથ સુધીના પ્રાસાદને માટે દરેક હાથે અરધે અરધે આગળ વધારીને વજાદંડનો વિસ્તાર કર. ૪૩ વજાદંડની રચના –
सुवृत्तः सारदारुश्च ग्रन्थिको २टरवजितः।
મિવિર : સાઃિ રજુવાવો ૪૪ !! કઈ પણ પ્રકારની ગાંઠ અથવા પિલાણ આદિ દેવ રહિત એવો મજબૂત લાકડાને સુંદર ગળાકાર ધ્વજ દંડ કર, તેને પર્વ (વિભાગ) વિષમ સંખ્યામાં અને ચૂડીઓ સમસંખ્યામાં રાખવી, તે સુખદાયક છે. જ વિજા દંડને તેર નામ
“નારત્વેષ ત્રિવ ાઃ | पिङ्गलः पञ्चपर्वच सप्तपर्वश्व सम्भवः ॥ श्रीमुखो नवश्च प्रानन्दो रुद्रपर्वकः । त्रिदेवो विश्वपर्वश्च तिथिभिदिव्यशेखरः ।। मुनीन्दुभिः कालःण्डो महोत्कटो नवेन्दुतः । सूर्याख्यस्त्वेकविंशत्या कमलो वहिने बतः ॥ तत्तपो विश्वकर्मा दण्डनामानि पर्वत । शस्ताशस्तत्वमेतेषामभिधानगुणोद्भवम् ॥"
अप० सूत्र. १४ એક પર્વવાળો જયંત, ત્રણ પર્વને શત્રુમદન, પાંચ પર્વને પિંગલ, સાત પર્વને સંભવ, નવ પર્વને શ્રીમુખ, અગ્યાર પર્વને આનંદ, તેર પર્વને ત્રિદેવ, પંદર પર્વને દિવ્ય શેખર, સત્તર પર્વને કાલદંડ, એગણીશ પર્વને મહા ઉત્કટ, એકવીશ પર્વને સૂર્ય, વીશ પર્વને કમલ અને પચીસ પર્વને વિશ્વકર્મા નામ છે. આ તેર પ્રકારના દંડના નામ પર્વની અનુસાર જાણવાં, તેનાં નામ પ્રમાણે શુભાશુભ ફલ જાણવું
૧.*ઘaફાદFF”૨, કાષ્ટક' !
Page #133
--------------------------------------------------------------------------
________________
चतुर्थोऽध्यायः ધ્વજા દંડની પાટલી–
दण्डदीर्घषडंशेन मर्कटयर्धेन विस्तृता ।
જાતિ અર્થે કરે છે કારતથr |દ . ઠવા દંડની લંબાઈના છેડે ભાગે મર્કટી (પાટલી)ની લંબાઈ કરવી, અને લંબાઈથી અરધા માનને તેનો વિસ્તાર કરે. (વિસ્તારના ત્રીજા ભાગની જાડી કરવી). પાટલીને. સમ્મુખ ભાગ અર્ધ ચંદ્રના આકારવાળો કર. તેની બને પડખે ઘંટડીઓ લગાડવી અને ઉપર કલશ કરો. ૪૫ અપરાજિતપૃચ્છા સત્ર ૧૪૪માં લખે છે કે
" मण्ड्की तस्य कर्तव्या अर्धचन्द्राकृतिस्तथा ।
पृथुदण्डसप्तगुणा इस्वादिपञ्चकावधि ॥ વIn દ્વાશાનું . પશruતા ! तथा त्रिभागविस्तारा कर्तव्याः सर्वकामदाः ।। अर्धचन्द्राकृतिश्चैव पक्षे कुर्याद गगारकम् ।
वंशोर्वे कलशं चैव पक्षे घण्टामलम्बनम् ।।" વિજા દંડની પાટલી અર્ધચંદ્રના આકારવાળી કરવી, તે એક થી પાંચ હાથના લાંબા ધ્વજા દંડના વિસ્તારથી સાત ગુણી, છ થી બાર હાથના લાંબા દંડના વિસ્તાર થી છ ગુણ અને તેથી પચાસ હાથ સુધીના લાંબા દંડના વિસ્તારથી પાંચ ગુણ લાંબી પાટલી કરવી. લંબાઈના ત્રીજા ભાગે વિસ્તારમાં કરવી. તે સર્વ કામનાને આપનાર છે. - અર્ધચંદ્રાકૃતિની બન્ને તરફ ગગારક કરવાં, દંડની ઉપર કલશ રાખવા અને પાટલીની બને તરફ લાંબી ઘંટડીઓ લગાડવા. વજાનું માન
ध्वजा दण्डप्रमाणेन देर्थेऽष्टांशेन विस्तरे ।
नानावस्त्रविचित्राद्य-स्त्रिपश्चाग्रशिखोत्तमा ॥४६॥ ધ્વજાદંડની લંબાઈના માનની દવાની લંબાઈ કરવી અને લંબાઈના આઠમાં ભાગ જેટલી પહેલી કરવી, તે અનેક વર્ણનાં વસ્ત્રની કરવી, તેનાં અગ્રભાગમાં ત્રણ અથવા પાંચ શિખાઓ કરવી છે ૪૬ છે વિજાનું મહાભ્ય–
પુરે ના કરે છે ન તથા અવાજી પાળg ar: શrઃ રામર | ૪૭ |
Page #134
--------------------------------------------------------------------------
________________
प्रासादमले પુર, નગર, કેટ, રથ, રાજમહેલ, વાવ, કુવા અને તલાવ આદિ સ્થાનોમાં સુંદર શોભાયમાન વજા રાખવી જોઈએ. કે ૪૭ |
निष्पन्नं शिखरं दृष्ट्वा ध्वजहीने सुरालये।
__ असुरा वासमिच्छन्ति ध्वजहीनं न कारयेत् ॥४८॥ તૈયાર થયેલાં પ્રાસાદનાં શિખરને ધ્વજારહિત દેખીને તેમાં અસુરે (રાક્ષસે) રહેવાની ઈચ્છા કરે છે. તેથી દેવાલય ધ્વજા વિનાનું રાખવું નહિ. એ ૪૮ છે
ध्वजोच्छ्रायेण तुष्यन्ति देवाश्च पितरस्तथा।
दशाश्वमेधिकं पुण्यं सर्वतीर्थधरादिकम् ॥ ४९ ॥ દેવાલયની ઉપર વિજા ચડાવવાથી દેવ અને પિતરે સંતુષ્ટ થાય છે. તથા દશ અશ્વમેધ યજ્ઞ કરવાથી અને સમસ્ત ભૂતલની તીર્થયાત્રા કરવાથી જે પુણ્ય થાય છે. તે પુય પ્રાસાદની ઉપર ધ્વજા ચડાવવાથી થાય છે. ૪૯
પન્ના જૂતા પદ-ભિન્ન જ તપાવવાના
રાતના સોડનિ તાનિવાર ૧૦ | इतिश्री सूत्रधारमन्डनविरचिते प्रासादमण्डने वास्तुशास्ने प्रतिमाप्रमाणदृष्टिपदस्थान
निखरध्वजकलशलक्षणाधिकारश्चतुर्थोऽध्यायः ॥४ કવા ચડાવવાવાળાના વંશની પહેલીની પચાસ અને પાછળની પચાર, તથા એક પિતાની એ પ્રમાણે કુલ એકસો એક પેઢીના પૂર્વજોને નરક રૂપી સમુદ્રથી તારે છે.
ઈતિશ્રી પંડિત ભગવાનદાસ જૈન વિરચિત પ્રાસાદ મંડન ગ્રંથના ચેથા અધ્યાયની સુધિની નામની ભાષા ટીકા સમાપ્ત. | ૪ |
1. પે'.
Page #135
--------------------------------------------------------------------------
________________
अथ प्रासादमण्डने पञ्चमोऽध्यायः।
મંગલ
नानाविधमिदं विश्वं विचित्रं येन सूत्रितम् ।
सूत्रधारः स एव स्यात् सर्वेषां पालनक्षमः ॥१॥ જેણે આ અનેક પ્રકારનું વિચિત્ર જગત બનાવ્યું છે, તે સૂત્રધાર (વિશ્વકર્મા) બધાંનું પાલન કરવામાં સમર્થ છે કે ૧ ગ્રંથની માન્યતાની ચાચના
न्यूनाधिकं प्रसिद्धं च यत्किञ्चिन्मण्डनोदितम् ।
विश्वकर्मप्रसादेन शिल्पिभिर्मान्यतां वचः ॥ २ ॥ જગતમાં જે કંઈ ઓછું વધતું આ શિલ્પશાસ્ત્ર મંડનસૂત્રધારે કહ્યું છે, તે પ્રસિદ્ધ છે. તે વિશ્વકર્માની કૃપાથી શિપિઓને માન્ય થાય છે જે તે વૈરાજ્ય પ્રાસાદ
चतुर्भागं समारभ्य यावत्सूर्योत्तरं शतम् ।
भागसंख्येति विख्याता फालना कर्णवाह्यतः ॥ ३ ॥ ચા લઈ એકસો બાર ભાગ સુધી વૈરાજ્યાદિ પ્રાસાદ બને છે. અને તેની ફાલનાઓ કેણાથી બહાર નીકળતી હોય છે. જે ૩ એ ફાલનાનાં ભેદ–
ગોત્તરે ૨ક્ત મા કરાતા અવન્તિ તે
समांशैविषमैः कार्या-नन्तभेदैश्च फालना ॥ ४ ॥ એક એક અંશની વૃદ્ધિ કરવાથી ફાલનાનાં એકસો આઠ ભેદ થાય છે. તેમજ અમ અને વિષમ અંશના ભેદ વડે ફાલનાઓનાં અનંત ભેદ પણ થાય છે | ૪ | ૧. “પstતુ' ૨. “નન્ટ ' |
----
Page #136
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने gયાદિ તત્રયદરે રિવરnfજ ઘgmfd.
नामानि जातयस्तेषा-मूवमार्गानुसारतः ॥ ५ ॥ એક જ તલની ઉપર ઘણા પ્રકારનાં શિખર ઉત્પન્ન થાય છે. અને તે ઉપરનાં શિખરનાં નિર્માણથી પ્રાસાદનાં નામ અને તેની જાતિ ઉત્પન્ન થાય છે. બ્રમણ (પરિકમા)
दशहस्तादधो न स्यात् प्रासादो भ्रमसंयुतः।
नवाष्टदशभागेन भ्रमो भित्तिर्विधीयते ॥ ६ ॥ દશ હાથથી ઓછા માનનાં પ્રાસાદને પરિકમાં કરવી નહિ, પરંતુ દશ હાથથી અધિકમાનના પ્રાસાદને પરિકમા કરવી, પરિકમાં અને દીવાલ પ્રાસાદના આઠમા, નવમા
અથવા દશમા ભાગની કરવી. ૬ ૫
बैराण्यादिकाणी प्रवल विभक्ति isni
પિચતુર૪ઃ સ્થાવતુ ચતુIિ प्रासादो ब्रह्मणः प्रोक्तो निर्मितो विश्वकर्मणा ॥ ७ ॥
વૈરાજ્યપ્રાસાદ સમારસ અને ચાર દ્વારવાળે છે, તે પ્રત્યેક દ્વાર કી મંડપ વાળા કરવાં, આ પ્રાસાદ બ્રહ્માજીને કહેવાય છે અને તે વિશ્વકર્માજીએ નિર્માણ કરે છે ૭ છે અપરાજિતકૃચ્છા સુત્ર ૧૫૫ માં કહ્યું છે કે" चतुरस्रीकृते क्षेत्रे तथा षोडशभाजिते । तस्य मध्यं चतुर्भाग-गर्भ सूत्रैव कारयेत् ॥ द्वादशास्वय शेषेषु बाह्ये भित्तीः प्रकल्पयेत् ॥"
ઐરાજ્ય પ્રાસાદની સમરસ ભૂમિના સોલ ભાગ કરવાં, તેમાંથી ચાર ભાગને મધ્ય ગભારે રાખવે, બાકી બાર ભાગમાં બે બે ભાગની બને દીવાલ અને બે ભાગની ભ્રમણી કQી.
***
TRA
પારnતે.
૧. “પીવા ”!
Page #137
--------------------------------------------------------------------------
________________
सपादं शिखरं कार्य घण्टाकलशभूषितम् ।
चतुर्भिः शुकनासस्तु सिंहकर्णेविराजितम् ।।८।। શિખરને ઉદય પ્રાસાદના વિસ્તારથી સવામણ કરે. તથા શિખર આમલસાર અને કલશથી શોભાયમાન બનાવવું અને ચારે દિશામાં શુકનાસ અને કણ ઉપર સિંહ આદિથી શોભાયમાન કરવું છે ૮ છે કારને નિયમ–
एकद्वारं भवेत् पूर्व द्विद्वारं पूर्वपश्चिमम् ।
त्रिद्वारं मध्यजं द्वारं दक्षिणास्यं विवर्जयेत् ॥९॥ પ્રાસાદને જે એક જ દ્વાર કરવું હોય તે પૂર્વ દિશામાં કરવું, બે તાર કરવાં હોય તે પૂર્વ અને પશ્ચિમ દિશામાં કરવાં, ત્રણ દ્વારા કરવાં હોય તે બે દ્વારની મધ્યમાં ઉત્તર દિશામાં એટલે પ્રવેશમાં સન્મુખ દક્ષિણ દિશા આવે, પણ દક્ષિણ દિશાની સામે એટલે પ્રવેશમાં ઉત્તરમુખ રહે તેમ ન કરવું કે . चतुरिं चतुर्दिक्षु शिवब्रह्मजिनालये।
होमशालायां कर्तव्यं क्विचिद् राजगृहे तथा ॥१०॥ શિવ, બ્રહ્મા અને જિનદેવ, તેઓના પ્રાસાદમાં ચારે દિશામાં દ્વાર રાખી શકાય છે તે પ્રમાણે યરૂશાલામાં અને કયારેક રાજમહેલમાં પણ ચારે દિશામાં દ્વાર રાખી શકાય છે. ૧૦ અપરાજિતyછા સત્ર ૧૫૭માં ત્રણકાર સંબંધમાં લખે છે કે –
" पूर्वोत्तरयाम्ये चैव पूर्वापरोत्तरे तथा ।
याम्यापरोत्तरे शस्तं त्रिद्वारं त्रिविधं स्मृतम् ।।" પૂર્વ, ઉત્તર અને દક્ષિણ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર તથા દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર, આ પ્રમાણે ત્રણ દ્વારા કરવાં, તે શુભ છે.
" पूर्वापरे स्याद् द्विद्वारं दृषयेच्च याम्योत्तरे । एकद्वारं च माहेन्न्यां चतुरिं चतुर्दिशम् ॥"
अप० सू० १५७ નામા તા!” પાન્તરે.
Page #138
--------------------------------------------------------------------------
________________
प्रासादमरने બે દ્વાર બનાવવા હોય તે પૂર્વ અને પશ્ચિમ દિશામાં બનાવવાં, પરંતુ ઉત્તર દક્ષિણ દિશામાં બનાવવાં નહિ. બનાવે તે દેષ કર્તા થાય, જે એક જ દ્વાર બનાવવું હેય તે પૂર્વ દિશામાં જ બનાવવું અને ચાર દ્વારા કરવા હોય તે ચારે દિશામાં કરવાં.
" पूर्वे च भक्तिदं द्वारं मुक्तिदं वरुणोद्गतम् । याम्योत्तरे शिवे द्वारे कृते दोषो महद्भयम् ॥"
अप. सु. १५७
પૂર્વ દિશાનું દ્વાર ભક્તિ દેનારૂં છે અને પશ્ચિમ દિશાનું દ્વાર મુક્તિને આપનારું છે, શિવ પ્રાસાદમાં જે ઉત્તર અને દક્ષિણ દિશામાં દ્વાર કરવામાં આવે તે દેષકારક છે તે મહાન ભયને ઉત્પન્ન કરે છે.
" एकद्वारं च माहेन्या- मन्यथा दोषदं भवेत् । भद्रं सर्वत्र कल्याणं चतुारं शिवालये ।"
અપ, ૬, ૧૫૦ . શિવાલયમાં એક દ્વાર કરવું હોય તે પૂર્વ દિશામાં કરવું, પણ બીજી દિશાઓમાં કરે તે દેષકારક છે, પણ ચારે દિશામાં ચાર દ્વાર કરે તે તે સર્વ ઠેકાણે કલ્યાણ કરનારાં છે.
"ब्रह्मविष्णुरवीणां च कुर्यात् पूर्वोक्तभेव हि । समोसरणे च जैनेन्द्रे दिशादोषो न विद्यते "
બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્ય, આ દેશના પ્રાસાદમાં ઉપર કહ્યા પ્રમાણે દ્વાર કરવું, જિનદેવના સમવસરણવાળા પ્રાસાદમાં ગમે તે દિશામાં દ્વાર બનાવી શકાય છે. કારણું કે તેમને દિશાને દોષ લાગતો નથી.
वैराज्यादिसमुत्पभाः प्रासादा ब्रह्मणोदिताः। ત્રિવરતા-સંઘ પન્નજરાત છે ?? w
રૂતિ વૈરાથariારકા રાજયાદિ જે પચીસ પ્રાસાદ છે. તે બ્રહ્માએ કહેલા છે. તથા તે એક, ત્રણ, પાંચ, સાત અને નવ અંગવાલા છે ! ૧૧ |
-
~
૬ “કJળતા .”
Page #139
--------------------------------------------------------------------------
________________
A
नक
nisoltistantiantinue
imaa
Prime
minuTHEllUHILI
Fifth
WHA
H4
:
--
LAL
-
-
MERIKANERHHAना
wws
CAS
HEME
PrimeS
ummar HTMriterana.
Howraasaram JAMMerwaHANeuone. THE
rahastudantamper - IMPukaayTrumpy ruropemyture-shapurana real
MER
marpNAPDRAPARAN A
RuamaANDRDaane MA
-
CINE
%EmAPAMust
- --- - - AucatACEAE
प्रोगसा जगन्नाथपुरी का वैराज्यादि जाति का
एकाण्डिक शिखर
Page #140
--------------------------------------------------------------------------
________________
the
- NMORVARAN RANGALARY
dhirautenambar
.
.
.
.
A
.
i
F
N.k:
anta....
न
S
IAS
SAPNA
it:
।
..
...
.
T
A.
DIPRE
yamantation
Radia
wati
नागर जाति के पामाद का कलामय मंडोवर ( दो बार )
Page #141
--------------------------------------------------------------------------
________________
વામન્થયઃ
९७
જેમકે–વૈરાય પ્રાસાદ એક અગવાળા (કણુ વાળા) છે, નંદન, સિંહ અને નંદન એ ત્રણ પ્રાસાદ ત્રણ અંગ (એ કર્ણ અને એક ભદ્ર) વાળાં છે, મંદર, મલય, વિમાન, સુવિશાલ અને શૈલેાકય ભૂષણ, એ પાંચ પ્રાસાદ પાંચ અંગ (બે કહ્યું, એ પ્રતિરથ અને એક ભદ્ર) વાળાં છે. માહેદ્ર, રત્નશી, શતશૃંગ, ભૂધર, વનમંડન, શૈલેાકયવિજય અને પૃથ્વીવર્દ્ધભ, એ સાત પ્રાસાદ સાત અંગ (એ કહ્યુ, એ પ્રતિરથ, એ રથ અને એક ભદ્ર) વાળા છે, મહીધર. કૈલાશ, નવમોંગલ, ગ ંધમાદન, સર્વાંગસુંદર, વિજ્યાનંદ, સર્વાંગતિલક, મહાભેગ અને મેરૂ એ નવ પ્રાસાદ નવ અંગ (બે કુણુ, બે પ્રતિરથ, એ રથ. એ ઉપરથ અને એક ભદ્ર) વાળા છે, આ પ્રમાણે અપરાજિતપૃચ્છા સૂત્ર ૧૫૬માં કહ્યું છે.
૨-નંદન પ્રાસાદ—
nd usE A taut a lot to UbthJtbsp
મા તાર પૈક થાત.
૧ ‘સેવાનાં તુ’। પ્રા. ૧૩
चतुर्भक्ते भवेत् कोणो भागो भद्रं द्विभागिकम् । भागार्ध निर्गमं भद्रे प्रकुर्यान्मुख भद्रकम् ॥ १२ ॥ शृङ्गमेकं भवेत् कर्णे द्वे द्वे भद्रे च नन्दनः ।
इति नदन्नः ।
પ્રાસાદના તલના ચાર ભાગ કરવાં, તેના એક એક ભાગના એ કાણા, અને બે ભાગનું ભદ્ર કરવું, ભદ્રના નીકાળે અરધે ભાગ રાખવા, ભદ્રમાં મુખભદ્ર પણ કરવું, કાણાની ઉપર એક એક શૃંગ અને ભદ્રની ઉપર એ બે ઉશૃંગ ચઢાવવાં, આ પ્રમાણે નંદનપ્રાસાદનું સ્વરૂપ જાણવું, ૫ ૧૨ શ ગસંખ્યા—કાણે ૪, ભદ્રે ૮ અને એક શિખર કુલ ૧૩ શંગ,
૩-સિંહુપ્રાસાદ~~
तथा चोक्तम्
મુવમકે તિમક-મુદ્દો ચોર ?રૂ कर्णशृङ्गे सिंहकर्णः सिंहनामा स उच्यते ।
૧
ફેચતાનુ પ્રસન્નઃ વિતંત્ર રાશ્વતઃ ॥ ૨૪ 1 तुष्यति गिरिजा तस्य सौभाग्यधनपुत्रदा । रथिका सिंहnia भद्रे शृङ्गे च सिंहकः ।। १५ ।।
इति सिंहः ।
Page #142
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डले
તલ વિભકિત નંદન પ્રાસાદ પ્રમાણે જાણવી. મુખભદ્રમાં એક પ્રતિભદ્ર કરવું, ભદ્રના ગવાક્ષની ઉપર દેઢીએ કર, કેણા અને શિખર ઉપર સિંહ કરવા, એને સિંહ નામને પ્રાસાદ કહે છે. તે દેવીઓને માટે બનાવે, આ પ્રાસાદની ઉપર સિંહ હંમેશા રહે છે, તેથી પાર્વતીદેવી ખુશ થાય છે. અને સૌભાગ્ય, ધન તથા પુત્રને આપે છે. ભદ્રમાં ગવાહા અને કર્ણનાં શૃંગેની ઉપર સિંહકણું કરવાથી સિંહ પ્રાસાદ નામ આપેલ છે. તે ૧૩ થી ૧૫ . ઈંગસંખ્યા નંદન પ્રાસાદ પ્રમાણે જાણવી. ૪-શ્રીનંદનમાસાદ– कर्णे शृङ्गं तु पश्चाण्डं स श्रीनन्दन उच्यते ।
તશ્રીના 1 રૂતિ =ચક્રાસાદા ! નંદન પ્રાસાદના કણ ઉપર પાંચ અંડકવાળા કેસરીશંગ ચઢાવે તે શ્રીનંદન નામને પ્રાસાદ થાય છે. આ શંગસંખ્યા-કેણે ૨૦ ભદ્રે ૮ કુલ ૨૯ શૃંગ.
~
.વળી તમrmwn isઝાર
~-~~-નાણER :
પ-મંદિર અને-૬ મલય પ્રાસાદ–. त्र्यङ्गा इति च षड्भाग-श्चतुरस्त्रं विभाजयेत् ॥ १६ ॥ कर्ण प्रतिरथं कुर्याद् भद्राधे भागभागिकम् ।।
નિખરેચ મ માજાનિકમ્ ૭ | द्वे द्वे कर्णे तथा भद्रे शृङ्गमेकं प्रतिरथे । मन्दिरस्तृतीयं भद्रे मलयो ' भद्रजं त्यजेत् ' ॥१८॥
ઉપર ત્રણ અંગવાળા પ્રાસાદનું વર્ણન કર્યું. હવે પાંચ અંગવાળા પ્રાસાદનું સ્વરૂપ કહે છે –સમરસ પ્રાસાદ તલના છ ભાગ કરવાં, તેમાં કર્ણ, પઢશે અને ભદ્રાધે, એ બધાં એક એક ભાગમાં કરવાં. કર્ણ અને પઢરે એ બન્નેને નીકાળ સમદળ કર. અને ભદ્રને નીકાળ અધેિ ભાગ કરે, કણ અને ભદ્રનઉપર બે બે શંગ અને પઢરાની ઉપર એક એક રંગ ચઢાવવું, આવી જાતને મંદિર નામના પ્રાસાદ થાય છે, આ મંદિર નામના પ્રાસાદના ભદ્રની ઉપર ત્રીજું એક શૃંગ વધારે ચઢાવે તે મલય નામનો પ્રાસાદ થાય છે. આ ૧૬ થી ૧૮ મંદિર પ્રાસાદની શૃંગ સંખ્યા-કેણે ૮, ૫ઢ ૮, ભદ્દે આઠ અને એક શિખર કુલ ૨૫ શૃંગમલયપ્રાસાદનો ભદ્રની ઉપર એક શૃંગ વધારવાથી કુલ ર૯ શૃંગ થાય છે,
-
હૈ
!
3
RR S 3
પતિ
ફરો
૧ કિore
Page #143
--------------------------------------------------------------------------
________________
raswાથ ૭–વિમાન, ૮-વિશાલ અને-ટુ-લેયભૂષણપ્રાસાદ
प्रत्यङ्गं तिलकं कुर्यात् प्रतिरथे विमानकः। भद्रोरुशृङ्गवैशालः प्रतिरथे सुभूषणः ॥ १९ ॥
इति पञ्चांगाः पन्चप्रासादाः। ઉપર શ્લોક ૧૮માન છેલા પદમાં “મત્ર ” પાઠ છે. તેને સંબંધ અહિં કર, મલયપ્રાસાદના ભદ્રની ઉપરથી એક ઉરૂઈંગ કાઢી નાંખવું, તથા કેણાની બન્ને બાજુ એક એક પ્રત્યંગશૃંગ કરવું અને પ્રતિરથની ઉપર એક એક તિલક ચઢાવવું. આવા પ્રકારને વિમાન નામનો પ્રાસાદ થાય છે, વિમાન પ્રાસાદના ભદ્રની ઉપર એક ઉત્તશૃંગ વધારે ચઢાવે તો વિશાલ નામને પ્રાસાદ થાય છે અને પ્રતિરથ ઉપર એક એક ચઢાવે તે સુભૂષણ (લેજ્યભૂષણ) નામને પ્રાસાદ બને છે. ૧૯
, વિમાનપ્રાસાદની શૃંગસંખ્યા-કેણે ૮, પઢરે ૮, ભદ્દે ૮, પ્રત્યંગ ૮, શિખર ૧, કુલ ૩૩ શિંગ અને તિલક ૮, વિશાલપ્રાસાદની શૃંગ સંખ્યા-કોણે ૮, પઢરે ૮, ભદ્રે ૧૨, પ્રત્યંગ ૮, એક શિખર કુલ ૩૭ ઈંગ અને આઠ તિલક, લોકમભૂષણપ્રાસાદની શૃંગસંખ્યા- કોણે ૮, પહેરે, ૧૬, પ્રત્યંગ-૮ ભદ્રે ૮, એક શિખર કુલ ૪૧ ફૂગ. ૧૦–મહેન્દ્ર પ્રાસાદ–
sષ્ટમર્મ જ ઘતિ રથ ! भद्राधं भागभागंच भागार्धेन विनिर्गमम् ॥ २० ॥ वारिमार्गान्तरयुक्ता रथाश्च तुल्यनिर्गमाः।। शृङ्गयुग्मं च तिलकं कर्णे हे तु प्रतिरथे ।। २१॥ एक चोपरथे भद्रे त्रीणि त्रीणि चतुर्दिशि।। शिखरं पञ्चविस्तारं माहेन्द्रो राज्यदो नृणाम् ॥ २२ ॥
ર જાત્રા પ્રાસાદના સમરસ તલનાં આઠ ભાગ કરવાં, તેમાં કેણ, પ્રતિરથ, ઉપરથ અને ભદ્રાઈ. એ પ્રત્યેક એક એક ભાગનાં કરવાં, ભદ્રને નીકાળે અરધા ભાગને કરે, એ બધાં અંગો વારિમાર્ગવાળા કરવાં, કેણ, પઢશે અને ઉપરથને નકાળ એક એક ભાગને રાખ, કણાની ઉપર બે શૃંગ અને એક તિલક ચઢાવવું, પઢા ઉપર બે
ગંઠાઇમ્ri મામ
તા:
વેરાme narrો માટે કામ જરા
રાજા
:',
હું
:
+
‘-prevad
Page #144
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने શંગ, ઉપરથ ઉપર એક ઈંગ અને ભદ્રની ઉપર ત્રણ ત્રણ ઉશંગ ચારે દિશામાં ચઢાવવાં, શિખરનો વિસ્તાર પાંચ ભાગને રાખવો, આવી જતનો માહેન્દ્ર નામનો પ્રાસાદ મનુષ્યને રાજ્ય દેવાવાળે છે. તે ૨૦ થી ૨૬ છે શુગસંસ્થા, કેણે ૮, પ્રતિરથે ૧૬, રથે ૮, ભદ્ર ૧૨ એક શિખરકુલ ૪૫ શૃંગ અને તિલક ક. ૧૧ રત્નશીર્ષ પ્રાસાદ– कर्णे शृगनय शेषं पूर्ववद् रत्नशीर्षकः ।
इति रत्नशीर्षः। જે મહેન્દ્રપ્રસાદના કશા ઉપર એક શગ અધિક વધારવાથી અર્થાત્ ત્રણ ઈંગ કરવાથી રત્નશીર્ષ નામને પ્રાસાદ થાય છે. શુગસંખ્યા ૪૯, તિલક ૪. ૧૨ સિતશંગ પ્રાસાદ
त्यक्त्वैकशृङ्ग भद्रस्य मतालम्बं च कारयेत् ।। २३ ॥ मस्तके तस्य छायस्य शृङ्गयुग्मं प्रदापयेत् ।
सितशृङ्गस्तदा नाम ईश्वरस्य सदा प्रियः ।। २४ ।। રત્નશીર્ષપ્રાસાદના ભદ્રની ઉપરથી એક ઈંગ કમ કરીને બદલામાં ગવાક્ષ કરે, તેના છજજાની ઉપર બે ગ કરવા, આવી જાતને સિતશૃંગ પ્રાસાદ ઈશ્વરને હંમેશાં પ્રિય છે . ૨૪ ૫ ઇંગસંખ્યા-કાણે ૧૨, ૧૮રે ૧૬, રથે ૮, ભદ્રે ૮ ગવાક્ષના છજા ઉપરના ૨, એક શિખર કુલ ૫૩ શૃંગ અને ૪ તિલક ૧૩ ભૂધર અને ૧૪ ભુવનમંડન પ્રાસાદ–
तिलकं यधुपरथे भूधरो नाम नामतः।
छायशङ्गे तु तिलकं नामा भुवनमण्डनः ॥ २५ ॥ સિતશંગ પ્રાસાદના ઉપરથ ઉપર એક એક તિલક ચઢાવે તે ભૂધર નામનો પ્રસાદ થાય છે. ગસંખ્યા પૂર્વવત, તિલક ૨૦
અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૫૭ માં લખ્યું છે કે-ર૭, પ્રતિરથની ઉપર તિલક ચઢાવવું. અને બાકીનાં બધાં ફૂગ પંચાડી રાખવાં, આવી જાતને ભૂધર નામનો પ્રાસાદ છે.?
છજજાનાં ઇંગે ઉપરે એક એક તિલક કરવાથી ભુવનમંડન નામનો પ્રસાદ વાય છે, ૨૫ રેખાએ છીવત્સ શંગ ચઢાવે એવું અપરાજિતમાં કહ્યું છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૦૬
૧૫ લાક્યવિજય અને ૧૬ ક્ષિતિવલ્લભપ્રાસાદ –
शृङ्गवयं चोपरथे तिलकं कारयेत् सुधीः । त्रैलोक्यविजयो भद्रं शृङ्गेण क्षितिवल्लभः ॥२६॥
इति सप्ताहाः सप्तप्रासादाः । જે ઉપરથની ઉપર બે શૃંગ અને એક તિલક ચઢાવવાથી ગૌકયવિજય નામનો પ્રાસાદ થાય છે અને ભદ્રની ઉપર એક ઉશૃંગ અધિક ચઢાવવાથી ક્ષિતિવલ્લભ નામને પ્રાસાદ થાય છે | ૨૬ ! ૧૭ મહીધર પ્રાસાદ–
મwતે હે મદ્રાધે માનનારા ત્ર પ્રતિસાદ જળ મા મારા પર ર૭ | कर्णे प्रतिरथे भद्रे हे हे शृङ्गे प्रकारयेत् । रथोपरथे तिलकं प्रत्यक्षं च रथोपरि ॥२८॥ मतालम्ययुतं भद्रं प्रासादोऽयं महीधरः।
સમરસ પ્રાસાદ તલના દશ ભાગ કરવાં, તેમાં ભદ્રાઈ કર્ણ, પ્રતિકણું, રથ અને ઉપરથ, એ પ્રત્યેક એક એક ભાગમાં કરવાં, તેને નીકળો પણ એક એક ભાગને સમદલ કરે, ભદ્રને નકાળો અધે ભાગ કર, કર્ણ અને પ્રતિરથ તથા ભદ્રની ઉપર બે બે શંગ, તથા રથ અને ઉપરથની ઉપર એક એક તિલક ચઢાવવાં, રથની ઉપર બન્ને બાજુએ પ્રત્યંગ ચઢાવવાં અને ભદ્રમાં ગવાક્ષ કરવો એવી જાતને મહિધર નામને પ્રાસાદ છે. ર૭,૨૮ શંગ સંખ્યા-કેણે ૮, પ્રરથે ૧૬, ભદ્રે ૮, પ્રત્યંગ ૮, એક શિખરકુલ ૪૧, તિલક ર ૮, ઉપરથે ૮ કુલ ૧૬.
-
~ ---
બ
.
૧૮ કૈલાસ પ્રાસાદ–
'હારિ બાકી પીદ કમી An8,
પ્રકા .
- મહિનાના નાના હજ મરે સૂતી વ ાસ શા િ ૨૬ I
મહીધર પ્રાસાદના ભદ્રની ઉપર ત્રીજું એક રંગ વધારે ચઢાવે તે કલાસ નામનો પ્રાસાદ થાય, તે શંકરને પ્રિય છે . ૨૯ ]; શુગસંખ્યા ૪૫ તિલક ૧૬ ૧ “ વૈરાણો નાના નાનતા”
Page #146
--------------------------------------------------------------------------
________________
ܨܽܘܢ
प्रासादमण्डने ૧૯ નવમંગલ અને ૨૦ ગંધમાદન પ્રાસાદ–
भद्रत्यक्त्वा रथे शुङ्गं नवमङ्गल उच्यते । ': ,..., તથા મકે પુનરાત તરાણ જનારના રૂ૦ ||
વિગત પ્રાસાદના ભદ્ર ઉપરથી એક ઉરૂગ કમ કરીને રથની ઉપર એક શિંગ ચઢાવે તે નવમંગલ નામને પ્રાસાદ થાય છે, અને નવમંગલ પ્રાસાદનો ભદ્રની ઉપર એક ઉરૂગ અધિક ચઢાવે તે ગંધમાદન નામને પ્રાસાદ થાય છે, ૩૦ છે નવમંગલ શંગસંખ્યા-કેણે ૮, પ્રથે ૧૬, રથે ૮, ભદ્રે ૮, પ્રત્યંગ ૮ એકશિખર કુલ ૪, તિલક સંખ્યા-ઉપરથ૮, ગંધમાદન શૃંગ સંખ્યા-ભદ્ર ૧૨ બાકી પૂર્વવતુકુલ ૫૩, તિલક ૮ ૨૧ સવાંગ સુંદર અને ૨૨ વિજયાનંદ પ્રાસાદ–
भद्रे त्यक्त्वा चोपरथे शृङ्गं सर्वाङ्गसुन्दरः।
भद्रे दद्यात् पुनः शृङ्गं बिजयानन्द उच्यते ॥३१॥ ગંધમાદન પ્રાસાદના ભદ્ર ઉપરથી એક ઉરૂઈંગ કામ કરીને ઉપરથની ઉપર એક એક શંગ ચઢાવે તે સર્વાગ સુંદર નામના પ્રાસાદ થાય છે, અને સર્વાગ સુંદર પ્રાસાદના ભદ્રની ઉપર એક એક ઉરૂઈંગ અધિક ચઢાવે તે વિજ્યાનંદ નામને પ્રસાદ થાય છે કે ૩૧ છે સર્વાગ સુંદર શૃંગ સંખ્યા-કોણે ૮ પ્રરથે ૧૬, થ્રે ૮, ઉપર ૮ પ્રત્યંગ ૮, ભદ્રે ૮ એકશિખરકુલ ૫૭, વિજ્યાનંદ ઈંગ સંખ્યા ૬૧ બાકી પૂર્વવત્ . ૨૩ સર્વાગ તિલક પ્રાસાદ–
मतालम्बयुतं भद्र-मुरुशृङ्ग परित्यजेत् ।
शृङ्गवयं च छायोर्वे सर्वांगतिलकस्तदा ॥ ३२ ॥ વિજ્યાનંદ પ્રાસાદના ભદ્રની ઉપરથી એક એક ઉરૂગ કમ કરીને તેમાં ગવાક્ષ બનાવે અને ગવાક્ષના છાજાના ઉપર બે ઈંગ કરે તો સર્વોગતિલક નામને પ્રાસાદ થાય છે. ૩ર છે ઇંગસંખ્યા-કેણે ૮, પ્રથે ૧૬, રથે ૮. ઉપરથે ૮, પ્રત્યંગ ૮, ભદ્રે ૮ ગવાક્ષે ૮, એક શિખર કુલ ૬૫ મ. ૨૪ મહાગ પ્રાસાદ
उरुङ्गं ततो दद्या-न्मतालम्बसमन्वितम् महाभोगस्तदा नाम सर्वकामफलप्रदः ॥ ३३ ॥
इति नवाजा नवप्रासादाः। સર્વગતિલક પ્રાસાદના ગવાક્ષવાલા ભદ્રની ઉપર એક એક ઉરૂગ વધારે ચઢાવે તે મહાગ નામને પ્રાસાદ થાય છે, આ સર્વ ઈચ્છિત ફલને આપનાર છે તે ૩૩ છે
Page #147
--------------------------------------------------------------------------
________________
पञ्चमोऽध्यायः શૃંગસંખ્યા-કેણે ૮, પ્રરથે ૧૬, રથે ૮. ઉપર ૮, પ્રત્યંગ ૮, ભદ્ર ૧૨, ગવાક્ષે ૮ એક શિખર કુલ ૬૯ ઈંગ. ૨૫ મેરૂ પ્રાસાદ–
कर्ण रथे प्रतिरथे शृङ्गमुपरथे तथा ।
मेरुरेव समाख्याता सर्वदेवेषु पूजितः ॥ ३४ ॥ કર્ણ, રથ, પ્રતિરથ અને ઉપરથ, એ બધા અંગેની ઉપર એક એક ઈંગ અધિક ચઢાવે તે મેરૂનામનો પ્રાસાદ થાય છે. તે બધા દેવોને માટે પૂજનીય છે. ૨૪ શંગસંખ્યા-કેણે ૧૨, પ્રરથે ૨૪; યે ૧૬, ઉપરથે ૧૬, ભદ્દે ૧૬, ગવાક્ષે ૮ પ્રત્યંગ ૮. એક શિખર કુલ ૧૦૧ શૃંગ, પ્રાસાદની પ્રદક્ષિણાનું ફળ–
प्रदक्षिणात्रये स्वर्ण-मेरौ पुंसां च यत्फलम् ।
इष्टकाशैलजे मेरौ तत्फलं प्रदक्षिणाकृते ॥ ३५ ॥ સોનાના મેરૂ પર્વતની ત્રણ પ્રદક્ષિણા કરવાથી પુરૂને જે ફલ થાય છે, તે ફલ ઇટ અને પાષાણુના બનેલા મેરૂપ્રસાદની પ્રદક્ષિણા કરવાથી થાય છે. ૩પ છે
वैराज्यप्रमुखास्तत्र नागरा ब्रह्मणोदिताः। वल्लभाः सवेदेवानां शिवस्थापि निशेषतः ॥ ३६॥ इतिश्री सूत्रधारमण्डनविरचिते प्रासादमण्डने वास्तुशास्त्रे
राज्यादिप्रासादपञ्चविंशत्यधिकारनामपञ्चमोऽध्यायः ॥५॥ - વૈરાજ્યાદિ આ પચીસ પ્રાસાદ નાગરજાતિનાં છે. તે સ્વંય બ્રહાજીએ કહ્યાં છે. તેથી એ પ્રાસાદે સર્વદેવને પ્રિય છે, તેમાં પણ મહાદેવને તે વિશેષ પ્રિય છે
ઇતિશ્રી પંડિત ભગવાનદાસ જૈન વિરચિત પ્રાસાદમંડનના વૈરાજ્યાદિ પ્રાસાદ નામનાં પાંચમા અધ્યાયની સુધિની નામની ભાષા ટીકા સમાપ્ત છે છે
१ प्रदक्षिणात्रय कार्य मेरुप्रदक्षिणायतम् ।।
फलं स्याच्छैलराजस्य मेरोः प्रदक्षिणाकृते ।' पाठान्तरे.
Page #148
--------------------------------------------------------------------------
________________
अथ प्रासादमण्डने षष्ठोऽध्यायः ।
કેસરી આદિ પચીસ પ્રાસાદેના નામ—
૧
केसरी सर्वतोभद्रो नन्दनी नन्दशालिकः ।
नन्दीशो मन्दरचैव श्रीवृक्षश्चामृतोद्भवः ॥ १॥ हिमवान् हेमकूट कैलासः पृथिवीजथः । इन्द्रनीलो महानीलो भूधरो रत्नकूटकः ||२|| वैडूर्यः पद्मरागश्च वज्रको मुकुटोज्ज्वलः । ऐरावतो राजहंसो गरुडो वृषभध्वजः ||३|| मेरुः प्रासादराजश्च देवानामालयो हि सः । ब्रह्मविष्णुशिवार्काणामन्येषां न कदाचन ||४||
કેસરી ૧, સતાભદ્ર ૨, નંદન ૩, ન’દશાલિક ૪, નીશ ૫, મદર ૬, શ્રીવૃક્ષ ૭; અમૃતાદ્ભવ ૮, હિમવાન ૯, હેમફ્ટ ૧૦, કૈલાસ, ૧૧, પૃથિવીજય ૧૨, ઈન્દ્રનીલ ૧૩, મહાનીલ ૧૪૬ ભૂધર ૧૫, રત્નકૂટક ૧૬, વૈડૂ ૧૭, પદ્મરાગ ૧૮, વાક ૧૯, મુકુટાવલ ૨૦, અરાવત ૨૧, રાજહંસ ૨૨, ગરૂડ ૨૩,વૃષભદેવજ ૨૪, અને મેરૂ ૨૫, એ પ્રાસાદાનાં પચીસ નામ છે. મેરૂપ્રાસાદ બધા પ્રાસાદોના રાજા છે અને તેમાં દેવાને નિવાસ પણ છે. તે માટે આ મેરૂ પ્રાસાદ બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને સૂર્યને માટે બના વવે, પરંતુ બીજા દેવાને માટે અનાવવા નહિ ૧ થી ૪
પચીસ પ્રાસાદાની અંડક સંખ્યા~~~
आथः पञ्चाण्डको ज्ञेयः केसरीनाम नामतः । જંતુળી ગામતો કૃક્તિ-ચીત્રવેદોત્તર રતમ્ IIN
પ્રથમ કેસરી નામને પ્રાસાદ પાંચ આંડકવાળા છે. ચાર કાળે ચાર અને એક મુખ્ય શિખર, એ પ્રમાણે પાંચ અડક જાણવાં પછી પ્રત્યેક પ્રાસાદને ચાર ચાર ઇંડકાની ૧ ત્રિાઃ | ૨ મ૫િ ૩ શ્રીમ્સ 1
Page #149
--------------------------------------------------------------------------
________________
षष्ठोऽध्यायः વૃદ્ધિ એક એક ઈંડક સુધી કરવી. જેમકે સર્વતેભન્દ્ર નવ ઇંડાવાળે; નંદન પ્રાસાદ તેર ઇંડાવાળે, એ પ્રમાણે ચાર ચાર ઇંડક વધારતાં પચીસમો મેરૂપ્રસાદ એકસે એક ઈંડાવાળે થાય છે પ પ છે આઠ વિભાગનું તલમાન–
क्षेत्रेऽष्टांशैविभक्ते तु कौँ भागद्वयं भवेत् ।
भद्रार्ध कर्णतुल्यं तु भागेनैकेन निर्गमः ॥६॥ સમચોરસ પ્રાસાદતલનાં આઠ ભાગ કરવાં, તેમાં બે ભાગનો કણ અને બે ભાગનું ભદ્રાદ્ધ કરવું; આ અંગોને નીકાળો એક એક ભાગને કરે છે ? દશ અને બાર વિભાગનું તલમાન
दशांशे सार्धमागं च भद्रार्धं च प्रतिरथः ।
શળ મre qશે માધે જ પ્રતિયઃ | સમરસ પ્રાસાદતલનાં દશ ભાગ કરવાં; તેમાં બે ભાગને કે દેઢ ભાગને પઢશે અને દેઢ ભાગનું ભદ્રાદ્ધ કરવું, જે બાર ભાગ કરવાં હોય તે બે ભાગને કેણ બે ભાગને પઢશે અને બે ભાગનું ભદ્રાઈ કરવું છે ૭ છે ચૌદ વિભાગનું તલમાન
चतुर्दशविभक्ते तु कर्णाद्य द्वादशांशवत् ।
भद्रपाश्चद्वये कार्या भागभागेन नन्दिका ||८|| સમરસ પ્રાસાદતલના ચૌદ ભાગ કરવાં, તેમાં કેણ આદિ બાર વિભાગના તલમાન પ્રમાણે કરવાં, અર્થાત કેણ બે ભાગ, પઢરે બે ભાગ અને ભદ્રાઈ બે ભાગ, એ પ્રમાણે બાર ભાગ અને ભદ્રની બંને તરફ એક એક ભાગની કેણી કરવી, આ પ્રમાણે કુલ ચૌદ ભાગ જાણવાં . ૮ સેલ વિભાગનું તલમાન–
षोडशांशे प्रकर्तव्या कर्णप्रतिरथान्तरे ।
कोणिका भागतुल्या च शेषं चतुर्दशांशवत् ॥९॥ સમચોરસ તલના સોલ ભાગ કરવાં, તેમાં કેણ અને પ્રતિરથની વચમાં એક એક ભાગની કેણી કરવી, બાકી બધા અંગેનું માન ચૌદ વિભાગના તલમાન પ્રમાણે જાણવું, અર્થાત કોણ બે ભાગ, કેણી એક ભાગ, પઢરે બે ભાગ, નંદી એક ભાગ અને ભદ્રાઈ બે ભાગ, આ પ્રમાણે સુલ વિભાગનું તલમાન જાણવું પ્રા, ૧૪.
Page #150
--------------------------------------------------------------------------
________________
૨૦.
प्रासादमण्डने
અઢાર વિભાગનું તલમાન–
अष्टादशांशे भद्रस्य पार्श्व वे द्वे च नन्दिके ।
कर्तव्ये भागभागेन शेषं स्यात् षोडशांशवत् ॥१०॥ સમરસ તલના અઢાર ભાગ કરવો, તેમાં ભદ્રની બન્ને તરફ બે બે નંદી એક એક ભાગની કરવી, બાકી બધાં અંગેનું માન સેલવિભાગના તલમાન પ્રમાણે જાણવું, જેમકે-કોણ બે ભાગ, કેણી એક ભાગ, પઢરે બે ભાગ, પહેલી નંદી એક ભાગ બીજી નંદી એક ભાગ અને ભદ્વાર્ધ બે ભાગ, એ પ્રમાણે અઢાર વિભાગનું તલમાન જાણુવું ૧ભા વીસ વિભાગનું તલમાન–
चतुरस्त्रीकृते क्षेत्रे व शत्यंशविभाजिते । ૪ દ્ધિમાન વળી જ સાશા gશુવિતરે ? fમાતુ પ્રતિરો ના સામાજિક
भद्रनन्दी भवेद् भागा भद्राधं युग्मभागिकम् ॥१२॥ સમાસ પ્રાસાદ તલનાં વીશ ભાગ કરવાં, તેમાં બે ભાગને કેણ, દોઢ ભાગની કેણી, બે ભાગને પ્રતિરથ, દેઢ ભાગની નંદી, એક ભાગની ભદ્રનંદી અને બે ભાગનું ભદ્રાધે, આ પ્રમાણે વીશ ભાગનું તલમાન જાણવું છે ૧૧ ૧૨ છે બાવીસ વિભાગનું તલમાન
द्वाविंशत्यंशके नन्दी भागैका भद्रपार्श्वयोः ।
ત્ર તિરથા જ માધે મિrf li સમરસ તલના બાવીસ ભાગ કરવા, તેમાં ભદ્રની બંને તરફની નંદી એક એક ભાગની વધારે કરવી, બાકી ત્રણ પઢરા અને કેણ તથા ભદ્રાઈ એ બધાં બે બે ભાગનાં કરવાં, આ પ્રમાણે બાવીશ વિભાગનું તલમાન જાણવું છે ૧૩ માં તલેની પ્રાસાદ સંખ્યા
एकद्वित्रित्रिकं त्रीणि वेदाश्चत्वारि पञ्च च ।
तलेषु क्रमतोऽष्टासु केऽप्याहुः शिखराणि हि १४॥ પ્રાસાની જે આઠ તલ વિભક્તિ છે. તેમાં અનુક્રમે એક, બે, ત્રણ, ત્રણ, ત્રણ, ચાર, ચાર અને પાંચ પ્રાસાદ છે, જેમકે આઠ તલને પહેલો એક પ્રાસાદ, દશ તલને બીજો અને ત્રીજે એ બે; બાર તલના ચોથે પાંચમ અને છઠ્ઠો એ ત્રણ ચૌદ તલના સાતમે, આઠમો અને નવમે એ ત્રણ સેલ તલના દશમ, અગ્યારમે અને બારમે
Page #151
--------------------------------------------------------------------------
________________
षष्टोऽध्यायः
એ ત્રણ; અઢાર તલના તેરમે, ચૌદમે, પંદરમે અને સાલમે એ ચાર પ્રાસાદ; વીશ તલના સત્તરમે; અઢારમે, એગણીશમા અને વીશમા એ ચાર પ્રાસાદ; માવીશ તલના એકવીશથી પચીસ સુધીના પાંચ પ્રાસાદ છે; એવા કાઈના (ક્ષારાણૢ વને ) મત છે ૫૧૪ા शिखरं त्वेकवेदैकं षद्भिवेदयुगद्वयम् '
तलेषु क्रमतः प्रोक्तो मूलसूत्रेऽपराजिते ॥ १५ ॥
કેસરી પ્રાસાદામાં પ્રથમ પ્રાસાદ આઠ તલના, એ થી પાંચ એ ચાર પ્રાસાદ દશતલનાં, છઠે એક પ્રાસાદ આર તલને; સાતથી ખાર એ છ પ્રાસાદ ચૌદ તલનાં, તેરથી પંદર એ ત્રણ પ્રાસાદ સાલ તલનાં, સેાલથી એગણીસ, એ ચાર પ્રાસાદ અઢાર તલનાં, વીશથી તેવીશ એ ચાર પ્રાસાદ વીશ તલનાં, ચાવીસ અને પચીસમાં એ એ પ્રાસાદ ખાવીશ તલનાં છે, એમ મૂલસૂત્ર અપરાજિતપૃચ્છામાં કહ્યું છે ! ૧૫ ૫ तलेष्वष्टासु विहिताः प्रासादाः पञ्चविंशतिः । त्रयस्त्रयः क्रमेणैव चत्वारस्त्वष्टमे तले ||१६|| કેસરી આદિ પચીસ પ્રાસાદોની જે આઠ તલ વિભક્તિનાં પ્રત્યેકનાં ત્રણ ત્રણ પ્રાસાદે છે અને આઠમી ચાર પ્રાસાદ છે ॥ ૧૬ ॥
श्रीणि त्रीणि स्वकीयानि द्वे द्वे परः परस्य च । शिखराणि विधेयानि विश्वकर्मवचो यथा ॥ १७॥
:
વિભક્તિ છે, તેમાં પ્રથમ સાત બાવીસ વિભાગીય તલવિભક્તિનાં
ઉપર àાક ૧૬ માં જે પ્રત્યેક તલનાં ત્રણ ત્રણ પ્રાસાદ મનાવવા કહ્યુ છે, તે
આફ્રિ પ્રાસાદો લખ્યા છે. તે અનુસારે મનાવ્યાં છે ૫૧૭ા
મારે પાતાને મત છે, અને નીચે બ્લેક ૧૮માં બે બે બીજાનેા મત છે, એ પચીસ પ્રાસાદ વિશ્વકર્માંનાં વચનને
૧
द्विषयोऽष्टादि-तलेषु पञ्चसु क्रमात् ।
ससेव सप्तमे षष्ठे शिरांसि त्रीणि चाष्टमे ॥१८॥
આઠ તલ વિક્તિઓમાં પડેલી પાંચ તલ વિભક્તિનાં અનુક્રમે એ, બે, એક, છ અને ત્રણ પ્રાસાદ છે, છઠ્ઠી વિભક્તિના એક પ્રાસાદ, સાતમી વિભક્તિનાં સાત અને આઠમી તવિભક્તિનાં ત્રણ પ્રાસાદ છે ! ૧૮ ॥
भेदाः पञ्चाशदेकैकं प्रोक्ताः श्रीविश्वकर्मणा । तेनैकस्मिस्तलेऽपि स्युः शिखराणि बहून्यपि ॥ १९ ॥
ચૈયા ' । ત્રિપદા '
ܕ
Page #152
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने કેસરી આદિ પ્રત્યેક પ્રાસાદનાં પચાસ પચાસ ભેદ ક્રાંવિશ્વકર્મા એ કહ્યાં છે, એક જ પ્રાસાદ તલની ઉપર અનેક પ્રકારનાં શિખરે હેય છે . ૧૯
થિ લિંક જ દુર્વાનવસાન !
प्रत्यङ्गैस्तिलकाढथैश्च शोभितं सुरमन्दिरम् ॥२०॥ રથિકા, સિંહકર્ણ, ભદ્રમાં ગવાક્ષ, પ્રત્યંગ અને તિલક આદિ આભૂષણોથી દેવાલયને સુશોભિત બનાવવું તે ૨૦ છે
प्रासादाः केसरीमुख्याः सर्वदेवेषु पूजिताः। पुरराज्ञः प्रजादीनां कर्तुः कल्याणकारकाः ॥२१॥
इति केसर्यादिप्रासादाः पञ्चविंशतिः । કેસરી આદિ મુખ્ય પચીસ પ્રાસાદ છે, તે બધાં દેવોને માટે પૂજનીય છે. તેથી કરાવનારને માટે તથા નગરના રાજા અને પ્રજાને માટે કલ્યાણ કરનારાં છે કે ૨૧ છે નિરધાર પ્રાસાદ--
षत्रिंशत्करतोऽधस्ताद् यावद्धस्तचतुष्टयम् ।
વિના અનિવાર, બ્રા. શifıનિરકar 1રરા શાંતિને ઈચ્છવાવાલા શિરિષ છત્રીશ હાથથી ઓછા ચાર હાથ સુધી અર્થાત ચાર હાથથી છત્રીશ હાથ સુધીના વિસ્તારવાળાં પ્રાસાદ ભ્રમ (પરિકમ) વગરના નિરધાર (પ્રકાશવાળાં) પણ બની શકે છે. પરા પ્રાસાદતલની આકૃતિઓ
वास्तोः पञ्चविध क्षेत्रं चतुरस्र तथायतम् । . वृत्तं वृत्तायतं चैवाष्टास्त्रं देवालयादिषु ॥२३॥ ગેરસ, લંબચોરસ, ગોળ, લંબગોળ અને આઠ કેણવાળા એ પાંચ પ્રકારનાં વાસ્તુક્ષેત્ર છે. ૨૩ લંબચોરસ પ્રાસાદ
विस्तारे तु चतुर्भाग-मायामे पञ्चभागिकम् ।
ऊर्व त्रिकलशान् कुर्यात् पृष्ठाग्रे सिंहकर्णकम् ।।२४॥ લંબચોરસ પ્રાસાદ વિસ્તારમાં ચાર ભાગ અને લંબાઈમાં પાંચ ભાગ રાખ, તેની છજાની ઉપર ત્રણ કલશ કરવાં, તથા આગળ પાછળનાં ચારે કોણ ઉપર સિંહ મુકવાં રજા ૧ સમરાંગણત્રધાર અધ્યાય પદમાં કેસરીઆદિ પ્રાસાદ સાંધાર (બ્રમવાળા જ બનાવવાનું જણાવે છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
तिरुवण्णाम् (दक्षिण) के मंदिर का एक गोपुर मंडप
WAMANARTAItLAN..... 9apMR
. STMATImus
.
Peters
.-
...
..
MAP
:
......
J
२
.
%
MAHERA
Army
PTETTE
.
..
NEETAmit
"
:.
PELLERS
MANTRA
Page #154
--------------------------------------------------------------------------
________________
मोनाक्षाजी देवी के मंदिर की जगती के द्वार ऊपर का
गोपुर मंडप मदुरा ( दक्षिण )
-
Page #155
--------------------------------------------------------------------------
________________
षष्टमोऽध्यायः ગોળ, લંબગોળ અને અષ્ટાસ્ત્ર પ્રાસાદ–
वृत्तायतं प्रकर्तव्यं व्यासाध वामदक्षिणे । कर्णान्तं भ्रमयेद् वृत्तं भद्राणि चाष्टकोणिका ॥२५॥ प्रासादो वालोऽष्टास्रः प्रायेणैकाण्डकः शुभः। कर्णे वा श्रेणयोऽण्डानां मण्डपं तत्स्वरूपकम् ॥२६॥
રુતિ પત્રાળ 1 ગોળપ્રાસાદના વ્યાસને અરધે ભાગ ગોળની બંને બાજુ વધારે તે લંબગોળ પ્રાસાદ થાય છે. તલના મધ્યબિંદુથી કોણ સુધી વ્યાસાર્ધ માનીને એક ગેળ બનાવે તે ગોળ પ્રાસાદનું તલ થાય છે. આ મેળ પ્રાસાદને ભદ્ર કરવાથી અષ્ટાસ્ત્રપ્રાસાદ થાય છે. ગોળ અને અષ્ટાસ્ત્ર પ્રાસાદ ઘણું કરીને એક શિખરવાળા બનાવવાં શુભ છે. અથવા શિખરના કોણે અંગેની પંકિત કરવી. આ પ્રાસાદના મંડપ પણ પ્રાસાદનાં સ્વરૂપમાં કરવાં ર૫ા.ર૬ નાગર પ્રાસાદ
विचित्रै रूपसङ्घाट-भेद्रेर्गवाक्षभूषितः ।
वितानफालनाशङ्ग-रनेकै गरा मताः ॥२७॥ અનેક પ્રકારની તલની આકૃતિવાળા, ગવાક્ષચુંક્ત ભદ્રોવાળા, કે ધૂમટવાળા, અનેક ફાવનાવાળા અને અનેક શિંગોવાળા એવાં શેભાયમ પ્રાસાદ થાય છે. મારા
૬ રૂશા
અને અઢીસે શૃંગદ્રાવિડ પ્રાસાદ
_ એક ભાગ, પ્રતિથિ पीठोपरि भवेद् वेदी पोठानि त्रीणि
તલવિભક્તિ માર पीठतो द्राविडे रेखा लताशृङ्गादिसं દ્રાવિડ પ્રાસાદને પાદબંધનાદિ ત્રણ અથવા પાંચ પી વેદી હોય છે. તથા તેના કાણાએ લતાવાળા અથવા ભૂમિજ પ્રાસાદ–
मण्डनः ॥३८॥ भूमिकोपरिभूमिश्च हस्वा हस्व द्रार्धमेव च ।
વિમરિપુરા બિ શffજતે રૂા. ૧ "વર્જનાતે' !
અપરાજિતપુચ્છા સૂત્ર ૧૮૦
Page #156
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने ભૂમિજ જાતિના પ્રાસાદે એકની ઉપર એક એમ નવ માળ સુધીનાં બને છે. તેમાં નીચેના માળથી ઉપરને માળ ના ના બને છે. આ પ્રમાણે પદવિભક્તિવાળા અને ઉપર ફૂગવાળા ભૂમિજજાતિનાં પ્રાસાદે છે. પરલ્લા લતિન, શ્રીવત્સ અને નાગરજાતિના પ્રાસાદ–
शङ्गेणैकेन लतिनाः श्रीवत्सा बारिसंयुताः। नागरा भ्रमसंयुक्ताः सान्धारास्ते प्रकीर्तिताः ॥३०॥
इति प्रासादजातयः ।
લતિનજાતિના પ્રાસાદ એક ઈંગવાળા છે. શ્રીવત્સ જાતિના પ્રાસાદ જલાન્તરવાળા છે અને નાગરજાતિના પ્રાસાદ ભ્રમ (પરિકમા)વાળા છે, તેને સાંધાર પ્રાસાદ કહે છે ૩૦
મેરૂ પ્રાસાદ--
पञ्चहस्तो भवेन्मेरु-रेकोत्तरशताण्डकः । भेदाः पञ्चोनपञ्चाशत् करवृद्धया भवन्ति ते ॥३१॥ हस्ते हस्ते भवेद् वृद्धि-स्त्वण्डकानां च विशतिः। एकोत्तरसहस्त्रं स्या-च्छङ्गाणां च शताधेके ॥३२॥ થી કમ માનને મેરૂ પ્રાસાદ બનાવવો નહિ. પાંચ હાથના વિસ્તાર . ૧ ઉપર એકસો એક શૃંગ ચઢાવવાં. પછી પાંચ હાથથી એક એક
નધારે તે પિસ્તાલીશ ભેદ થાય છે. તે દરેકની ઉપર અનુક્રમે વશ H. પચાસ હાથના વિસ્તારવાળા મેરૂપ્રસાદની ઉપર એક હજાર એક
આ નીચ હાથના મેરૂપ્રસાદ ઉપર એક સે એક, છ હાથના પ્રાસાદ કાકર ત હાથના પ્રાસાદ ઉપર એકસે એકતાલીશ, આ પ્રમાણે मोनाक्षाजी देव २॥
એ છે
કે
તે
गोपुर
જા જ વિમાન
સુન્ खरं पञ्चभूमिविमानकम् ॥३३॥
ચઢાવવાનું સમજવું.
Page #157
--------------------------------------------------------------------------
________________
षष्ठमोऽध्यायः
विमाननागरजाति-स्तदा प्राज्ञरुदाहृता।
एवं शृङ्गेषुशृङ्गाणि सम्भवन्ति पहून्यपि ॥३४॥ કેસરી આદિ જે પ્રાસાદ છે, તેનાં કણ ઉપર વિમાનશંગ અને ભદ્રની ઉપર ઉશંગ ચઢાવવાં. તથા મૂલશિખર પાંચ ભૂમિ(માળ)વાળું વિમાનના આકારનું બનાવવું. તેને વિદ્વાન શિપિઓ વિમાનનાગર જાતિને પ્રાસાદ કહે છે. તેનાં ઇંગેની ઉપર ઈંગ એવાં અનેક શંગ ચઢાવાય છે. ૩૩, ૩૪ ? શ્રીમેકાણા ને ૨. દેવશીબા –
भीमेरुरष्टभागः स्या-देकोत्तरशताण्डकः ।
हेमशीर्षों दशांशश्च युतः सार्धशताण्डकैः ॥३५॥ પહેલે શ્રીમરૂ નામને પ્રાસાદ આઠ તલ વિભક્તિવાળે અને એક સો એક શૃંગવાળો છે. બીજો હમશીષ નામને પ્રાસાદ દશતલ વિભક્તિવાળે અને દઢસો શગવાળે છે. ૩૫ ૩-સુરવલભમેરપ્રાસાદ–
भागेद्वादशभिर्युक्तः सार्धद्विशतसंयुतः । सुरवल्लभनामा तु प्रोक्तः श्रीविश्वकर्मणा ॥३६॥ कों विभाग एकांशा कोणी सार्धः प्रतिरथः ।
अर्धा शा नन्दिका भद्र-मधु भागेन सम्मितम् ॥३७॥ - ત્રીજે સુરવલ્લભ નામને મેરૂ પ્રાસાદ બાર તલવિભક્તિવાળે અને અઢીસે શંગવાળો છે, એવું શ્રી વિશ્વકર્માજીએ કહ્યું છે. કેણ બે ભાગ, કેણી એક ભાગ, પ્રતિથિ દેઢ ભાગ, કેણ અરધે ભાગ અને ભદ્રાઈ એક ભાગ, આ પ્રમાણે તલવિભક્તિ બાર ભાગની જાણવી ૩૬૫, ૩છા ૪ ભુવનમંડન મેરૂ પ્રાસાદ–
જિરાત પન્ના -હિ થાઇarf દિ! भक्तश्चतुर्दशांशस्तु नाम्ना भुवनमण्डनः ॥३८॥ कोणः कोणी प्रतिरथो नन्दी भद्रार्धमेव च ।
येकव्यर्धा श सार्धा शैश्चतुर्दशविभाजिते ॥३९॥ *આ નવ મેર પ્રસાદનું સવિસ્તર વર્ણન જાણવા માટે જુઓ અપરાજિતપૃચ્છા સત્ર ૧૮૦
Page #158
--------------------------------------------------------------------------
________________
ર
ચેાથા ભુવન મગન નામને મેરૂ પ્રાસાદ ત્રણસે વિભક્તિવાળા છે. કાણુ એ ભાગ, કાણી એક ભાગ, ભાગ અને ભદ્રા દોઢ ભાગ, આ પ્રમાણે ચૌદ
પરનશી મેરુ પ્રાસાદ્મ—
प्रासादमण्डने
પચાતર શૃંગવાળા અને ચૌદ તલ પ્રતિરથ બે ભાગ, કેણી અરધા વિભાગીય તલ છે. ૫૩૮૩૯ ૫
areedarमांशा वेदाः कर्णादिभागतः । रत्नशीर्षो भवेन्मेरुः पञ्चशतैकशृङ्गकैः ॥४०॥
પાંચમા રત્નશીષ મેરૂ પ્રાસાદ છે. તેના તલનાં મત્રીશ ભાગ કરવા, તેમાં પાંચ ભાગને કાણુ, એક ભાગની કાણી ચાર ભાગને પ્રતિરથ (પઢરે), એ ભાગની નદી અને ચાર ભાગનું ભદ્રા કરવું. આ પ્રાસાદની ઉપર પાંચમે એક શૃંગ છે. ૫ ૪૦ ॥
૬ કિરણેાદ્ભવ મેરુ પ્રાસાદ—
गुणैकयुग्मचन्द्रद्वौ पुराणांशविभाजिते । किरणोद्भवमेरु सपादपटूशताण्डकः ॥ ४१ ॥
છઠ્ઠા કિરણેદ્ભવ મેરૂ પ્રાસાદના તલના અઢાર ભાગ કરવા, તેમાં ત્રણ ભાગને કાણુ, એક ભાગની કાણી, એ ભાગના પઢા, એક ભાગની નદી અને બે ભાગનું ભદ્રાધ કરવું. આ પ્રાસાદની ઉપર છસા પચીસ શૃંગ ચઢાવવાં. ૫૪૧૫
૭ કમલહંસ મેરૂ પ્રાસાદ—
रामचन्द्र द्वियुग्मांश-नैत्रैर्विंशतिभाजिते ।
नाम्ना कमलहंसः स्यात् सार्धसप्तशताण्डकः || ४२ ||
સાતમા કમલ હંસ નામના મેરૂ પ્રાસાદના તલના વીશ ભાગ કરવાં, તેમાં ત્રણ ભાગને કાણુ, એક ભાગની કે!ણી, એ ભાગના પઢરે, એ ભાગની નદી અને બે ભાગનું અધ ભદ્ર કરવું. આ પ્રાસાદની ઉપર સાતસે પચાસ શૃંગ ચઢાવવાં. ॥૪૨ ૩
૮ સ્વર્ણ કેતુ મેરૂ પ્રાસાદ—
भागः कर्णादिगर्भान्तं वेदार्घसार्धत्र्येकांशैः । ગુરૂસ્થમાં સ્વતુઃસ્થાત્ પશ્ચમનાશ્રુ
18
આહંમે સ્વકેતુ નામના મેરૂ પ્રાસાદ બાવીશ તલ વિભક્તિવાળા છે, તેમાં ચાર ભાગને કેણુ, અરધા ભાગની કાણી, સાડા ત્રણ ભાગને પઢરે, એક ભાગની નદી અને એ ભાગનું ભદ્રા કરવું. આ પ્રાસાદની ઉપર આસા ચાત્તર શૃંગ છે. ૫ ૪૩ ૧ ‘ચાર્પાત્રિયાહનૈઃ ।'
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩
षष्ठमोऽध्यायः ૯ વૃષભધ્વજ મેરૂ પ્રાસાદ––
वेदैकरामयुग्मांशै-नैजिनविभाजिते ।
वृषभध्वजमेरुश्च सैकाण्डकसहस्रवान् ॥४४॥ નવ વૃષભવજ નામને મેરૂ પ્રાસાદ ચોવીશ તલ વિભક્તિવાળે છે. તેમાં ચાર ભાગને કેણ, એક ભાગની કે, ત્રણ ભાગનો પઢરે, બે ભાગની નદી અને બે ભાગનું ભદ્રાઈ કરવું. આ પ્રાસાદની ઉપર એક હજારને એક ઈંગ ચઢાવાય છે. જો
सभ्रमो भ्रमहीनश्च महामेरुभ्रमदयम् ।
सान्धारेषु प्रकतव्यं भद्रे चन्द्रावलोकनम् ॥४५॥ ઉપર જે નવ મહામેરૂ પ્રાસાદ કહ્યાં, તે ભ્રમણીવાળા અથવા વગર ભ્રમણીવાળા તથા બે ભ્રમણીવાળા બને છે. સાંધાર મેરૂ પ્રાસાદના ભદ્રમાં પ્રકાશને માટે ચંદ્રાવકન (જાળી અથવા ગવાક્ષ) કર. છે ૪પ છે
राज्ञः स्यात् प्रथमो मेरु-स्ततो हीनो द्विजादिषु । विना राज्ञोऽन्यवणन कृते मेरौ महद्भयम् ॥४६॥
इति नवमेरुलक्षणम् ।
इतिश्री सूत्रधारमण्डनविरचिते प्रासादमण्डने वास्तुशास्त्रे केसर्यादिप्रासादजातिलक्षणे पश्चचत्वारिंशन्मेरुलक्षणे षष्ठोऽध्यायः ॥ ६ ॥
મેરૂ પ્રાસાદ રાજાઓ બનાવે. ચતુર્વણુના ધનવાન લેક મેરુ પ્રાસાદ બનાવે નહિ, બનાવ હોય તો રાજાની સાથે બનાવે, જે રાજાની વિના એકલા ધનવાન મેરૂ પ્રાસાદ બનાવે તે મહા ભયકારક છે. ૪૬ છે
ઈતિશ્રી પંડિત ભગવાનદાસ જૈન વિરચિત પ્રાસાદ મંડનના કેસરી આદિ પ્રાસાદ અને પિસ્તાલીશ મેરૂ પ્રાસાદ નામના છઠ્ઠા અધ્યાયની સુધિની નામની ભાષા ટીકા સમાપ્ત માતા
પ્રા. ૧૫
Page #160
--------------------------------------------------------------------------
________________
अथ प्रासादमण्डने सप्तमोऽध्यायः ।
નાવિધાન –
-ચકાતાપિતા ! विचित्रं मण्डपं येन कृतं तस्मै नमः सदा ॥१॥ અનેક પ્રકારનાં રત્નો વડે જડેલાં તથા સૂર્ય, ચંદ્ર અને તારાના જેવાં તેજસ્વી ઘુમટનાં ચંદ્રવાવાળા, એવાં અનેક પ્રકારના મંડપની રચના જેણે કરી છે, તેને હમેશા નમસ્કાર થાઓ. ૧ ગભગ્નમંડપ–
कर्णगूडा विलोक्याच एकत्रिवारसंयुताः।
प्रासादाग्रे प्रकर्तव्याः सर्वदेवेषु मण्डपाः ॥२॥ | ગુપ્ત કેણવાળે અર્થાત્ દિવાલવાળે અથવા ખુલે, તથા એક અથવા ત્રણ દ્વારવાળે, એ મંડપ સર્વ દેને માટે ગભારાની આગળ કર જોઈએ. રા જિન પ્રસાદના મંડપ–
गूढस्त्रिकस्तथा नृत्यः क्रमेण मण्डपास्त्रयः।
जिनस्याग्रे प्रकर्त्तव्याः सर्वेषां तु घलाणकम् ।। જિન પ્રાસાદના ગભારાની આગળ ગૂઢમંડપ, તેની આગળ ચકીમંડપ અને તેના આગળ નૃત્યમંડપ, આ પ્રમાણે ત્રણ મંડપ કરવાં. બાકી બધાં દેના ગભારાની આગળ બલાણુક (કક્ષાસનવાળે મંડ૫) બનાવ. ૩ પાંચ પ્રકારના મંડપનું માન
समं सपादं प्रासादात् साध पादोनतद्वयम् ।
द्विगुणं या प्रकर्सव्या मण्डपाः पञ्चधा मताः ४॥ પ્રાસાદથી મંડપનું માન પ્રાસાદની બરાબર સવાયું, , પિણા બે ગણું અથવા બમણું કરવું. આ પ્રમાણે પાંચ પ્રકારે મંડપનું માન થાય છે. તે ૪ * અપરાજિત પૃચ્છા સૂવ ૧૮૫માં સવા બે ગણું અઢી ગણું મંડપ કરવાનું કહ્યું છે. જેથી સાત પ્રકારના માન થાય છે.
Page #161
--------------------------------------------------------------------------
________________
सप्तमोऽध्यायः
di
(HI) - M
- 1. -/-- -२४-3--
pith
--
--------
ठमण्डप.
----
-
-
----
Pranaya
Thr
AR
रमर नय चतुष्धिका
+--01--
--
----
८
AL
-...
-..
नृत्य मऽऽय.
M
रंगमर
-
-
--
-
-
-
-
--
-
પ્રાસાદ અને મંડપનું તલાશન
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રાસાદમાને મંડપનું માન વિશેષ પ્રકારે કહે છે –
समं सपाद पचासत्पर्यन्तं दशहस्तकात् । दशान्तं पञ्चतः सार्धं द्विपादोनं चतुष्करे ॥५॥ त्रिहस्ते द्विगुणं द्वयेक-हस्तेः कुर्याच्चतुष्किकाम् ।
प्रायेण मण्डपं सार्धं द्विगुणं प्रत्यलिन्दकैः ॥६॥ દશથી પચાસ હાથ સુધીના પ્રાસાદેને બરાબરના અથવા સવાયા મંડપ કરવાં. પાંચ હાથથી દશ હાથ સુધીના પ્રાસાદને દે, ચાર હાથના પ્રાસાદને પણ બે ગણો, ત્રણ હાથના પ્રાસાદને બમણો મંડપ કર. બે અને એક હાથનાં પ્રાસાદને મંડપને ઠેકાણે ચોકી કરવી. ઘણું કરી મંડપ દોઢ અથવા બમણો કરે, તે અલિંદના માને જાણો. ૫ ૫ ૬
ઘૂમટના કલશની ઊંચાઈ–
मण्डपे स्तम्भपहादि-मध्यपट्टानुसारतः ।
शुकनाससमा घण्टा न्यूना श्रेष्ठा न चाधिका ॥७॥ મંડપમાં થાંભલા અને પાટ આદિ સર્વ ગભારાના પાટ આદિના માનાનુસાર રાખવાં જોઈએ, ઘુમટના કલશની ઊંચાઈ શુકનાસન બરાબર રાખે. તથા કમ રાખે તે શ્રેષ્ઠ છે, પણ અધિક નહિ રાખવી. છ અપરાજિત પચ્છા સૂત્ર ૧૮૫માં લેક ૧માં લખ્યું છે કે –
'शुकनासेसमा घण्टा न न्यूना न ततोऽधिका।" અર્થાત્ ઘુમટના કલશની ઊંચાઈ શુકનારાની બરાબર રાખવી, ઓછી વધતી રાખવી
મંડપના સમવિષમ તલ–
मुखमण्डपसङ्घाटो यदा भित्त्यन्तरे भवेत् ।
न दोषः स्तम्भपहायैः समं च विषमं तलम् ॥८॥ ગભારે અને મંડપની વચમાં જે ભીંતનું અંતર હોય તો મંડપમાં સ્તંભ પાટ અને તલ વિભાગ, એ સમ અથવા વિષમ (ઓછા વધતાં માનના) કરવામાં આવે તે દેષ નથી. આ ૮ )
Page #163
--------------------------------------------------------------------------
________________
सनमोऽध्यायः @ મુખ મંડપ–
નાદામાપુ બિરદ્વાજાના
हस्तकं त्र्यङ्गुलोनं वा तदूध्वं मत्तवारणम् ॥९॥ ગભારાની આગળ જે મુખ મંડપ છે. તેનાં ઉદયનાં સાડા તેર, સાડા ચૌદ અથવા સાડા પંદર ભાગ કરવાં. તેમાંથી આઠ, નવ અથવા દશ ભાગને ચંદ્રાવકન (ખુલે ભાગ) કર, તથા આસન પટની ઉપર એક હાથ અથવા એકવીશ આગળને મત્તવારણ (કઠોડા) કરો.
सार्धपश्चाशकैभक्तैः सपादं राजसेनकम् । सपादत्र्यंशका वेदि-र्भागेनासनपट्टकम् ॥१०॥
ખુલા ભાગની નીચેથી મંડપતા તલ સુધીનાં Tags સાડા પાંચ ભાગ કરવો, તેમાં નીચેથી સવા ભાગનું
રાજસેન, સવા ત્રણ ભાગની વેઠી અને એક ભાગને
આસન પટ્ટ કરે. ૧૦ न सर्व सार्धसप्तांशे यावस्पदृस्य पेटकम् ।
Sછી
BEHINGS
___ भागाध भरणं चापि सपादं सार्धतः शिरः।
આસનપટ્ટના ઉપરથી પાટના તલિયા સુધી સાડા સાત ભાગ કરવાં, તેમાંથી સાડા પાંચ ભાગને સ્તંભ, પણ અથવા અરધા ભાગનું ભરણું અને સવા અથવા દેઢ ભાગની શિરાવટી કરવી. ૧૧ છે पट्टो द्विभागस्तस्योर्चे कर्तव्य छाधकोदयः ॥१२॥ त्रिभागं ललितं छायं तत्पेटं पहपेटके । अर्धा शोर्वा कपोतालि-विभागः पविस्तरा ॥१३॥
શિરાવટીની ઉપર બે ભાગને પાટ કરે, તેની ઉપર ઉદયમાં ત્રણ ભાગનું પાટના પેટા ભાગ સુધી નમતું સુંદર છાજું કરવું. તેની ઉપર અરધા ભાગને કેવાલ રાખ, પાટને વિસ્તાર બે ભાગ રાખ. ૧૨-૧૩
ક્ષની
૬. * * *
Gજામર
-
- - -
હરીઝંઝટકા (૨
રાજATT
* વિશે જાણવા માટે જુઓ અપરાજિત પૃચ્છી સત્ર ૧૮૪ બ્લેક ૫ થી ૧૩. ૧. “જમાન છારા'૨. “તત ઃ ''
Page #164
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने
૨ટે સ્તંભનું વિસ્તાર માન અને તેનાં ભેદ–
प्रासाद-दशरुद्रार्क-भागेन स्तम्भविस्तरः।
वेदाष्टरविविंशत्यः कर्णा वृत्तस्तु पञ्चधा ॥१४॥ પ્રાસાદના દશમા, અગ્યારમા અથવા બારમા ભાગને સ્તંભને વિસ્તાર (જાડાઈ) કરે, તથા ચાર, આઠ, બાર અને વિશ કેણવાળા તથા ગેળ, એ પાંચ પ્રકારના સ્તંભે જાણવાં. ૧ ૧૪
અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૮૪ લેક ૩૫માં તેરમા અને ચૌદમા ભાગે પણ સ્તંભ જાડો કરવાનું લખે છે. ક્ષીરાર્ણવના મતે સ્તંભનું વિસ્તાર માન– ... " एकहस्ते तु भासादे स्तम्भः स्याच्चतुरङ्गुलः ।
द्वौ हस्ते चाङ्गुलं सप्त त्रिहस्ते च नवाङ्गुलः ॥ तस्योर्व दशहस्तानां हस्ते हस्ते च द्वयङ्गुला! सपादाङ्गुला वृद्धिः स्यात् त्रिंशद्धस्ते यदा भवेत् ॥
# તો વૃદ્ધિ-શવાશિય રૂ!
तस्योर्चे च शतार्द्ध च पादोनमङ्गुलं भवेत् ॥” એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને સ્તંભ ચાર આંગળ, બે હાથના પ્રાસાદને સાત આંગળ, ત્રણ હાથના પ્રાસાદને સ્તંભ નવ આંગળ, ચારથી દશ હાથ સુધીના પ્રાસાદનો સ્તંભ બે બે આંગળ વધારીને, અગ્યારથી ત્રીશ હાથ સુધીના પ્રાસાદનો સ્તંભ સવા સવા આગળ વધારીને, એકત્રીશથી ચાલીશ હાથ સુધીના પ્રાસાદનો સ્તંભ એક એક આગળ વધારીને, અને એકતાલીશથી પચાસ હાથ સુધીના પ્રાસાદને સ્તંભ પણે પિણે આગળ વધારીને જાડે કરો. જ્ઞાન પ્રકાશ દીપાવના મતે સ્તંભનું વિસ્તાર માન–
" एकहस्ते तु पासादे स्तम्भः स्याच्चतुरङ्गुलः ।
सप्ताङ्गुलश्च द्विहस्ते विहस्ते तु नवागुठः ॥ ઢારસાઈવિસ્તાર માટે વાસ્ત
चतुर्हस्तादितः कृत्वा यावद् द्वादशहस्तकम् ॥ 5 લાશનલૈઃ તમથ ઘરા’
Page #165
--------------------------------------------------------------------------
________________
money Samay A
alang
SANEMALEXAVI
"titinuinniROCHHANEARIVES ""
10 thrithiliHRAC..
--
-
-
UU
.
THANKSafering
.
.
....
...
लूणवसही जैन मंदिर प्राबू के मंडप का दृश्य
अनुपम कोतरणी वाला स्तंभ
Page #166
--------------------------------------------------------------------------
________________
मा
-
-
aras
12CREN
ELEASH". . .
.
.
HA
..
..
..
.,
MIN
..
REA
.
..
.
.
*
..
.
..iritmymarthi
K
apoया का
..
,
.
www - .
.--
...
SILLABUA4
Meta
.. - -. .- . -Sact-forHAMARINEE JAMES HiRDST
-::::::::::
PREFER
INE
BREAK BASNEPAL.
Hai
श्राव जैन मंदिर के मंडप के स्तंभ और इलिका तोरण
Page #167
--------------------------------------------------------------------------
________________
સ્તનાં નમુના
E
-
.
*
=
?
But I
TITLE
DE
IE
REJE
INCn
ISL)
-
-
III
I
R
ALAMAN
T
દિ
सप्तमोऽध्यायः
Page #168
--------------------------------------------------------------------------
________________
૨૦
सार्धाङ्गुला भवेद् वृद्धिः प्रतिहस्ते विवर्धयेत् । Freestarted तु यावत् त्रिंशद्धस्तकम् || अगुर्लेका ततो वृद्धि-हस्ते हस्ते प्रदापयेत् । अत उर्ध्वं ततः कुर्याद् यावत्पञ्चाशद्धस्तकम् || अर्धाङगुला भवेद् वृद्धिः कर्त्तव्या शिल्पिभिः सदा । उच्छ्रयं चतुर्गुणं प्रोक्तमेतत्स्तम्भस्य लक्षणम् ||
•
સ્ત ભમા વિસ્તાર એક હાથના પ્રાસાદને ચાર આંગળને, એ હાથના પ્રાસાદને સાત આંગળ, ત્રણ હાથના પ્રાસાદને નવ આંગળ અને ચાર હાથના પ્રાસાદને માર આંગળને સ્વ'ભના વિસ્તાર (જાડાઈ કરવે. પછી પાંચથી માર હાથ સુધીના પ્રાસાદને પ્રત્યેક હાથ દોઢ દોઢ આંગળ વધારીને, તેરથી ત્રૌશ હાથ સુધીના પ્રાસાદને એક એક આંગળ વધારીને અનેએ કત્રીશથી પચાસહાથ સુધીના પ્રાસદને પ્રત્યેક હાથ અરધા અરધા આંગળ વધારીને સ્તંભની જાડાઈ કરવી, તથા વિસ્તારથી ચાર ગુણી સ્તંભની ઊંચાઈ કરવી.
આકૃતિ પ્રમાણે સ્ત ંભેમનાં નામ—
68
શ્રાવ
चतुरखाश्च रुचका भद्रका भद्रसंयुताः । વર્ષમાના પ્રત્તિયૈસંપાદાંશૈાષ્ટા(r; // आसनोर्ध्वे भवेद् भद्र - मष्टकर्णैस्तु स्वस्तिकाः । प्रकर्त्तव्याः पञ्चविधाः स्तम्भाः प्रासादरूपिणः ॥
,,
૫૦ ૦ ૧૮૪
ચાર કેાણાવાળા ચતુર, ભદ્રવાળા ભદ્રક, પ્રતિરથવાળા વર્ધમાન, આડ કાણાવાળા અાસ અને આસન ઉપરથી ભદ્રવાળા અને તેની ઉપર આઠ કાણાવાળા સ્વસ્તિક નામના સ્તા કહેવાય છે, એ પાંચ પ્રકારના સ્તંભે પ્રાસાદના આકારવાળા કરવાં.
પ્રાગ્રીવ મંડપ–—
द्वारा स्तम्भवेद्याद्या प्रारग्रीवो मण्डपो भवेत् । द्विद्विस्तम्भविवृद्धया च षोडशैव प्रकीर्त्तिताः ॥ १५॥
પ્રાસાદના દ્વારની આગળ બે સ્તંભવાળી જે પહેલી વેઠ્ઠી ( ચેકી) છે. તે પ્રાગ્નીવ મંડપ કહેવાય છે. તેને બે બે સ્તંભ વધારવાથી સેાળ પ્રકારના પ્રાગ્નીવ મંડપ થાય છે. ૫ ૧૫ !
* વિશેષ જાણવા માટે જીએ અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૮૮,
Page #169
--------------------------------------------------------------------------
________________
.
Jalan
।।
..
TE
H
ingan
अ
स्तंभ
भाग कक्षासन
NRE
Lasana
PRAT
E
EKHOYARIES
GANPATMans
MANTRA
Timeag riablisa
1.Santa
Printsideasi.meARNA
FFE
CRORE
:
S
..
re
मङ्ग पूर्ण सांगोपांग वाला प्राचीन देवालय
ग्रामे - जयपुर (राजस्थान)
Page #170
--------------------------------------------------------------------------
________________
जगता रणजी का प्राचान मेरु मंडोवर वाला देवालय आमेर जयपुर (राजस्थान )
Page #171
--------------------------------------------------------------------------
________________
सप्तमोऽध्यायः
१२१ આઠ જાતિના ગૂઢ મંડપ–
भित्तिः प्रासादवद्गूढे मण्डपेऽष्टविधेषु च । चतुरस्त्रा सुभद्रश्च तथा प्रतिरथान्वितः॥१६॥ मुखभद्रयुतो वापि द्वित्रिप्रतिरथैर्युतः।
कोदकान्तरेणाथ भद्रोदकविभूषितः ॥१७॥ આઠ પ્રકારના ગૂઢ મંડપોને પણ પ્રાસાદના જેવી દીવાલ બનાવવી. તે સમરસ, સુભદ્ર અને પ્રતિરથવાળા, મુખભદ્રવાળા, બે અથવા ત્રણ પ્રતિરથવાળા, કોણે અથવા ભદ્દે જલાન્તરવાળા, એ પ્રમાણે આઠ પ્રકારના ગૂઢમંડપ છે. ૧૬ ૧૭
सुरतवन
Fory:
शुदमंडय
सर्वतोमर
VAAM
इंद्रनील
समय:
TA
--
-
A
-
--
-
-
THE
मध्य
Page #172
--------------------------------------------------------------------------
________________
મંડપની ફાલનાઓ
कर्णतो द्विगुण भद्रं पादोनप्रतिकर्णकः।
भद्रा मुखभद्रं च शेषं षड्वसुभाजितम् ॥१८॥ કેણાથી બમણું ભદ્ર કરવું, અને કેરણાથી પિણા ભાગને પહરે કરે. ભદ્રથી અરધું મુખભદ્ર કરવું. અને બાકી નદી આદિ છઠ્ઠા અથવા આઠમા ભાગની કરવી. ૧૮
दलेनार्धन पादेन दलस्य निर्गमो भवेत् ।
मूलप्रासादवद् बाह्ये पीठजवादिमेखला ॥१९॥ એ ફાલનાઓને નીકાળ પિતાના ચેથા અથવા અરધા ભાગને કરે, તથા પીઠ અને જંઘા આદિની મેખલાઓ (ખાંચાઓ) મુખ્ય પ્રાસાદના જેવી બહાર નીકળતી मनावी. ॥१८॥
गवाक्षेणान्वितं भद्र-मथ जालकसंयुतम् ।।
गूढोऽथ कर्णगूढो वा भद्रे चन्द्रावलोकनम् ॥२०॥ ગૂઢ મંડપના ભદ્રમાં ગવાક્ષ કરવાં, અથવા જાળીઓ બનાવવી. કણાઓ ગુપ્ત રાખવા अर्थात् भ७५ वीपासपा ४२वा, अथवा बने यापन (भु मा) ४२वी. ॥२०॥
विद्वारे चैकवक्त्रेऽथ मुखे कार्या चतुष्किका। गूढे प्राकाशके वृत्त-मर्धोदयकरोटकम् ॥२१॥
इत्यष्टगूढमण्डपाः । ગૂઢ મંડપને ત્રણ અથવા એક દ્વારા કરવાં, અને દ્વારની આગળ ચાકી મંડપ કર, ગૂઢ અથવા પ્રકાશવાળા મંડયના વિસ્તારથી અરધા માનને ઉદયવાળ કટક (मट) ४२३. ॥ २१ ॥ * ૧ જ્ઞાનરત્નકેશમાં ઉદય ત્રણ પ્રકારને જણાવ્યો છે –
" अर्धोदयं च यत्मोक्तं वामनं उदयं भवेन् । कृते चैव भवेच्छान्तिः सर्वयज्ञफलं लभेत् ।। अर्थोदयं च नवधा द्वौ भागौ परिवर्जयेत् । अनन्तमुदयं नाम सर्वलोकसुखावहम् ।। अर्धोदयं च नवधा त्रीणि भागानि संत्यजेत् ।
वाराहमुदयं नाम अनन्तफलदायकम् ॥" વિશેષ જાણવા માટે જુઓ અપરાજિત પૃચ્છા સત્ર ૧૮૭ વર્ધમાનાદિ આઠ મંડ૫.
Page #173
--------------------------------------------------------------------------
________________
सप्तमोजन्यावं
ઘુમટ ઉદય વિસ્તારથી અરધા માનને કર. તે વામન નામને ઉદય કહેવાય છે. તે સિવ યજ્ઞનું ફલ આપે છે, અને શાંતિદાયક છે, ઉદયના નવ ભાગ કરી, તેમાંથી બે ભાગ છોડીને સાત ભાગ સુધી ઉદય રાખો. તેને અનંત નામને ઉદય કહે છે, તે સર્વ લેકેને સુખકારક છે, તથા નવ ભાગમાંથી ત્રણ ભાગ છેડીને છ ભાગને ઉદય કરે. તે વારાહ નામને ઉદય છે. તે અનંત ફલને દેવાવાળા છે. બાર પ્રકારનાં ચોકી મંડપ–
કરી
----
'
----
છે,
S
-
-
-
-
તરફ
-
------~~-
-
d
---1--
- J
----
--
धामण्डप
સા
એ
છે ,
*
**
(૨૦)
મ
શરુ
.
-----
--
:
+
0 E
A
:--
----
ર
એ
'
કે,
આ
|
RE- ------------g!
--
::-D-
--
-
--
--
-
- 0
3
---
મ
--
Page #174
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने एकत्रिवेदषट्सप्ता-कचतुष्क्यस्त्रिकत्रये। अग्रे भद्रं विना पार्श्व पार्श्वयोरग्रतस्तथा ॥२२॥ अग्रतस्त्रिचतुष्क्यश्च तथा पाश्चद्वयेऽपि च ।
मुक्तकोणे चतुष्क्यौ ' चेदिति द्वादश मण्डपाः ॥२३॥ ગૂઢ મંડપની આગળ એક, તીન, ચાર, છ, સાત અને નવ ચેકી, એ છ પ્રકારનાં ચોકી મંડપ થયાં. નવ ચોકીવાળા મંડપની આગળ એક એકી હાય ૭, તથા આગળ ચોકી ન હોય પણ બને તરફ પડખામાં એક એક ચકી હેય ૮, તથા બને પડખે અને આગળ એક એક ચોકી હાય ૯, અથવા આગળ ત્રણ ચેકી હોય અર્થાત ત્રણ ત્રણ ચકીવાળી ચાર લાઈન હેય ૧૦, તેની બે પડખે એક એક ચેકી હેય ૧૧, અથવા પડખે અને આગળ એક એક ચોકી હેય ૧૨, આ પ્રમાણે બાર પ્રકારના ચેકી મંડપ છે. જે ૨૨ ૨૩ છે
અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૮૭માં લખે છે કે–ગૂઢ મંડપની આગળ એક ચેકીવાળા મંડપનું નામ સુભદ્ર ૧, ત્રણ ચેકીવાળાનું નામ કિરટી ૨, ત્રણ ચેકીની આગળ એક ચાકી હોય તેનું નામ દુંદુભી ૩, ત્રણ ત્રણ ચેકીની બે લાઈન, એટલે છ ચેકીવાળાનું નામ પ્રાંત ૪, છ ચેકીની આગળ એક ચોકી હેય એવાં મંડપનું નામ કામદ ૫, ત્રણ ત્રણ ચેકીની ત્રણ લાઈન, એટલે નવ ચોકીવાળા મંડપનું નામ શાન્ત , આ શાંત મંડપની આગળ એક કી હોય તેનું નામ નંદ ૭, શાંત મંડપની આગળ ચાકી ન હોય, પણ બન્ને પડખે એક એક ચકી હોય તેનું નામ સુદર્શન ૮, શાંત મંડપની આગળ અને બને પડખે એક એક ચોકી હોય તેનું નામ રમ્યક ૯, તીન તીન ચેકીવાળી ચાર લાઈન હોય તેનું નામ સુનાભ ૧૦, સુનાભ મંડપની બે પડખે એક એક ચાકી હોય તેનું નામ સિંહ ૧૧, અને સિંહમંડપની આગળ એક ચોકી હોય તેનું નામ સૂર્યાત્મક મંડપ છે. આ મંડપની ઉપર ઘુમટ અથવા સંવરણા કરવી જોઈએ.
गूढस्याग्रे प्रकर्तव्या नानाचतुष्किकान्विताः । चतुरस्त्रादिभेदेन वितानैबेहुभिर्युताः ॥२४॥
ત્તિ દ્વારાત્રિમes: !
ઉપરોક્ત બાર પ્રકારનાં ચોકી મંડપ ગૂઢ મંડપની આગળ અનેક પ્રકારની ચેકીવાળા કરવા જોઈએ. એ મંડપ સમરસ આદિ આકૃતિવાળા અને અનેક પ્રકારના વિદ્વાન (ચંદ્રવા)વાળા બનાવવા જોઈએ. એ ૨૪ ૨ ‘જો કે હરિ !'
Page #175
--------------------------------------------------------------------------
________________
सप्तमोऽध्याय
नृत्य मंडप
त्रिकाग्रे रङ्गभूमिर्या तत्रैव नृत्यमण्डपः।
प्रासादाग्रेऽथ सर्वत्र प्रकुर्याच्च विधानतः ॥२५॥ ચૌકી મંડપની આગળની જે રંગભૂમી છે, તે નૃત્ય મંડપ છે. તે દરેક પ્રાસાદની આગળ બનાવવાનું વિધાન છે. તે ૨૫ એ સત્યાવીશ મંડપ–
सप्तविंशतिरुक्ता ये मण्डपा विश्वकर्मणा। तलैस्तु विषमैस्तुल्यैः क्षणैः स्तम्भैः समैस्तथा ॥२६||
कर्णिकार
१३
A
लाम/P
EAR
AL
पुकादिमण्डयो.
-
-
ग्रीव
इनका રમી
TARE
EN२६भाभ
----
-
-
मानव
IT
32सम
It
I
-
-
शत्रुमर्दन
HAN
प्रभाकर TRANEng
Page #176
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डमें प्रथमो द्वादशस्तम्भो विद्विस्तम्भविवर्धनात् । વાપાતુર્થાત અનામિve: રછા
ગયાવ
*
પુfe Posો.
Twife sો. જે
કામ
મર
Sજજ
--
શ્રી વિશ્વકર્માએ જે સત્યાવીશ પ્રકારના મંત્ર કહ્યાં છે, તેનાં તલ સમ અથવા વિષમ કરી શકાય છે. પણ ખંડ અને સ્તંભ એ સમ સંખ્યામાં જ રાખવા જોઈએ. પ્રથમ મંડપ બાર સ્તંભને છે. પછી બે બે સ્તંભની વૃદ્ધિ ચોસઠ સ્તંભ સુધી વધારવાથી સત્યાવીશ મંડપમાથાય છે. ૨૬ ૨૭
* વિશેષ જાણવા માટે જુઓ સમરાંગણુસૂત્રધાર અધ્યાય ૬૭ અને અપરાજિતપૃચ્છા સૂત્ર ૧૮૬. આ અને ગ્રંથમાં પ્રથમ મંડપ ચેસઠ થાંભલાને કવિ લખે છે. અને પછી બે બે સ્તંભ પટાવતા સત્યાવીશમે મંડપ બાર થાંભલાનો કરવાને લખ્યું છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
રામોધ્યાય
મન
પ
મ
આઠ અને સાલ કાણાની રચના
વિતાન (મટ) રચના
तुख्यकादि २७ Las
મ
મુખ્ય ત્યાં
क्षेत्रा स्वपवंशीन - मेकाऽष्टाखमुच्यते ।
कलास्रः क्षेत्रषड्भागा- स्तत्षडंशेन संयुतः ॥२८॥
ક્ષેત્રના વિસ્તારના બે ભાગ કરી, તેમાંના એક ભાગના છ ભાગ કરવાં. તેમાંથી એક ભાગ એ કરવા, બાકી પાંચભાગ રહ્યાં, તેમાંની અાસ્ત્રની એક ભૂજા જાણુવી, એ ષોડશાસ્ત્ર મનાવવા હાય તે વિસ્તારના છઠ્ઠા ભાગમાં, છડાને ઈંડાભાગ જોડવાથી સાલ હાંશની એક ભુજાનું માન થાય છે. ૫ ૨૮ ॥
tro
अष्टास्रं षोडशानं च वृत्तं कुर्यात् तदूर्ध्वतः ।
૧
उदयं विस्तरार्धेन षट्पश्चसप्त वा भवेत् ॥ २९ ॥
ઘૂમટ બનાવવાની રચના આ પ્રમાણે છે-પ્રથમ પાટની ઉપર અઢહાંશ અનાવવી પછી તેની ઉપર સેલહાંશ કરવી, તેની ઉપર ગાળાઈ કરવી. મ`ડપના વિસ્તાર માનથી અરધા માનના ઘૂમટના ઉદય કરવેશ. તેમાં પાંચ છ અથવા સાત ઘર અનાવવાં. ॥ ૨ ॥ ૧. ‘સ’. પપ પાજૂમાણે ! '
Page #178
--------------------------------------------------------------------------
________________
१२८
प्रासादमण्डने वितान (धुमट) नां थ।
फर्णदर्दरिका सप्त-भागेन निर्गमोजता ।
रूपकण्ठस्तु पञ्चांशो द्विभागोन्नतनिर्गमः ॥३०॥ કર્ણદરિકાને થર સાત ભાગ ઉદયમાં અને સાતભાગ નિગમમાં કર રૂપકંઠને થર પાંચભાગ ઉદયમાં અને બે ભાગ નિર્ગમમાં રાખવે. ૩૦
विद्याधरैः समायुक्तं षोडशाष्टदिवाकरैः।
जिनसंख्यामितैर्वापि दन्ततुल्यैविराजितम् ॥३१॥ આઠ, બાર,સેલ, વીશ અથવા બત્રીશ વિદ્યાધરેથી યુક્ત શોભાયમાન ઘૂમટ ક.૩૧
विद्याधरः पृथुत्वेन सप्तांशो निर्गमो दश।
तध्व चित्ररूपाच नर्तक्यः शालभलिकाः ॥३२॥ વિદ્યાધર વિસ્તારમાં સાત ભાગ અને નિગમમાં દશભાગ રાખવાં. તેની ઉપર અનેક પ્રકારે નાચ કરનારી અને અનેક રૂપવાળી પુતલીએ કરવી છે ૩૨ છે
Mam
-
पिपराराप्रवाहVER राप्रपा काशलाबाळाला
RAMMAMI ME
माना
......मिनान-३३ भाग
श्यक
RRETE
d
मात्रामा
HI
पोस्रकार
and
UV.
चितान विस्तार माग
HARSो स्पति
-
-
१. 'स्तस्य।' २ 'सुशोभिताः'
Page #179
--------------------------------------------------------------------------
________________
IMER
DEER
PLA.. .
F
STHAN
katirat
.
AANTIw
AMSTEP
T
ake
FOR... awaani
८
4
EDARPUR
PORDER
MORE
A
Times
MEKi
SURES
10
)
RELATI7
SAREERIENomme
m
oments
PIREE
NEW
MARAC
T
ETiri
मभा मंडप के उन्क्षिप्त वितान का मीतरी कलामय दृश्य
जैन मंदिर - प्राव
Page #180
--------------------------------------------------------------------------
________________
Mat
Rs:
.
-
.
* The
. .
4nu
.
.
සදය
r
&t
>
අw: $18 -
*
*
*#*
එයාලය
1.
:::.
ද
क्षिप्त वितान का दृश्य - जैन मंदिर - ग्राब
"
=
= ==
= vs
5
_--1-24
.
___
) ]
-
පත්
ද
A:.
"....ආයි. ----.
."
.
"
S-j,s<- *-*-* ,Dj , .. ----
---
--- + =
,.
..,
li
Page #181
--------------------------------------------------------------------------
________________
હોવાથ;
१२९
गजतालुस्तु षट्सार्धा प्रथमा द्वितीया तु षट् ।
तृतीया सार्धपञ्चांशा कोलानि त्रीणि पञ्च वा ॥३३॥ પહેલું ગાજતા, (ગવાળું) સાડા છભાગ, બીજું છભાગ અને ત્રીજું સાડા પાંચભાગનું કરવું. તથા ત્રણ અથવા પાંચ કેલના થરે કરવાં. ૩૩
मध्ये वितानं कर्तव्यं चित्रवर्णविराजितम् ।
नाटकादिकथारुपै-नानाकारविराजितम् । ३४॥ ઘૂમટની મધ્યમાં અનેક પ્રકારનાં ચિત્રોથી શોભાયમાન વિતાન (ચંદ્ર) બનાવ તે સંગીત અને નાચ કરતી એવી દેવાંગનાઓથી, તથા પુરાણાદિકનાં અનેક પ્રકારના કથા રૂપથી શોભાયમાન કરે છે ૩૪ વિતાન સંખ્યા
gવાતા પિતાના ત્રયો
शुद्धसंघाटमिश्राणि क्षिप्तोत्क्षिप्तानि यानि च ॥३५॥ વિતાનોની સંશા એક હજાર એકસો તેર (૧૧૧૩)ની છે. તે શુદ્ધ સંઘાટ (સમતલવાળા) ૧. મિશ્ર સંઘાટ (ઊંચા નીચાતલવાળા) ૨. લિસ (લટકતાં થર વાળા) ૩. અને ઉક્ષિપ્ત (ઊંચા થર વાળા) ૪ એવાં ચાર પ્રકારનાં વિતાન છે. ૩૫ અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૮૯ માં શ્લોક ૪ માં વિતાનના મુખ્ય ત્રણ પ્રકાર લખ્યા છે.
" वितानानि विचित्राणि क्षिप्तान्युक्षिप्तकानि च ।
समतलानि ज्ञेयानि उदितानि त्रिधा क्रमात् ॥" અનેક પ્રકારના વિતાનેનાં ત્રણ મુખ્ય ભેદ છે. ક્ષિપ્ત, ઉાિપ્ત અને સમતલ એ ત્રણ પ્રકાર છે વર્ણ અને જાતિના ભેદે ચાર પ્રકારના વિતાન
" पाको नामिच्छन्दश्च सभामार्गस्वतीयकः। मन्दारक इति प्रोक्तो वितानाश्च चतुर्विधाः ॥
મ૦ ૦ ૧૮ અઢો. દ. પદ્મક ૧, નાભિઈદ ૨, સભામાગ ૩ અને મંદારક, એ ચાર પ્રકારનાં વિતાને છે ૧. “ના વાર્તામાં મિતીયા ' ૨. “giાર' પ્રા. ૧૭
Page #182
--------------------------------------------------------------------------
________________
" पत्रको विप्रजातिः स्यात् क्षत्रियो नाभिच्छंदकः । सभामागों भवेद्श्यः शूद्रो मन्दारकस्तथा ॥"...
लोक. . થકની બ્રાહાણ અતિ, નાસિઈદની ક્ષત્રિય જાતિ, સભામાર્ગની વૈશ્યજાતિ અને મંદરકની શુ દજાતિ છે.
पचक: सवर्णः स्यात सत्रियो रक्तवर्णकः। सभामागों भवेत् पीतो मन्दारः सर्ववर्णकः ॥"
श्लोक ધળાવણને પક, લાલવને નાભિછંદ, પીલાવણને સભામાર્ગ અને અનેક વણને મંદારક નામને વિતાન છે. અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૦માં ચાર પ્રકારનાં વિતા લખે છે કે
“ वितानांच प्रवक्ष्यामि भेदैस्तच्च चतुर्विधम् । पाक नामिच्छन्दं समा मन्दारकं तथा ॥१॥ शुद्धश्च छन्दसंघाटो भिम उद्भिन्न एव च ।
एतेषां सन्ति ये मेदाः कथये तान् समासतः ॥२॥ ચાર પ્રકારના વિતાને કહે છે પદ્મક, નાભિ, સભામાર્ગ અને મંદારક એ ચાર પ્રકારના વિતાને છે, તેનાં શુદ્ધ, છંદસંઘાટ, ભિન્ન અને ઉભિન્ન એ ચાર ભેદ છે, તે સંક્ષેપમાં કહું છું.
" एकत्वे च भबेच्छुदः संघाटश्च द्विमिश्रणात ।
त्रिमिभाव तथा भिन्ना उद्भिन्नाश्चतुरन्विताः" ॥३॥ એક જાતની આકૃતિવાલા શુદ્ધ, બે જાતની આકૃતિવાળા મિશ્ર, ત્રણ જાતની આકૃતિ વાળા ભિન્ન અને ચાર પ્રકારની આકૃતિવાળા ઉભિન્ન નામના વિતાન છે,
" पमनाभं सभापमं मामन्दारकं तथा।
कमोद्भवमाख्यातं मिश्रकाणां चतुष्टयम् " ॥४॥ પાનાભ, સભાપ, સભામંદારક અને કમલભવ, એ ચાર મિશ્રજાતિના વિતાન છે,
वितानानि विचित्राणि वस्त्रचित्रादिभेदतः । शिल्पिलोके प्रवर्तन्ते तस्मादूरखानि लोकतः ॥३६॥
Page #183
--------------------------------------------------------------------------
________________
अनुपम कोनरणी वाला एक गवाक्ष जैन मंदिर प्रा
Page #184
--------------------------------------------------------------------------
________________
१४
::
BHESENT
S
A
NTI
...'
.
4.
EMA
.
ममतल वितान में कोतरी हुई कलामय नरीमहावतार की मूति
जैन मंदिर - प्राव
Page #185
--------------------------------------------------------------------------
________________
***
જેમ અનેક પ્રકારનાં ભાતભાતનાં વસ્ત્રો હાય છે, તેમ જિતાને પણ અનેક પ્રકા રના હોય છે, તે શિપિએ નળે છે. જેથી તેમની પાસેથી તે
યુવાં ૫ ૩૬૫
અમિ
मण्डपेषु च सर्वेषु पीठान्ते रङ्गभूमिका | कुर्यादुत्तानपट्टेन चिश्रपाषाणजेन च ॥३७॥
इति मंडपाः ।
બધાં મંડપેાની પીઠના તલની જે ભૂમિ છે, તે અભૂમિ કહેવાય છે, તે મેટા લાંબા પહેાળા પત્થરથી તથા અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર પાષાણાથી બનાવવી ૫ ૩૭
અલાણુનું સ્થાન
मलाणं देवगेहाग्रे राजद्वारे गृहे पुरे । जलाश्रयेऽथ कसैव्यं सर्वेषां मुखमण्डपम् ||३८||
દેવાલયની આગળના પ્રવેશ દ્વારની ઉપર, રાજમહેલ, ઘર, નગર અને જાય (કુવા, વાવ, તલાવ આદિ) એ બધાંના દ્વારની આગળ સુખમડર ( અલાણુક ) કરવા ગઈ એ ॥૩૮॥
અભાણુકનું માન
जगतीपादविस्तीर्ण पादपादेन वर्जितम् ।
शालालिन्देन गर्भेण प्रासादेन समं भवेत् ||३९||
અલાણુકને વિસ્તાર જગતીના ચેાથા ભાગ જેટલા રાખવે, અથવા ચતુર્થાં શના ચતુ. શયમ રાખવા, તે શાલા અને અલિદાના માને, ગભારાના માને અથવા પ્રાસાદના માને કરવા. દારૂના
પ્રાસાદમાં અલાણુનું સ્થાન~~
उत्तमे कन्यसं मध्ये मध्यं ज्येष्ठं तु कन्यसे । કિત્રિતુપલ-મરામતરે ગાઇના
જ્યેષ્ઠમાનના પ્રાસાદને કનિષ્ઠમાનના, મધ્યમ માનના પ્રાસાદને મધ્યમમાનના અને બિક માનના પ્રાસાદને જયેષ્ઠ માનના અલાણુક કરવા, અને પ્રાસાદથી એક, બે, ત્રણ, ચાર, પાંચ છ અથવા સાત પદ્યના અંતરે (દૂર) કરવા ૫ ૪૦ ૫
* અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૨૨માં એકથી આઠપદના અંતરે બનાવવાનું લખ્યું છે.
Page #186
--------------------------------------------------------------------------
________________
प्रासादमा मूलप्रासादवद्वारं मण्डपे च बलाणके।
न्यूनाधिकं न कर्तव्यं दैर्ये हस्ताङ्गुलाधिकम् ॥४१॥ મંડપ અને બલાકનું દ્વાર મુખ્ય પ્રાસાદના દ્વાર પ્રમાણે કરવું, નાનું મોટું કરવું નહિ. જે વધારવાની આવશ્યક્તા હોય તે દ્વારની ઊંચાઈમાં હસ્તાંગુલ (એક હાથે એક આંગળ, બેહાથે બે આંગળ આ પ્રમાણે) વધારી શકાય છે, “એતરંગ તે બધાં સમસૂત્રમાં રાખવાં ૪૧ બધાં તરંગનાં પેટા ભાગ
पेटकं चोत्तरङ्गानां सर्वेषां समसूत्रतः।
अङ्गणेन समं पेटं जगत्याश्चोत्तरङ्गाजम् ॥४२॥ બધાં એતરંગના પિટાભાગ સમસૂત્રમાં રાખવાં અને જગતના દ્વારના તરંગના પેટાભાગ પ્રાસાદના આંગળાનાં બરોબર રાખે છે અને પાંચ પ્રકારના બલાણક–
जगत्यग्रे चतुष्किका वामनं तद् बलाणकम् ।
वामे च दक्षिणे द्वारे वेदिकामत्तवारणम् ॥४३॥ જગતની આગળની ચોકી પર જે બલાણુક કરવામાં આવે છે તેને વામન બલાશુક કહે છે, તેની જમણી અને ડાબી બાજુના દ્વારના ઠેકાણે વેદિકા અને મત્તાવારણ (કઠેડો) કરવામાં આવે છે ૪૩
ऊर्वा भूमिः प्रकर्तव्या नृत्यमण्डपसूत्रतः।
मत्सवारणं वेदी च वितानं तोरणयुता ॥४४॥ બલાણની ઉપરની ભૂમિ નૃત્યમંડપનાં સમસૂત્રમાં રાખવી જોઈએ, તથા મત્તાવાર વેદી. વિતાન અને તોરણેથી શોભાયમાન બનાવવી છે ૪૪
राजद्वारे बलाणे च पञ्च वा सप्तभूमिका ।
तद्विमानं बुधैः प्रोक्तं पुष्करं वारिमध्यतः ॥४५॥ રાજદ્વારની આગળ જે પાંચ અથવા સાત મજલાવાળું જે બલાણુક કરવામાં આવે છે તેને વિદ્વાન શિલ્પી વિમાન અથવા ઉગ નામનું એલાણુક કહે છે, તથા જલાશયના બધાણકને પુષ્કર નામનું એલાણુક કહે છે કે ૪૫
૧ “ યા”
Page #187
--------------------------------------------------------------------------
________________
प्रप्तमोऽध्यायः
हर्म्यशालो गृहे वापि कर्तव्यो गोपुराकृतिः। एकभूम्यात्रिभूम्यन्तं गृहाग्रद्वारमस्तके ॥४६॥
इति पञ्चविधवलाणकम् । ઘરની આગળનાં દ્વાર ઉપર એક, બે અથવા ત્રણ મજલાવાળું બલાણુક કરવામાં આવે છે તેને હણ્યશાલ નામનું બલાણુક કહે છે, આ ગેપુરાકૃતિવાળું બનાવવું. કિલ્લાના દ્વાર ઉપર જે બલાણુક કરવામાં આવે છે, તેને ગેપુર નામનું બલાણુક કહે છે. કયા કયા દેવાની આગળ મલાણુક કરવું
" शिवसूयौँ ब्रह्मविष्णू चण्डिका जिन एव च । एतेषां च सुराणां च कुर्यादने बलाणकम् ।। "
अप० स० १२२
J0
टिका
R
एपिकाम संधी अप्टिका ५
પુમ્પિક નામની પ્રથમ સંવરણ.
Page #188
--------------------------------------------------------------------------
________________
L
શિવ, સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ, ચંડિકા અને જિનદેવ, આ દેવાની આગળ અતાલુક કરવું જોઈએ !
સથરણા
संवरणा प्रकर्तव्या प्रथमा पत्रघण्टिका ।
चतुर्घण्टाभिवृद्धया च यावदेकोत्तरं शतम् ॥४७॥
મંડપ આદિની ઉપર ઘૂમટના સ્થાને સંવરણા બનાવી શકાય છે, પ્રથમ સ’વરણા પાંચ ઘટિકાની છે. તે પછી એથી અધિક સવરણામાં ચાર ચાર લટિકા વધારતાં એકસે એક ઘટિકા સુધી વધારી શકાય છે ॥ ૪૭ 1
મિની નામ સેવી) ગામ ને. ષ્ટિા છું, ન ધ, સિંહ પુર
નંદિની નામની શ્રીજી સંવરણા,
Page #189
--------------------------------------------------------------------------
________________
૨૧
पशविंशतिरित्युक्ताः प्रथमा वसुभागिका।
वेदोत्तरशतं यावद वेदांशा वृद्धिरिष्यते ॥४८॥ ઉપર જે વંતિકાની સંખ્યા લખી છે. તેની અનુસાર સંવરણા પચીસ પ્રકારની છે, તેમાં પ્રથમ સંવરણાની ભૂમિના આઠ ભાગ કરવા, પછી બીજી સંવરણાઓમાં ચાર ચાર ભાગ વધારતાં જવું, તે એકસો ચારભાગ સુધી વધારવાં ૪૮ પચીસ સંવરણાનાં નામ
" पुषिका नन्दिनी चैव दशाक्षा देवसुन्दरी। कुरुतिकका रम्या च उद्भिन्ना च नारायणी ।। नलिका चम्पका चैव पदमाख्या च समुद्भवा । त्रिदशा देवगान्धारी रत्नगर्भा चूडामणिः ॥ हेमकूटा चित्रकूटा हिमाख्या गन्धमादिनी। मंदरा मालिनीख्याता कैलासा रत्नसम्मका ।। मेरुक्टोवा रूयाताः संख्यया पञ्चविंशतिः । "
अपराजित स. १९३ પુપિકા, નંદિની, દશાક્ષા, દેવસુંદરી, કુલતિલકા, રમ્યા, ઉભિન્ના, નારાયણ, નલિકા, ચંપકા, પવા, સમુદૂભવા, ત્રિદશા, દેવગાંધારી, રત્નગર્ભા, ચુડામણી, હેમકૂટા, ચિત્રકુટા, હિમા, ગંધમાદિની, મંદરા, માલિની, કૈલાસ, રત્ન સંભવા અને મેરૂફટા, એ પચીસ સંવરણાનાં નામે છે.
જ્ઞાનરત્નકોશમાં બત્રીશ સંવરણા લખી છે. તેનાં નામ પણ બીજી જાતનાં છે. તેમાં બંટિકાની સંખ્યા પ્રાસાદના હાથના માનથી જણાવી છે. જેમકે-એક બે હાથના પ્રાસાદને પાંચ વંટિકા, ત્રણ હાથના પ્રાસાદને નવ અને ચાર હાથના પ્રાસાદને તેર એ પ્રમાણે લખેલ છે, તથા સંવરણનાં નામાનુસાર પણ ટિકાની સંખ્યા લખી છે. જેમકેપ્રથમ સંવરણ પશ્ચિની પાંચ ઘંટાવાળી, બીજી કેદની સંવરણા નવ ઘંટાવાળી, એ પ્રમાણે ચાર ચાર ટિકા વધારતાં બત્રીશમી રજવર્ધિની સંવરણાને એકસો ઓગણત્રીશ (૧૨૯) અંધકામે થાય છે.
मद्राचे रथिकाधं च तवं वामदक्षिणे।
अधोदयेन रथिका घण्टा कुटं तवङ्गम् ॥४९॥ ભાઈ અને રથિકાઈના માનના બને તરફ તવંગ કરવા, રથિકા, ઘંટા, કૂટ અને તવંગા, એ વિસ્તારનાં માનથી અરધા માનના ઉદયમાં કરવાં. ૪૯
Page #190
--------------------------------------------------------------------------
________________
શિરૂદ
प्रासादमखने પહેલી સંવરણા
कलकूटान्विता पूर्वा पञ्चभिः कलशयुता । भागतुल्यैस्तथा सिंहै-रेवमन्याश्च लक्षिताः ॥५०॥
इति मण्डपोर्ध्वसंवरणाः।
इतिश्री सूत्रधारमण्डनविरचिते प्रासादमण्डने मण्डपबलाणक संवरणाधिकारे सप्तमोऽध्यायः ॥ ७॥
પહેલી સંવરણ સોલ ફટ અને પાંચ ઘંટાકલશવાળી છે. મંડપના તલ ભાગ તુલ્ય સિંહ રાખવા. અર્થાત્ તલ ભાગ આઠ હોય તે આઠ સિંહ, બાર હોય તે બાર સિંહ, આવી રીતે તલ વિભાગ સંખ્યા પ્રમાણે સિંહ રાખવાં, આ પ્રમાણે બીજ સંવરણાઓ બનાવી. | ૫૦
“=ીક ક્ષેત્રે જઇ તિમત્તે ! ૩ર૪ઃ જાશg farખવાયઃ ૫ मूलकूटोद्भताः कर्णा द्विभागैः पृथविस्तराः । મોરારિબાતા ફૂટા પૈ સામr: ”
પહેલી સંવરણાની સમચોરસ ભૂમિના આઠ ભાગ કરવાં, તેમાંના ચાર ભાગ સંવ રણાને ઉદય કરવો, અર્થાત્ બધી સંવરણાઓ વિસ્તાર અશ્વી ઉદયમાં કરવી. કણાની ઉપર મૂકાંટા બે ભાગના વિસ્તારવાળી અને એક ભાગના ઉદયવાળી કરવી, તે પ્રમાણે ફૂટાએ પણ વિસ્તારથી અરધી ઉદયમાં કરવી.
a
करतादसे धमाभकामकीवर्गासली.
छायोगमारतदर्धे च कर्णे कर्णे च घण्टिका ।।
Page #191
--------------------------------------------------------------------------
________________
SA
जेसलमेर जैन मंदिर के मंडप की संवरणा
Page #192
--------------------------------------------------------------------------
________________
कत्ति म्तंभ - चितौड़गढ़
Page #193
--------------------------------------------------------------------------
________________
सप्तमोऽध्यायः
तद्रूपा भद्रकूटाश्च शृङ्गकूटा स्तदधतः । सिंहस्थाना कर्णघण्टी बृहद्घण्टी तदूर्ध्वतः ॥ संवरणागर्भमूले रथिका द्वशविस्तरा । भागेका चोदये कार्या भागा पक्षतवङ्गिका ॥ तदूर्ध्व उद्गमो भाग - स्तबङ्गोर्ध्वे च कूटकः । सिंहं वै उद्गमोर्चे तु उरोर्घण्टा भागोपरि ॥ तदुपरि सिंहस्थानं भार्गकं च विनिर्गतम् । तस्योपरि मूलघण्टा द्विभागा च भागोच्छ्रया ॥ अष्टसिंहैः पञ्चघण्टैः कूटैरेवं द्विष्टभिः । चतुर्भिर्मूलकूटश्च पुष्पिका नाम जामतः ॥ "
............. छलना होढीमाना भरधामां अशा अशानी उपर घंटियो रामवी, તેનાં જેવા ભદ્રના ફ્રૂટા કરવાં, તેનાથી અરધા ભાગના શિખરના કૂટા કરવા, કાણાની ઘટિએ ઉપર સિંહા રાખવાં, તેની ઉપર વચમાં મુખ્ય ઘટી રાખવી, સંવરØાના ગર્ભના મૂલમાં એ ભાગના વિસ્તારવાળી અને એક ભાગના ઉદયવાળી રથિકા કરવી, તેની બન્ને તરફ તવ’ગાએ કરવી, ભદ્રની ઉપર એક ભાગના ઉદયવાળા દોઢીએ કરવા, તવંગાની ઉપર ટેગ કરવા, દાઢીઆની ઉપર અને કર્ણે ધંટીની ઉપર સિંહ રાખવાં, તેના નીકાળા એક ભાગના રાખવા. તેની ઉપર વચમાં એ ભાગના વિસ્તારવાળી અને એક ભાગના ઉદયવાળી મૂલઘંટા રાખવી, આઠ સિંહ (ચાર કેણા ઉપર અને ચાર ભદ્રની ઉપર), પાંચ મેાટી ઘટિકાઓ, સેટલ ફૂટ અને ચાર મૂલકૂટવાળી પહેલી પુષ્ટિકા નામની સવ
रावी.
બીજી નદિની નામની સંવરણા——
५. १८
66
१३७
तवङ्गकूटयोर्मध्ये तिलकं द्वयंशविस्तरम् । भागोदयं विधातव्यं रूपसंघाटभूषितम् ।। तवङ्गरथिका चैव द्विभागोदयिनः स्मृताः । अष्टचत्वारिंशत्कटा मूले स्युः पूर्ववत्तथा ॥ नवघण्टा समायुक्ता स्याद्वै areafterः । नन्दिनीनामविख्याता कर्त्तव्या शान्तिमिच्छता । कार्या तिलकवृद्धि यावत्क्षेत्रं वेदात्रकम् । मण्डपदलनिष्का से - भक्तिभागैस्तु कल्पना ||
Page #194
--------------------------------------------------------------------------
________________
૨૩૮
प्रासादमण्डने
बृहद्दलैभिन्नौद्भिन्ना मण्डपक्रमभागतः । आसां युक्तिर्विधातव्या मेरुकूटान्तकल्पना ॥"
તવંગ અને ફૂટની વચમાં બે ભાગના વિસ્તારવાળું અને એક ભાગના ઉદયવાળું તલના ભૂષણ રૂપ તિલક કરવું, તવંગા અને રથિકા બે ભાગના ઉદયવાળા કરવાં. અડતાલીશ કુટ; નવ ઘંટા અને બાર સિંહવાળી નંદિની નામની સંવરણ તે શાંતિની ઈચ્છા કરનારા એ કરવી, સમચોરસ ક્ષેત્રમાં તિલકની વૃદ્ધિ કરવી જોઈએ, મંડપ વિસ્તારથી અરધો ઉદયમાં કરે, ભૂમિના બાર ભાગ કલ્પના કરવી, મંડપના ભાગનું ક્રમથી ભિન્ન અને ઉભિન્ન સંવરણાઓ થાય છે. પચીસમી મેરૂકૂટ નામની સંવરણા સુધી આવી યુક્તિઓથી સંપરણાઓ બનાવવી.
ઇતિશ્રી સૂત્રધાર મંડનવિરચિત પ્રાસાદ મંડનના મંડપબલાણક સંવરણ લક્ષણવાળા સાતમા અધ્યાયની પંડિત ભગવાનદાસ જેને સુબોધિની નામની ભાષા ટીકા રચી. ૭
. . i
hણા અંતિમ
Page #195
--------------------------------------------------------------------------
________________
अथ प्रासादमण्डनेऽष्टमः साधारणोऽध्यायः।
अथ साधारणोऽध्यायः सर्वलक्षणसंयुतः।
विश्वकर्मप्रसादेन विशेषेण प्रकथ्यते ॥१॥ શ્રી વિશ્વકર્માના પ્રસાદથી સર્વ લક્ષણવાળે સાધારણ નામને આ આઠમે અધ્યાય કંઈક વિશેષ પ્રકારે કહેવાય છે. ૧ શિવલિંગનું ચૂનાધિક માન
मानं न्यूनाधिकं वापि स्वयम्भूवाणरत्नजे ।
घटितेषु विधातव्य-मर्चालिोषु शास्त्रतः ॥२॥ સ્વયંભૂલિંગ, બાણલિંગ અને રત્નલિંગ, એ માનમાં ઓછા વધતાં હોય તે દેવ નથી. પણ ઘડેલું શિવલિંગ અને ઘડેલી મૂર્તિ, એ શાસ્ત્રાનુસાર માન પ્રમાણે જ કરવા જોઈએ. ૨ વાસ્તુ દોષ–
बहुलेपाल्पलेपं च समसन्धिः शिरोगुरुः।
सशल्यं पादहीनं तु तच्च वास्तु विनश्यति ॥३॥ અધિક લેપવાળું, કમ લેપવાળું, સાંધાની ઉપર સાંધાવાળું, ઉપર જાવું, નીચે પાતળું, શલ્યવાનું અને ઓછા પાયાવાળું, એવા પ્રકારનું વાસ્તુ જલદી નાશ પામે છે. ૩ અશુભ વાસ્તુ દ્રવ્ય
૨
अन्यवास्तुच्यूतं द्रव्य-मन्यवास्तुनि योजयेत् ।
प्रासादे न भवेत् पूजा गृहे तु न वसेद् गृही।४॥ ૧ અપરાજિત પૃછા સૂત્ર ૧૦૯ બ્લેક ૧૧ માં “પા” શબ્દની જગ્યાએ “ઉં પાઠ છે. જુઓ “ક જૂનધિ શાને રત્નને ૨ રથનુ' ' અર્થાત બાણલિંગ, રત્નલિંગ અને સ્વયંભૂલિંગને નંદી ઓછા વધતાં માનને હોય તે દેષ નથી.
૨ “અમારામારતે ટળે ? 3 “નિ?િ’ ૪ “તિઃ'
Page #196
--------------------------------------------------------------------------
________________
प्रासादमाने કઈ મકાન આદિનું પડી ગએલ ઈંટ, ચુને, પાષાણ અને લાકડાં આદિ વાસ્તુ દ્રવ્ય, બીજા મકાન આદિમાં લગાડવું નહિ, જે મંદિરમાં લગાડે તે દેવ અપૂજિત રહે અને ઘરમાં લગાડે તે માલિકને વાસ થાય નહિ અર્થાત ઘર શૂન્ય રહે. ૪ અચલ શિવાલય ઉઠાવવાનો છેષ
स्वस्थाने संस्थितं यच्च विप्रथास्तुशिवालयम् ।
अथाल्यं सर्वदेशेषु चालिते राष्ट्रविभ्रमः ॥५॥ પિતાના રથાનમાં યથાસ્થિત રહેલ વિપ્રવાસ્તુ શિવાલયને ચલાયમાન કરવું નહિ, જે ચલાયમાન ન હોય તેને ચલાયમાન કરવાથી દેશમાં વિક્રમ પેદા થાય. ૫ જીર્ણોદ્ધારનું પુણય–
वापीकूपतडागानि प्रासादभवनानि च। .
जोर्णान्युद्धरते यस्तु पुण्यमष्टगुणं लभेत् ॥६॥ વાવ, કુ, તલાવ, પ્રાસાદ (મંદિર) અને ભવન, એ જ થઈ ગયા હોય, તે તેને ઉદ્ધાર કરે જોઈએ, જીર્ણોદ્ધાર કરવાથી આઠ ગણું ફલ મળે છે. દ જીર્ણોદ્ધારનું વાસ્તુસ્વરૂપ
तद्रूपं तत्प्रमाणं स्यात् पूर्वसूत्रं न 'चालयेत् ।
. हीने तु जायते हानि-रधिके स्वजनक्षयः ॥७॥ જીર્ણોદ્ધાર કરવામાં પ્રાચીન વાસ્તુ જે આકારનું અને જે માનનું હેય, તેજ આકારનું અને તેજ માનવું કરવું, જે પહેલાનાં વાસ્તુમાં માનથી હીન કરે તે હાનિ થાય અને અધિક કરે તે સ્વજનની હાનિ થાય. ૭
वास्तुद्रव्याधिकं कुर्यान्मृत्काष्ठे शैलजं हि वा।
शैलजे धातुजं वापि धातुजे रत्नजं तथा |८|| જીર્ણોદ્ધાર કરતી વખતે પ્રથમનું વાસ્તુ અલ્પદ્રવ્યનું હોય તે તે અધિક દ્રવ્યનું બનાવવું. જેમકે-પ્રથમનું વાસ્તુ માટી અથવા લાકડાનું હોય તે પાષાણુનું કરવું. પાષાણનું હોય તો ધાતુનું અને ધાતુનું હોય તે રત્નનું કરવું. ૮
૧ ૩' ૨. “તું ઘનફળ *
Page #197
--------------------------------------------------------------------------
________________
દિલૂઢ –
पूर्वोत्तरदिशामूढं मूढं पश्चिमदक्षिणे।
तत्र मूढममूढं वा यत्र तीर्थ समाहितम् ॥९॥ પૂર્વોત્તર દિશા (ઈશાન કોણ). અથવા પશ્ચિમદક્ષિણ દિશા (નૈઋત્ય કે) તરફ પ્રાસાદ વકે હેય તે દિમૂઢ દેવું માનવામાં આવતું નથી, જેમ તીર્થસ્થાનમાં પ્રાસાદ મૂઢ અમૂઢને દેષ માનવામાં આવતું નથી. . ૯
" पूर्वपश्चिमदिड्मृदं वास्तु स्त्रीनाशकं स्मृतम् । दक्षिणोत्तरदिङ्मूढं सर्वनाशकरं भवेत् ॥"
अप० २०५२ પૂર્વ અને પશ્ચિમ દિશાનું વાસ્તુ અગ્નિ અને વાયુકોણ તરફ દિમૂઢ હોય તે સ્ત્રીને નાશ થાય, દક્ષિણ ઉત્તર દિશાનું વાસ્તુ પણ અગ્નિ અને વાયુ કેણમાં દિક્યૂહ હોય તે સર્વ વિનાશકારક છે. દિમૂઢનો પરિહાર–
सिद्धायतनतीर्थेषु नदीनां सङ्गमेषु च ।
स्वयम्भूबाणलिङ्गेषु तत्र दोषो न विद्यते ॥१०॥ સિદ્ધાયતન અર્થાત સિદ્ધપુરૂષેનું નિર્વાણ, અગ્નિસંસ્કાર, જલસંસ્કાર અથવા ભૂમિસંસ્કાર થયેલ હય, એવું પત્રિસ્થાન, તથા ચ્યવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મોક્ષ સંસકાર થયેલ હોય એવું તીર્થસ્થાન, નદીને સંગમસ્થાન, ઈત્યાદિ સ્થાન પર પ્રસાદ દિમૂઢ હેય, તથા સ્વયંભૂ અને બાણલિંગના પ્રાસાદ દિમૂઢ હોય તે તેને દોષ માનવામાં આવતા નથી. તે ૧૦ | અવ્યક્ત પ્રાસાદનું પાડવું–
अव्यक्तं मृण्मयं चाल्यं त्रिहस्तान्तं तु शैलजम् ।
दारुजं पुरुषार्धं च अत ऊर्ध्वं न चालयेत् ॥११॥ જે અવ્યક્ત જીર્ણપ્રાસાદ માટેનો હોય તે તે પાડીને ન કરવો. પાષાણને ત્રણ હાથ સુધી અને લાકડાનો અરધા પુરૂષ જેટલો ઊંચે રહ્યો હોય તે તે પાડીને ન કરવો, પરંતુ ઉપર કહેલ પ્રમાણુથી વધારે ચે હોય તે પાડો નહિ. ૧૧
Page #198
--------------------------------------------------------------------------
________________
प्रासादमप्टन
મહાપુરુષ સ્થાપિત દેવ
विषमस्थानमाश्रित्य भग्नं यत्स्थापितं पुरा।
तत्र स्थाने स्थिता देवा भग्नाः पूजाफलप्रदाः ॥१२॥ પ્રાચીન મહાપુરૂએ જે દેવ સ્થાપિત કરેલાં હોય, તે જે વિષમસ્થાનમાં રહ્યા હેય અથવા ખંડિત હોય તે પણ તે પૂજનીય છે, કેમકે તે સ્થાને દેને નિરસ છે, તેથી તે પૂજાના ફલને આપનાર છે. ૧૨
यद्यथा स्थापितं वास्तु तत्तथैव हि कारयेत् ।
अव्यङ्गं चालितं वास्तु दारुणं कुरुते भयम् ॥१३॥ પ્રાચીન મહાપુરૂષોએ જે વાસ્તુ સ્થાપન કરેલ હોય, તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવે તે તે વાસ્તુ પ્રથમના જેવું જ કરવું જોઈએ. જીણું વાસ્તુ જો અંગહીન ન થયું હૈયે તે તે પડવું નહિં, પાડે તે ભયંકર ભય કરનારું છે. ૧૩
अथ तच्चालयेत् प्राज्ञै-र्जीर्ण व्यङ्ग च दूषितम् ।
બજારિરિમિટ પ્રા શારદા સમુદ્રત થઇ પ્રાચીન વાસ્તુ જીર્ણ થઈ ગયું હોય અથવા અંગહીન થઈ દેષવાળું થયું હોય તે તેને વિદ્વાન આચાર્ય અને શિપિઓની સલાહ લઈ શાસ્ત્રાનુસાર ઉદ્ધાર કરે. ૧૪ . જીર્ણ વાસ્તુ પાડવાની વિધિ–
स्वर्णजं रौप्य वापि कुर्यान्नागमथो वृषम् । तस्य शृङ्गेण दन्तेन पतितं पातयेत् सुधीः ॥१५॥
ત્તિ કોળોંઢાવિધિઃ | જીર્ણોદ્ધારની શરૂઆતમાં પ્રથમ સોના અથવા રૂપનો હાથી અથવા વૃષભ (નંદી) બનાવ. પછી તે હાથીનાં દાંતથી અથવા નંદીના શિંગડાથી જીર્ણ થયેલ વાસ્તુને પાડ, તે પછી બુદ્ધિમાન શિલ્પી બધું પાડી નાંખે. ૧૫ મહાદેષ–
मण्डलं जालकं चैव कीलकं सुशिरं तथा। छिद्रं सन्धिश्च काराश्च महादोषा इति स्मृताः ॥१६॥
Page #199
--------------------------------------------------------------------------
________________
દેવાલયમાં ચૂનો ખરતે હોય જેથી મંડલ જેવાં ચગદા પડેલ હોય, કરોલિઆના જાળા લાગેલાં હેય, લેઢાની ખીલીઓ છેકેલી હોય, સૂનામાં પિલાણું થઈ ગયું હોય, છેદ પડી ગયા હય, સાંધાઓ દેખાતા હોય, અને જેલખાનું બની ગયું હોય, એ મહા દેષ માનવામાં આવે છે. જે ૧૬ શિલ્પીકત મહાદેષ
" दिङ्मूढो नष्टच्छन्दश्च यहीनः शिरोगुरुः । ज्ञेया दोषास्तु चत्वारः प्रासादाः कर्मदारुणाः ॥"
અપ૦ ૬૦ ૧૧૦ પ્રાસાદ દિમૂઢ (વાંકો) થઈ જાય, યથાસ્થાન પ્રાસાદના અંગોપાંગ ન હોય, આય આદિ બરાબર ન હોય અને ઉપરનો ભાગ જાડે અને નીચેને પાતળા હેય, એ ચાર મહાદેષ શિલ્પીએ કરેલાં હોય છે. ભિન્ન દોષ
भिन्नदोषकरं यस्मात् प्रासादमठमन्दिरम् ।
मूषाभिर्जालकैारै रस्मिवातैः प्रभेदितम् ॥११॥ દેવાલય, મઠ (આશ્રમ) અને ઘર, તેને ગભર જે લાંબા અલિંદ, કરોલીયાના જાળા અથવા જાલીદાર ખડકી અને સૂર્યના કિરણો, તથા વાયુ એથી ભેદિત થતો હેય. તો ભિન્ન દેષ જાણ. ૧૭ અપરાજિતપછા સૂત્ર ૧૧૦ શ્લોક ૪માં લખ્યું છે કે
“ मृषाभिर्जालकैारै-गर्भो यत्र न भियते ।
अभिन्नं कथ्यते तच्च प्रासादो वेश्म वा मठः ॥" લાંબા અલિંદ, જાળીઓ અને કાર વડે જેને ગભારે વેજિત થતું ન હોય તે તે પ્રાસાદ, ઘર અને મઠ અભિન્ન કહેવાય છે. દેવપ્રાસાદના ભિન્ન દેષ વિશેષ પ્રકારે કહે છે –
ब्रह्मविष्णुशिवाकोणां भिन्नं दोषकरं नहि ।
जिनगौरीगणेशानां गृहं भिन्नं विवर्जयेत् ॥१८ બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને સૂર્ય એનાં પ્રાસાદમાં ભિન્ન દેષ હોય તે તે દેશ કારક નથી, પરંતુ જિનદેવ, ગૌરી અને ગણેશ, તેઓનાં પ્રાસાદમાં ભિન્ન દોષ દેષકારક છે. તેથી તેઓનાં પ્રાસાદ ભિન્ન દેવવાળા બનાવવાં નહિ. જે ૧૮ છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने અપરાજિત પચ્છા સૂત્ર ૧૧૦ માં બીજી રીતે લખે છે કે
“ ત્રવિજુડવીનt(ii) રામઃ #ા યદા ! गिरिजाया जिनादीनां मन्वन्तरवां तथा ।। एतेषां च सुराणां च प्रासादा भिन्नवर्जिताः ।
પ્રાણાયામમિત્રને ગુમાનિ હિ .” બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય અને શિવ, આ દેનાં પ્રાસાદ ભિન્ન અથવા અભિન્ન પિતાની ઈચ્છાનુસાર બનાવી શકાય છે, પણ ગૌરીદેવી, જિનદેવ અને મવંતરમાં ઉત્પન્ન થનાર દેવોના પ્રાસાદે તે ભિન્નદેષ રહિત બનાવવા, પ્રાસાદ, મઠ અને ઘર, એ ભિન્ન દોષ રહિત હાલ તે શુભદાયક છે. વ્યકતાવ્યફત પ્રાસાદ
व्यक्ताव्यक्तं गृहं कुर्यादभिन्नभिन्नमूर्तिकम् । यथा स्वामिशरीरं स्यात् प्रासादमपि तादृशम् ॥१९॥
इति भिन्नदोषाः। ઉપર કહેલ અભિન્ન અને દેવવાળી દેવમૂત્તિઓ માટે વ્યક્તિ અને અવ્યક્ત પ્રાસાદ બનાવે. અર્થાત્ ભિન્ન દેવ રહિત બ્રહ્મા અાદિ દેવમૂર્તાિઓ માટે પ્રકાશવાળા અને ભિન્નદોષવાળી ગૌરી આદિ દેવમૂત્તિઓ માટે અંધકારમય પ્રાસાદ બનાવવાં, જેમાં સ્વામી પિતાના શરીરને અનુકૂલ ઘર બનાવે છે, તેમ દેવને અનુકૂલ પ્રાસાદ બનાવો. ૧૯ અપરાજિત પૃચ્છા સત્ર ૧૧૦ માં કહ્યું છે કે – “ ગરા
મિત્રમિન્નકૂવો. मूर्तिलक्षणजं स्वामी प्रासादं तस्य तादृशम् ॥" અભિન્ન મૂત્તિઓ માટે વ્યક્ત (પ્રકાશવાળા) પ્રાસાદ, અને ભિન્ન મૂર્તિઓ માટે અવ્યક્ત (અંધકારમય) પ્રાસાદ બનાવ. મહામર્મ દોષ
भिन्नं चतुर्विधं ज्ञेय-मष्टधा मिश्रकं मतम् । मिश्रकं पूजितं तत्र भिन्नं वै दोषकारकम् ॥२०॥ छन्दभेदो न कर्तव्यो जातिभेदोऽपि वा पुनः ।
उत्पद्यते महामर्म जातिभेदकृते सति ॥२१॥ ૧ ત્રિદોષ માટે જુઓ અપ૦ સૂ૦ ૧૧૦ અને મિશ્રદોષ માટે જુઓ અ૫૦ સૂ૦ ૧૧૪
Page #201
--------------------------------------------------------------------------
________________
ज्यमोऽध्यायः
ભિન્ન દેષ ચાર પ્રકારના છે અને મિશ્ર દેષ આઠ પ્રકારના છે. તેમાં મિશ્રણ પૂજિત (શુભ) છે અને ભિન્નદેવ દેષકારક છે, છદભેદ-જેમ છંદોમાં ગુરૂલઘુ યથાસ્થાન ન હોવાથી છંદ દેષિત થાય છે, તેમ પ્રાસાદની અંગવિભક્તિ નિયમાનુસાર ન હોવાથી પ્રાસાદ દેવવાળે થાય છે. જાતિભેદ-પ્રાસાદની અનેક જાતિઓમાંથી પીઠ મંડોવર આદિ એક જાતિની અને શિખર આદિ બીજી જાતિનું બનાવાય તે જાતિભેદ થાય છે. આમ જાતિભેદ કરવાથી મહામદેષ ઉત્પન્ન થાય છે. જે ૨૦-૨૧ બીજા દો અને તેનું ફલ–
द्वारहीने हनेच्चक्षु-नीलीहीने धनक्षयम् ।
अपदे स्थापिते स्तम्भे महारोगं विनिर्दिशेत् ॥२२॥ માપમાં દ્વાર હીન હોય તે નેત્રની હાનિ કરે, નાલી હીન હોય તે ધનને ક્ષય થાય, અને થાંભલાઓ બરાબર પદમાં ન હોય તે મહારોગ ઉત્પન્ન થાય. ૨૨
स्तम्भव्यासोदये हीने कर्ता तत्र विनश्यति ।
प्रासादे पीठहीने तु नश्यन्ति गजवाजिनः ॥२३॥ સ્તંભનું માન વિસ્તારમાં અથવા ઉદયમાં ઓછું હોય તે કર્તાને નાશ થાય, પ્રાસાદની પીઠ માનમાં ઓછી હોય તે હાથી ઘેડા આદિ વાહનની હાનિ થાય. ૨૩
रथोपरथहीने तु प्रजापीडां विनिर्दिशेत् ।
कर्णहीने सुरागारे फलं क्वापि न लभ्यते ॥२४॥ પ્રાસાદનાં રથ અને ઉપરથ આદિ અંગ માનમાં ઓછા હોય તો પ્રજાને પીડા થાય, જે કે માનમાં હીન હોય તે પૂજાનું ફલ કયારે પણ મળે નહિ. ૨૪
જલાને ત્ જાન રાત્રિના
शिखरे हीनमाने तु पुत्रपौत्रधनक्षयः ॥२५॥ પ્રાસાદની જંધા પ્રમાણમાં ઓછી હોય તે બાંધવની તથા કરનાર, કરાવનાર અને બીજાઓની હાનિ થાય. શિખર પ્રમાણમાં ઓછું હોય તો પુત્ર, પૌત્ર અને ધનનો ક્ષય થાય. | ૨૫
૧ “ક્ષિાનિક ચાત્' ૨ “વિચ” પ્રા. ૧૯
Page #202
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने
अतिदीर्घे कुलच्छेदो ह्रस्वे व्याधिर्विनिर्दिशेत् ।
तस्माच्छास्त्रोक्तमानेन सुखदं सर्वकामदम् ||२६।। શિખર માનમાં અધિક લાંબું હોય તે કુલની હાનિ થાય, અને માનમાં એ હોય તે રોગ ઉત્પન્ન થાય, તે માટે શાસ્ત્રમાં કહેલ માન પ્રમાણે બનાવે તે સર્વ ઈચ્છિત ફલને આપે છે. ૨૬
जगत्यां लोपयेच्छालां शालायां चैव मण्डपम् । मण्डपेन च प्रासादो ग्रस्तो वै दोषकारकः ॥२७॥
ત રોપારા જગતીમાં શાલા, શાલામાં મંડપ અને મંડપમાં પ્રાસાદ ગ્રસ્ત (ગળતો) હોય તે દેષકારક છે. ર૭ છાયાભે–
प्रासादोच्छ्रायविस्तारा-ज्जगती वामदक्षिणे।
छायाभेदा न कर्त्तव्या यथा लिङ्गस्य पीठिका ॥२८॥ પ્રાસાદના ઉદય અને વિસ્તારના માન પ્રમાણે ડાબી અને જમણી બાજુ જગતી શાસ્ત્રમાં કહેલ માન પ્રમાણે કરવી, એમ ન કરે તે છાયાભેદ થાય છે, જેમ શિવલિંગને પીઠિકા રૂપ જગતી છે. તેમ પ્રાસાદને જગતીરૂપ પીઠિકા છે. . ૨૮ દેવપુર, રાજમહેલ અને નગરનું માન
जगत्यास्त्रिचतुःपञ्च-गुणं देवपुरं विधा। एकद्विवेदसाहौ-हेस्तैः स्याद् राजमन्दिरम् ॥२९॥ कलाष्टवेदसाहौ-हस्तै राजपुरं समम् ।
देध्ये तुल्यं सपादांशं सा(शेनाधिकं शुभम् । ३०॥ જગતીથી ત્રણ, ચાર અથવા પાંચ ગણું દેવપુરનું માન છે. એક, બે અથવા ચાર હજાર હાથનું રાજમહેલનું માન છે. અને સેલ, આઠ અથવા ચાર હજાર હાથનું રાજપુર ( રાજધાનીવાળું નગર)નું માન છે, એ દરેકનું ત્રણ ત્રણ પ્રકારનું માન જાણવું, તે લંબાઈમાં વિસ્તારની બરાબર, સવાયા અથવા દેઢામાનનાં રાખવા શુભદાયક છે. ૨૯-૩૦
કે “મુઝઃ
Page #203
--------------------------------------------------------------------------
________________
मोऽध्यायः રાજપુરમાં દેવસ્થાન
द्वादश त्रिपुराणि स्यु-देवस्थानानि चवरे । षट्त्रिंशत् षभिवृद्धथा यावदष्टोत्तरं शतम् ॥३१॥ पुरं प्रासादगृहैः स्यात् सौधेर्जालगवाक्षकैः । कीर्तिस्तम्भैर्जलाराम-गंढेडैिश्च शोभितम् ॥३२॥
- इति देवपुर-राजपुराणि । રાજનગરના બાર ચોરાઓમાં બાર ત્રિપુર (છત્રીશ) દેવસ્થાન છે. તેમાં છ છ વધારતાં એક આઠ સુધી વધારે, એટલાં દેવસ્થાન રાજનગરમાં હોય છે, આ નગર દેવ પ્રાસાદેથી, જાલી અને ગવાક્ષવાળે મકાન તથા રાજમહેલેથી, કીર્તિસ્તંભેથી, કુવા, વાવ આદિ જલાશાથી, કિલા અને મંડપથી શેભાયમાન હેય છે. એ ૩૧ ૩૨ माश्रम-8
प्रासादस्योत्तरे याम्ये तथानौ पश्चिमेऽपि च ।
यतीनामाश्रमं कुर्यान्मठं तद्वित्रिभूमिकम् ॥३३॥ પ્રાસાદની ઉત્તર અથવા દક્ષિણ દિશામાં, તથા અગ્નિ કેણ અથવા પશ્ચિમ દિશામાં યતિઓના આશ્રમ તથા ઋષિઓના મઠ બે ત્રણ મજલાવાળા બનાવવા. ૩૩ ૫
द्विशालमध्ये षड्दारु पट्टशालाग्रे शोभिता।
मत्तवारणमग्रे च तदूर्व पट्टभूमिका ।।३४॥ આશ્રમની બે શાલાની મધ્યમાં પડ્રદારૂ (ચાર સ્તંભ અને તે ઉપર એક એક પાટને બદારૂ કહે છે) રાખે. ક્રિશાલાની આગળ સુશોભિત પદશાલા (ઓસરી) બનાવે અને આગળ કઠેડે બનાવે. અને તેની ઉપર પટભૂમિકા (ચંદ્રશાલા-ખૂલી છત) शथे. ॥ ३४॥ સ્થાન વિભાગ
कोष्ठागारं च वायव्ये वह्निकोणे महानसम् । पुष्पगेहं तथेशाने नैऋत्ये पात्रमायुधम् ॥३५॥ सत्रागारं च पुरतो वारुण्यां च जलाश्रयम् । मठस्य पुरतः कुर्याद विद्याव्याख्यानमण्डपम् ॥३६॥
इति मठः। 1 गेंहै।' २ मठस्योपरितः ।'
Page #204
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने મઠની વાયુદિશામાં ધાન્યને કોઠાર, અગ્રિકેણમાં રસોઈ ઘર, ઈશાનકણમાં પુષ્પગ્રહ (પૂજાને ઉપગરણ), નૈવત્ય કેણમાં પાત્ર અને આયુધનું સ્થાન, આગળ યજ્ઞશાલા, અને પશ્ચિમમાં જલસ્થાન બનાવે. મઠની આગે પાઠશાલા અને વ્યાખ્યાન મંડપ બનાવ. ૩૫ ૩૬ પ્રતિષ્ઠા મુ –
पूर्वोक्ता सप्तपुण्याह-प्रतिष्ठा सर्वसिद्धिदा।
रवौ सौम्यायने कुर्याद् देवानां स्थापनादिकम् ॥३७॥ પહેલા અધ્યાયના શ્લેક ૩૬ માં જે સાત પુણ્યદિન લખ્યા છે. તેની પ્રતિષ્ઠા કરવાથી સર્વ સિદ્ધિ થાય છે, જ્યારે સૂર્ય ઉત્તરાયનમાં હોય ત્યારે દેવેની પ્રતિષ્ઠા આદિ શુભ કાર્ય કરવું જોઈએ. ૩૭ માં પ્રતિષ્ઠાના નક્ષત્ર
प्रतिष्ठा चोत्तरामूल आर्द्रायां च पुनर्वसौ।
पुष्ये हस्ते मृगे स्वातौ रोहिण्यां श्रुतिमैत्रभे ॥३८॥ ત્રણે ઉત્તરાનક્ષત્ર (ઉત્તરાફાશુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદ), મૂલ, આદ્ર, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, મૃગશીર, સ્વાતિ, રોહિણી. શ્રવણ અને અનુરાધા, એ નક્ષત્ર દેવેની પ્રતિષ્ઠા કરવા માટે શુભ છે. એ ૩૮ છે પ્રતિષ્ઠામાં વર્જનીય તિથિ આદિ–
तिथिरिक्तां कुजं धिष्ण्यं क्रूरविडं विधुं तथा।
दग्धातिथिं च गण्डान्तं चरभोपग्रहं त्यजेत् ॥३९॥ રિક્તાતિથિ, મંગલવાર, ફરગ્રહથી વેધેલું અથવા યુક્ત નક્ષત્ર અને ચંદ્રમા, દગ્ધા તિથિ, નક્ષત્ર માસ તિથિ અને લગ્ન આદિને ગંડાંતોગ, ચરરાશિ અને ઉપગ્રહ, એ બધાં પ્રતિષ્ઠા આદિ શુભ કાર્યમાં વર્જનીય છે. . ૩૯ ...
सुदिने सुमुहूर्ते च लग्ने सौम्ययुतेक्षिते।
अभिषेक: प्रतिष्ठा च प्रवेशादिकमिष्यते ॥४०॥ શુભ દિન અને શુભ મુહૂર્તમાં, શુભ ગ્રહ લગ્નમાં હોય અથવા લગ્નને જોતા હોય એવાં શુભ લગ્નમાં રાજ્યાભિષેક, દેવપ્રતિષ્ઠા અને ગૃહ પ્રવેશ આદિ શુભકાર્ય કરવું જોઈ એ. ૪૦ છે. ૨૨. ' $ “કુર્ત . '
Page #205
--------------------------------------------------------------------------
________________
अष्टमोऽध्यायः પ્રતિષ્ઠા મંડપ–
प्रासादाने तथैशान्ये उत्तरे मण्डपं शुभम् । त्रिपश्चसप्तनन्दैका-दशविश्वकरान्तरे ॥४१॥ मण्डपः स्यात् करैरष्ट-दशसूर्यकलाभितः। षोडशहस्ततः कुण्ड-वशादधिक इष्यते ॥४२॥ स्तम्भः षोडशभिर्युक्तं तोरणादिविराजितम् ।
मण्डपे वेदिका मध्ये पञ्चाष्टनवकुण्डकम् ॥४३॥ પ્રાસાદની સામે, તથા ઈશાન કેણુમાં અથવા ઉત્તર દિશામાં પ્રતિષ્ઠાને મંડપ કરવો શુભ છે. આ મંડપ પ્રાસાદથી ત્રણ, પાંચ, સાત, નવ, અગ્યાર અથવા તેર હાથ દર રાખ જોઈએ. તથા આઠ, દશ, બાર અથવા સેલ હાથના માનને સમરસ કર જોઈએ, કુંડેની અધિકતા હોય તો સેલ હાથથી માટે પણ કરી શકાય છે. આ મંડપ સોલ થાંભલાવાળો અને તેરણોથી શોભાયમાન કર. મંડપની મધ્યમાં વેદિક અને પાંચ, આઠ અથવા નવ કુંડ બનાવવાં. ૪૧ થી ૪૩ યજ્ઞકુંડનું માન
हस्तमात्रं भवेत् कुण्डं मेखलायोनिसंयुतम् ।
आगमैर्वेदमन्त्रैश्च होमं कुर्याद् विधानतः ॥४॥ ત્રણ મેખલાવાળો અને યોનિ વાળે એવો એક હાથના માનને સમરસ યજ્ઞકુંડ બનાવવું. તેમાં આગમ અને વેદના મંત્ર વડે વિધિપૂર્વક હેમ કરવો. ૪૪ આહુતિ સંખ્યાનુસાર કુંડમાન–
अयुते हस्तमात्रं स्याद् लक्षार्धे तु द्विहस्तकम् । त्रिहस्तं लक्षहोमे तु दशलक्षे चतुष्करम् ॥४५॥ विशल्लक्षे पञ्चहस्तं कोटयर्धे षट्करं मतम् । अशी तिलक्षेऽद्रिकरं कोटिहोमे कराष्टकम् ॥४६॥ ग्रहपूजाविधानेन कुण्डमेककरं भवेत् । मेखलात्रितयं वेद-रामयुग्माङ्गुलैः क्रमात् ॥४७॥*
१ 'विशलक्षे।' २'यहस्तकम्'
* विशेष नया भाटे दुमा मसत का सूत्र १४७
Page #206
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने દશ હજાર આહુતિ માટે એક હાથને, પચાસ હજાર આહુતિ માટે બે હાથને, એક લાખ આહુતિ માટે ત્રણ હાથને, દશ લાખ આહુતિ માટે ચાર હાથને, ત્રીશ લાખ આહુતિ માટે પાંચ હાથને, પચાસ લાખ આહુતિ માટે છ હાથને, એંસી લાખ આહુતિ માટે સાત હાથને, અને એક કરોડ આહુતિ માટે આઠ હાથને યજ્ઞકુંડ બનાવ. ગ્રહપૂજા આદિના વિધાન માટે એક હાથને કુંડ બનાવે. કુંડની ત્રણ મેખલાઓ અનુક્રમે ચાર, ત્રણ અને બે આંગળની રાખવી. ૪૫ થી ૪૭ દિશાના અનુસાર કુડાની આકૃતિઓ–
“ ચતુળોમોડુave-faોળવૃત્તાયુગાવુગાઉના
છાસરા શ્વાસુ , વેઢાઢવા મુશરિત જુજ ” પૂર્વ દિશામાં સમરસ, અગ્નિકેણમાં યોનિ આકારવાળે, દક્ષિણ દિશામાં અર્ધચંદ્ર, નિત્ય કોણમાં ત્રિકેણ, પશ્ચિમ દિશામાં ગોળ, વાયુકેણમાં કેણ, ઉત્તરમાં આઠ પાંખડીવાળે પડ્યાકાર અને ઈશાનકેણમાં આઠ કેણવાળો કુંડ બનાવ. પૂર્વ અને ઈશાનની વચમાં આચાર્યને કુંડ ગોળ અથવા સમરસ બનાવ.
વિશેષ જાણવા માટે જુએ મંડપસિદ્ધિ આદિ ગ્રંથ મંડલ
एकद्वित्रिकरं कुर्याद् वेदिकोपरिमण्डलम् ।
ब्रह्मविष्णुरवीणां तु सर्वतोभद्रमिष्यते ॥४८ વેદીની ઉપર એક, બે અથવા ત્રણ હાથનું મંડલ બનાવવું. બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યની પ્રતિષ્ઠામાં સર્વતોભદ્ર નામનું મંડલ બનાવવું. ૪૮ છે
મતુ પાનાં નવરાત્તિથા ત્રાપુ
लिङ्गोद्भवं शिवस्यापि लतालिङ्गोद्भवं तथा ॥४९॥ બધાં દેવની પ્રતિષ્ઠામાં ભદ્ર નામનું મંડલ, તથા નવનાભિ અથવા ત્રણ નાભિ વાળું લિંગર્ભવ મંડલ બનાવવું. શિવની પ્રતિષ્ઠામાં લિંગદ્દભવ તથા લતાલિંગભવ નામનું મંડલ બનાવવું. ૪૯
भद्रं गौरीतिलकं च देवीनां पूजने हितम् ।
अर्धचन्द्रं तडागेषु चापाकारं तथैव च ॥५०॥ દરેક દેવીની પૂજા પ્રતિષ્ઠામાં ભદ્ર અને ગૌરી તિલક નામના મંડલ બનાવવાં. તલાવની પ્રતિષ્ઠામાં અર્ધચંદ્ર મંડલ ધનુષાકાર બનાવવું. ૫૦ ||
Page #207
--------------------------------------------------------------------------
________________
ऽष्टमोऽध्याय
टाभं स्वस्तिकं चैव वापीकूपेषु पूजयेत् ।
पीठिकाजलपट्टेषु योन्याकारं तु कामदम् ॥५१॥ વાવડી અને કુવાની પ્રતિષ્ઠામાં ટંકાભ અને સ્વસ્તિક મંડલને પૂજવું, પીઠિકા અને જલવટની પ્રતિષ્ઠામાં મેનિના આકારનું મંડલ પૂજવું, તે સર્વ કામને આપનારું છે. ૨૧
गजदन्तं महादुर्गे प्रशस्तं मण्डलं यजेत् ।
टङ्काभं चतुरस्त्रं च गजदन्तं महायतम् ॥५२॥ મોટા ગઢની પ્રતિષ્ઠામાં ગજદંત નામનું મંડલ પૂજવું, એ શ્રેયસ્કર છે. ટંકાભ મંડલને આકાર ચોરસ છે, અને ગજદંત મંડલને આકાર લાંબે છે. તે પર છે
विख्यातं सर्वतोभद्र ज्ञेयमन्योऽन्यलोकतः । પૂર્વારિતોri
કરૂ બધાં મંડલમાં સર્વતોભદ્ર નામનું મંડલ પ્રસિદ્ધ છે. તેનું તથા અન્ય મંડલેનું સ્વરૂપ અન્યશાસ્ત્ર અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૪૮ આદિથી જાણવું. યજ્ઞમંડપને પૂર્વાદિ દિશાનાં અનુક્રમે પીપલે, ઉંમરે, વડ અને પીપલ એ વૃક્ષના પાંદડાનાં તારણ બાંધવા. | ૫૩ બહત્વિજ સંખ્યા
द्वात्रिंशत् षोडशाष्टौ च ऋत्विजो वेदपारगान् ।
कुलीनानङ्गसम्पूर्णान् यज्ञार्थमभिमन्त्रयेत् ।।५४॥ વેદના પારગી , કુલવાન, કઈ અંગ. હીન ન હોય એવાં સર્વાગ સુંદર યજ્ઞ કરવાવાળા બત્રીશ, સોલ અથવા આઠ ઋત્વિજેને આમંત્રિત કરવા જોઈએ. ૫૪ દેવસ્નાન વિધિ–
मण्डपस्य त्रिभागेन चोत्तने स्नानमण्डपम् । स्थण्डिलं वालुकं कृत्वा शय्यायां स्थापयेत् सुरम् ॥५५॥ पञ्चगव्यैः कषायैश्च वल्कलैः क्षीरवृक्षजः।
અનાજ વન સતવાર જાહેર જ કદા મંડપની ચારે દિશામાં ત્રણ ત્રણ ભાગ કરવા અર્થાત્ મંડપના નવ ભાગ કરવા, આઠ દિશાના આઠ અને એક મધ્ય વેદીને ભાગ જાણો. તેમાં ઉત્તર દિશાના ભાગમાં સ્નાન મંડપ કરે, ત્યાં રેતીનું શુદ્ધ થંડિલ (ભૂમી) બનાવી, તેની ઉપર શય્યામાં
Page #208
--------------------------------------------------------------------------
________________
પર
प्रासादमण्डने
દેવને સ્થાપવા, પછી પંચગવ્યથી, કષાયવગની ઔષધિઓથી અને ક્ષીર વૃક્ષેની છાલના સૂત્રુથી સ્નાનજલ તૈયાર કરે, અને તેનાં પાંચ પાંચ કલશ એક વાર ભરી ભરીને ધ્રુવને સ્નાન કરાવે. ॥ ૫૫ ૫૬ ॥
वेदमन्त्रैव बादि - गतमङ्गलानिः स्वनैः । वस्त्रेणाच्छादयेद् देवं वेद्यन्ते मण्डपे न्यसेत् ॥५७॥
સ્નાન ક્રિયાના સમયે વેદમ ત્રાના ઉચ્ચારણેાથી અને વાજીંત્રની નિથી તથા તથા માંગલિક ગીતાથી આકાશ શબ્દાય માન કરે. સ્નાન કર્યો પછી ધ્રુવને વસવર્ડ ઢાંકીને ઈશાન કાણાની વેદી ઉપર તેને સ્થાપન કરે. ॥ ૫૭
દેવ શયત——
तल्पमारोपयेद् वेद्या-मुत्तराङ्की न्यसेत् ततः । कलशं तु शिरोदेशे पादस्थाने कमण्डलुम् ॥५८॥
ઇશાન કાણાની વેદી ઉપર દેવને શય્યામાં શયન કરાવવું. તેના ચરણ ઉત્તર દિશામાં રાખવાં, મસ્તક દક્ષિણમાં રાખવું, માથાની પાસે કલશ અને ચરણની પાસે કમ ડલું રાખવું. !! ૫૮ ૫
व्यजनं दक्षिणे देशे दर्पणं वामतः शुभम् ।
रत्नन्यासं ततः कुर्याद् दिक्पालादिक पूजनम् ॥५९॥
દેવની જમણી બાજુએ પરંભે રાખવા. અને ડાખી માજુએ દણુ રાખવું. પછી આઠ દિશાઓમાં રત્નાને રાખીને પછી દિક્પાલા આદિની પૂજા કરવી. ૫૫૯ । आग्नेयां गणेशं विद्या- दीशाने ग्रहमण्डलम् ।
नैर्ऋत्ये वास्तुपूजा च वायव्ये मातरः स्मृताः ॥६०॥
અગ્નિ કાણુમાં ગણેશ, ઇશાન કોણમાં નવગ્રહ મંડલ, નૈઋત્ય કાણુમાં વાસ્તુપૂજા અને વાયુ કાણુમાં માતૃદેવીએની સ્થાપના કરવી. ૫૬૦૫
રત્નન્યાસ
वज्रं वैडूर्यकं मुक्ता-मिन्द्रनील सुनीलकम् ।
'
पुष्परागं च गोमेदं प्रवालं पूर्वतः क्रमात् ॥ ६१॥ હીરા, વૈડુય, માતી, ઇન્દ્રનીલ, સુનીલ, પરાગ, ગેામે અને પરવાળા, એ આઠ રત્ના પૂર્વાદિ દિશાના સૃષ્ટિ ક્રમે રાખવા. ૫ ૬૧ ।
1 મંત્ર વિતઃ ।
Page #209
--------------------------------------------------------------------------
________________
ધાન્યાસ
सुवर्ण रजतं तानं कांस्यं रीतिं च सीसकम् ।
बगं लोहं च पूर्वादो सृष्टया धातूनिह न्यसेत् ।.६२॥ સોનું, રૂપું, તાંબુ, કાંસુ, પીત્તલ, શીશું, કલઈ અને લોઢું એ આઠ ધાતુઓ પૂર્વાદિ દિશાના સષ્ટિ ક્રમે રાખવી. ૬૨ ઔષધિન્યાસ–.
बज्रो वह्निः सहदेवी विष्णुकान्तेन्द्रवारुणी।
शंखिनी ज्योतिष्मती चैवेश्वरी तान् क्रमान् न्यसेत् ॥६॥ વજ, ચિત્રક, સહદેવી, વિષ્ણુમંતા. ઇંદ્રવારણ, શંખાવલી, જ્યોતિષમતી (માલકાંગની) અને શિવલિંગી, એ આઠ ઔષધિઓ પૂર્વાદિ દિશાના સષ્ટિકમે રાખવી. ૬૩. ધાન્યન્યાસ
यवो व्रीहिस्वथा कड-जूर्णाह्वा च तिलैयुताः।
शाली मुद्गाः समाख्याता गोधूमाश्च क्रमेण तु ॥६॥ જવ, વીહિ, કાંગ, જુવાર, તિલ, ડાંગર, મગ અને ઘઉં એ આઠ ધાન્ય પદિ દિશાના ચષ્ટિ કામે રાખવાં. ૬૪ આચાર્ય અને શિલ્પિઓને સન્માન
यवाभरणं पूजा वस्त्रालङ्कारभूषणम् ।
लत्सर्व शिल्पिने देयमाचार्याय तु याज्ञिकम् ॥६५॥ દેવ સંસ્કારને માટે જે વસ્ત્ર અને અલંકાર આદિ આભૂષષ્ય ચઢાવેલાં હોય તે બધાં શિપિઓને ભેટ કરવા અને યજ્ઞ સંબંધી બધી વસ્તુઓ આચાર્યને ભેટ કરવી. ૫
सतो महोत्सवं कुर्यान्नृत्यगीतैरनेकशः ।
नैवेद्यासत्रिकं पूजा-मङ्गन्यासादिकं तथा ॥६६॥ પછી અનેક પ્રકારે નાચ અને ગીત પૂર્વક મહત્સવ કર. નૈવેદ્ય ચઢાવવું, આરતી કરવી અને અંગન્યાસ (મુદ્રા) આદિ કર. ૬૬ it
क्षीरं क्षौ खण्डं पक्वान्नानि यहुन्यपि । षडरसस्वादुभक्ष्याणि समन्तात् परिकल्पयेत् ॥६७।।
મા ૨૦
Page #210
--------------------------------------------------------------------------
________________
દૂધ, મધ, ઘી, ખાંડ અને અનેક જાતની મીઠાઈ, તથા પરસના સ્વાદવાળા ભેજન પદાર્થ, એ ચારે તરફ સન્માનપૂર્વક દેવની આગળ ધરવા જાઈએ. . ૬૭
विप्राणां सम्प्रदायाश्च वेदमन्त्रैस्तथागमैः। .
सकलीकरणं जीवन्यासं कृत्वा प्रतिष्ठयेत् ॥६८) પછી બ્રાહ્મણ પિતાના સમ્પ્રદાય અનુસાર વેદમંત્રો વડે અને આગમમ વડે સકલીકરણ કરે અને દેવમાં જીવન્યાસ (પ્રાણપ્રતિષ્ઠા) કરીને પછી પ્રતિષ્ઠિત કરે.૬૮ પ્રાસાદ દેવન્યાસ
प्रासादे देवतान्यासं स्थावरेषु पृथक् पृथक् ।
खरशिलायां वाराहं पोल्यां नागकुलानि च । ६९॥ પ્રાસાદના થરો અને તેના અંગે પાર્ગોમાં જુદા જુદા દેવને ન્યાસ કરીને પૂજા કરવી. ખરશિલામાં વારાહદેવ અને ભીટમાં નાગદેવેનો ન્યાસ કરીને પૂજા કરવી. દલા
प्रकुम्भे जलदेवांश्च पुष्पके किंसुरांस्तथा ।
नन्दिनं जाडयकुम्भे च कर्णाभ्यां स्थापयेद्धरिम् ॥७॥ કુંભાના થરમાં જલદેવ. પુષ્પકંઠના થરમાં કિન્નદેવ, જાકુંભમાં નંદાદેવ, અને કર્ણિકામાં હરિદેવનો ન્યાસ કરીને પૂજા કરવી. ૭૦
જળવા જઈ રહ્યા-દ્રશ્યપ તથાથિની !
नरपीठे नरांश्चैव क्षमा च खुरके यजेत् ॥७॥ ગજપીઠમાં ગણેશદેવ, અશ્વપીઠમાં બન્ને અશ્વિનીકુમારદેવ, નરપીઠમાં નરદેવ અને ખુરાના ઘરમાં પૃથ્વીદેવીને ન્યાસ કરીને પૂજન કરવી. ૭૧
भद्रे सन्ध्यात्रयं कुम्भे पार्वती कलशे स्थिताम् ।
कपोताल्यां च गान्धर्वान् मञ्चीकायां सरस्वतीम् ॥७२॥ ત્રણે ભદ્રોનાં કુંભામાં ત્રણ સંધ્યાદેવી, કલશના થરમાં પાર્વતી, કેવાળના થરોમાં ગાંધર્વદેવ અને માંચીના થરમાં સરસ્વતી દેવીને ન્યાસ કરીને પૂજા કરવી. ૭ર છે
जङ्घायां च दिशापाला-निन्द्रमुमे संस्थितम् ।
सावित्री भरणीदेशे शिराक्टयां च देविकाम् ॥७३ ૧ “' ! ૨ નાની ' ! “રષ્ટારે ગુમ” અપ. સૂ. ૧૫૦ કલેક-6.
Page #211
--------------------------------------------------------------------------
________________
ऽष्टमोऽध्यायः
જંઘાના થરમાં દિપાલે, દેઢીઆના થરમાં ઇંદ્ર, ભરણીના થરમાં સાવિત્રી અને શિરાવટીના થરમાં ભારાધાર નામની દેવીને ન્યાસ કરીને પૂજા કરવી. ૭૩
विद्याधरान् कपोताल्या-मन्तराले सुरांस्तथा ।
पर्जन्यं कूटच्छाद्ये च ततो मध्ये प्रतिष्ठयेत् ।७४॥ કેવાળના થરમાં વિદ્યાધર, અંતરપત્રના થમાં કિન્નર આદિ સુર (દેવ), અને છજજાના ઘરમાં પર્જન્ય (મેઘ) દેવ, તેને ન્યાસ કરીને પૂજન કરવું. હવે મધ્ય અંદરના ભાગમાં દેવેને ન્યાસ કરવાનું કહેવાય છે. ૭૪
शाखयोश्चन्द्रसूर्यौ च त्रिमूर्तिश्चोत्तरङ्गके।
उदुम्बरे स्थितं यक्ष-मश्विनावर्धचन्द्र के ||७५॥ દ્વારશાખામાં ચંદ્ર અને સૂર્ય, ઓતરંગમાં ત્રિમૂર્તિ (બ્રહ્મા, વિષ્ણુ અને શિવ), ઉંબરામાં યક્ષને અને અર્ધચંદ્ર (શંખાવટી)માં બન્ને અશ્વિનીકુમારનો ન્યાસ કરીને પૂજા કરવી. તે ૭૫
कौलिकायां धराधारं क्षितिं चोत्तानपट्टके।।
स्तम्भेषु पर्वतांश्चैव-माकाशं च करोटके ।।७६॥ કોળીમાં થરાધાદેવ, પાટડાઓમાં ક્ષિતિદેવ, સ્તંભેમાં પર્વતદેવ અને ઘૂમટમાં આકાશદેવને ન્યાસ કરીને પૂજવા. ૭૬ છે
मध्ये प्रतिष्ठयेद् देवं मकरे जाह्नवीं तथा । . शिखरस्योरुशृङ्गेषु पञ्च पञ्च प्रतिष्ठयेत् ॥७७॥ .. બ્રહ્મા વિષ્ણુ તથા રૂ ફેશ્વર મહાશિવા
शिखरे चेश्वरं देवं शिखायां तु सुराधिपम् ।।७८|| ગભારામાં સ્વદેવ, મઘર મુખવાળી નાલીમાં ગંગાજી, શિખરના ઉરૂશંગોમાં બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય, ઇશ્વર અને સદાશિવ એ પાંચ પાંચ દેવને ન્યાસ કરીને પૂજન કરવું. શિખરમાં ઈશ્વરનો અને શિખામાં ઇદ્રને ન્યાસ કરીને પૂજન કરવું. ૭૭ ૭૮
ग्रीवायामम्बरं देव-मण्डके च निशाकरम् ।
पद्माक्षं पद्मपत्रे च कलशे च सदाशिवम् ॥७९॥ શિખરની ગ્રીવામાં અંબરદેવ, આમલસારમાં નિશાકર (ચંદ્રમા), પલપત્ર (પદ્યશિલા)માં પદ્માક્ષદેવ અને કલશમાં સદાશિવને ન્યાસ કરીને પૂજા કરવી. ૭૯
Page #212
--------------------------------------------------------------------------
________________
सद्यो वामस्तथाघोर-स्तत्पुरुष ईश एव च।। कणीदिभद्रपर्यन्तं पञ्चाङ्गे तान् प्रतिष्ठयेत् ॥८॥
કૃતિ વાઈઝ
સવ, વામન, અર, તપુરૂષ અને ઈશ, એ પાંચ દેવોને કેણથી લઈભદ્ર સુધીના પાંચ અંગોમાં (કેણ, પઢશે, રથ, ઉપરથ અને નદીમાં) ન્યાસ કરી પૂજા કરવી. ૮૦ પ્રતિષ્ઠિતદેવનું પ્રથમ દર્શન–
प्रथम देवतादृष्टे-दर्शयेदन्तवाहितम् ।
विप्रकुमारिकां वास्तु ततो लोकान् प्रदर्शयेत् । ८॥ પ્રતિષ્ઠાના દિવસે દેવાલય બંધ થયા પછી પ્રાતઃકાલ ઉઘાડવાના સમયે દેવનું પ્રથમ દર્શન બ્રાહ્મણ કુમારી કરે, પછી બીજાં લેક દર્શન કરે. ૮૧ સૂત્રધાર પૂજન
इत्यनन्तरतः कुर्यात् सूत्रधारस्य पूजनम् । પિત્તરસ્ત્રા-મણિબાવાદ ૮રા अन्येषां शिल्पिनां पूजा करीव्या कर्मकारिणाम् ।
स्वाधिकारानुसारेण वस्त्रताम्बूलभोजनैः ॥८॥ વિધિપૂર્વક દેવપ્રતિષ્ઠા થયા પછી ભૂમિ, ઘન, વસ્ત્ર અને અલંકારે વડે તથા ગાય, ભેંસ, ઘોડા આદિ વાહન વડે સૂત્રધારની સન્માનપૂર્વક પૂજા કરવી, તથા કામ કરનાર બીજા શિલ્પિઓની પણ તેની ગ્યતાનુસાર વસ્ત્ર, ભોજન પાન આદિથી સન્માનપૂર્વક પૂજા કરવી. ૮૨-૮૩ દેવાલય બનાવવાનું ફલ–
काष्ठपाषाणनिर्माण-कारिणो यन्त्र मन्दिरे।
भुञ्जतेऽसौ तत्र सौख्यं शङ्करत्रिदशेः सह ॥८॥ લાકડાને અથવા પાષાણ આદિને પ્રાસાદ જે મનુષ્ય કરાવે છે, તે દેવલેકમાં મહાદેવ તથા અન્ય દેવેની સાથે સુખ ભોગવે છે. ૮૪ સુત્રધારને આશિર્વાદ–
पुण्यं प्रासादज स्वामी प्रार्थयेत् सूत्रधारतः। सूत्रधारो वदेत् स्वामिन् अक्षयं भवतात् तव ८५||
ત સૂરજૂગા !
Page #213
--------------------------------------------------------------------------
________________
मोऽध्यायः
દેવાલય કરાવનાર સ્વામી સૂત્રધાર પાસે પ્રાસાદ બંધાવવાના પુણ્યની પ્રાર્થના કરે, ત્યારે સૂત્રધાર આશિર્વાદ આપે કે-“હે સ્વામિન્ દેવાલય બંધાવવાનું તારું પુણ્ય અક્ષય થાય.” ૮૫ આચાર્ય પૂજન
આવપૂત્ર વા વાળfધનૈઃ સદા दानं दद्याद् द्विजातिभ्यो दीनान्धदुर्वलेषु च ॥८६॥ सर्वेषां धनमाधारः प्राणीनां जीवनं परम् । वित्ते दत्ते प्रतुष्यन्ति मनुष्याः पितरः सुराः ।।८७॥
સિ તિષિા પ્રતિષ્ઠાનું કાર્ય સમાપ્ત થયા પછી વસ્ત્ર અને સુવર્ણ આદિ ધન વડે આચર્થની પૂજા કરવી, પછી બ્રાહ્મણને તથા ગરીબ, આંધળા અને દુર્બલ મનુષ્યને દાન આપવું, કેમકે બધાં પ્રાણિઓને આધાર ધન છે અને પ્રાણીઓનું શ્રેષ્ઠ જીવન છે. તેથી ધન આપવાથી મનુષ્ય, પિતૃદેવ અને બીજા દે, એ બધાં સંતુષ્ટ થાય છે. ૮૭ જિનદેવ પ્રતિષ્ઠા–
प्रतिष्ठा वीतरागस्य जिनशासनमार्गतः।
नवकारैः सूरिमन्त्रैश्च सिद्धकेलिभाषितः । ८८॥ વીતરાગ દેવની પ્રતિષ્ઠા જેનશાસનમાં બતાવેલ વિધિ પ્રમાણે, સિદ્ધ થયેલા કેવલ જ્ઞાનિઓએ કહેલા નવકારમંત્ર અને સૂરિમંત્રોના ઉચ્ચારણ પૂર્વક કરવી જોઈએ. ૮૮
ग्रहाः सर्वज्ञदेवस्य पादपीठे प्रतिष्ठिताः ।
येनानन्तविभेदेन मुक्तिमार्ग उदाहृताः ॥८९॥ સર્વજ્ઞદેવના પબાસનમાં નવગ્રહની સ્થાપના કરવી, જે જિનદેવ અનંતભેદ વડે મુક્તિમાર્ગના અનુગામી કહેલા છે. ૮૯
जिनानां मातरो यक्षा यक्षिण्यो गौतमादयः ।
सिद्धाः कालत्रये जाताश्चतुर्विंशतिमूर्तयः ॥१०॥ જિનદેવની માતાઓ તથા તેનાં શાસનદેવ યક્ષ અને યક્ષિણીઓ તથા ગૌતમ આદિ ગણધરની મૂત્તિઓ, ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાલમાં સિદ્ધ થવાવાળા વીસ ચોવીસ જિનદેવની મૂર્તિઓ સ્થાપવામાં આવે છે. જે ૯૦ છે
Page #214
--------------------------------------------------------------------------
________________
Re
इति स्थाप्या जिनावासे त्रिप्राकारं गृहं तथा ।
१
प्रासादमण्डने
सवर्ण शिखरं मन्दारकं स्वष्टापदादिकम् ॥१॥ ९१ ॥
ઉપર જે મૂર્ત્તિ કહી છે, તે જિનાલયમાં સ્થાપન કરવી, તે જિનાલય સમવસરણવાળા, સવરણાવાળા, શિખરવાળા, ઘૂમટવાળા અને અષ્ટાપદવાળા થાય છે. ૫ ૯૧૫ प्रासादो वीतरागस्य पुरमध्ये सुखावहः । नृणां कल्याणकारी स्याच्चतुर्दिक्षु प्रकल्पयेत् ॥९२॥
કૃતિ નિતિષ્ઠા ।
વીતરાગદેવના પ્રાસાદો નગરમાં હોય તે સુખકારક થાય છે અને તે મનુષ્યના કલ્યાણ કરનારા છે, તે માટે તેને ચારે દિશામાં બનાવવાં. ॥ ૨ ॥
જલાશય પ્રતિષ્ઠા
माघादिपञ्चमासेषु वापीकूपादिसंस्कृतम् । तडागस्य चतुर्मास्यां कुर्यादाषाढमार्गयोः ॥९३॥ असंस्कृतं जलं देवाः पितरों न पिबन्ति तत् । संस्कृते तृप्तिमायाति तस्मात् संस्कारमाचरेत् ॥ ९४||
વાવ અને કૂવા આદિની પ્રતિષ્ઠા મીનસ’ક્રાંતિ માસને છેડીને માઘ આદિ પાંચ માસમાં કરવી, તલાવની પ્રતિષ્ઠા ચામાસાના ચાર માસ તથા આષાઢ અને માગશર, એ છ માસમાં કરવી. જલાશયના પાણીના સ`સ્કાર ન કરે તે તેનું પાણી પિતરદેવ પીતા નથી, સહઁસ્કાર કરેલા પાણીથી જ પિતૃદેવ તૃપ્ત થાય છે. તે માટે જલાશયના પાણીના સસ્કાર અવશ્ય કરવા જોઇ એ. ॥ ૯૩ ૯૪
જલાશય કરાવવાનું પુણ્ય~~
जीवनं वृक्षजन्तूनां करोति यो जलाशयम् । दन्ते वा स लभेत् सौख्य-मुख्य स्वर्गे च मानवः ||९५||
વૃક્ષ અને દરેક પ્રાણીઓનુ જીવન પાણી છે, તેથી જે મનુષ્ય જલાશય આધાવે છે, તે મનુષ્ય જગતમાં ધન ધાન્યથી પૂર્ણુ સાંસારિક સુખેને તથા સ્વર્ગના સુખાને પામે છે. ॥ ૫ ॥
૧‘મીમ્બર' |
Page #215
--------------------------------------------------------------------------
________________
अष्ठमोऽध्यायः વાસ્તુ પુરુષની ઉત્પત્તિ
पुरान्धकमधे रुद्र-ललाटात् पतितः क्षितौ। स्वेदस्तमात् समुद्भूतं भूतमत्यन्तं दुस्सहम् ॥९॥ गृहीत्वा सहसा देवै-यस्तं भूमावधोमुखम् ।
जानुनी कोणयोः पादौ रक्षोदिशि शिवे शिरः ॥९७।। પ્રાચીન સમયમાં જ્યારે મહાદેવે અંધક નામના દૈત્યને વિનાશ કર્યો, તે સમયમાં પરિશ્રમના લીધે મહાદેવના કપાળમાંથી પરસેવાનું બિન્દુ પૃથ્વી ઉપર પડ્યું, તે બિંદુથી મહા ભયંકર એક ભૂત ઉત્પન્ન થયે, તેને દેએ જલદીથી પકડીને પૃથ્વી ઉપર ઊઠે પાડી દે છે, તેની બન્ને જાનુ (ગોઠણ) અને હાથની બને કેણીએ અનુક્રમે વાયુકોણ અને અગ્નિકોણમાં, બને ચરણ નૈઋત્યકેણમાં અને મુખ ઇશાનકેણમાં રહે, તે પ્રમાણે ઊંધે પાડી દીધે. ૯૬ ૯૭ |
વારિત્તા પન્ન થાતુ રિયત સુI
देव्योऽष्टौ बाह्यगास्तेषां वसनादु वास्तुरुच्यते ॥९८॥ તે ઊંધા પડેલા વાસ્તુ પુરૂષના શરીર ઉપર પસ્તાલીશ દેવ બેસી ગયા અને તેના ચારે કેણે આઠ દેવીઓ પણ બેસી ગઈ, આ પ્રમાણે ત્રેપન દેવ વાસ્તુ પુરૂષમાં નિવાસ કરે છે, તે માટે તેને વાસ્તુ કહે છે. ૯૮
अधोमुखेन विज्ञप्तै-स्त्रिदशैर्विहितो पलिः। तेव बलिना शान्ति करोति हानिमन्यथा ॥९९॥ प्रासादभवनादीनां प्रारम्भे परिवत्तने ।
वास्तुकर्मसु सर्वेषु पूजितः सौख्यदो भवेत् ॥१०॥ ઊંધે પડેલ વાસ્તુપુરૂષ દેવને વિનતિ કરે છે કે જે મનુષ્ય મારા શરીર ઉપર બેઠેલા દેવોને વિધિપૂર્વક બલિ (પૂજા સામગ્રી) આપશે, તે બલિના પ્રભાવથી હું તે મનુષ્યને શાંતિ આપીશ, અને જે બલી નહિ આપે તેને હું હાનિ કરીશ, તે માટે પ્રાસાદ અને ભવન આદિના વાસ્તુકર્મના પ્રારંભમાં અને સંપૂર્ણ થાય ત્યાં સુધી બધાં વાસ્તકર્મમાં વાસ્તુ પૂજન કરવાથી સુખશાંતિ થાય છે. જે ૯ ૧૦૦
एकपदादितो वास्तु-यावत्पदसहस्रकम् । द्वात्रिंशन्मण्डलानि स्युः क्षेत्रतुल्याकृतीनि च ॥१०॥
Page #216
--------------------------------------------------------------------------
________________
એક પદથી લઈને એક હજાર પદ સુધીનું વાસ્તુ બનાવવાનું વિધાન છે, વાતુ. પૂજનમાં બત્રીશ મંડલ છે, તે ક્ષેત્રની આકૃતિ પ્રમાણે આકૃતિવાળા છે. ૧૦૧ વિશેષ સવિસ્તર વર્ણન જાણવા માટે જુઓ અપરાજિત પૃચ્છા સુત્ર ૫૭ અને ૫૮
एकाशीतिपदो वास्तु-श्चतुःषष्ठिपदोऽथवा।
सर्ववास्तुविभागेषु पूजयेन्मण्डलद्वयम् ॥१२॥ વાસ્તુપૂજનમાં બત્રી મંડળમાંથી એકયાસી પદને અને ચોસઠપદને, એ બે વાસ્તુ મંડલનું પૂજન કરવું જોઈએ. આ ૧૨ વાસ્તુપુરૂષના ૪૫ દેવ
ईशो मर्धनि पर्जन्यो दक्षिणं कर्णमाश्रितः। जयः स्कन्धे महेन्द्रायाः पञ्च दक्षिणवाहुगाः ॥१०॥
महेन्द्रादित्यसत्याश्च भृश आकाशमेव च । વાસ્તપરષના માથા ઉપર ઈશદેવ, જમણા કાન ઉપર પર્જન્યદેવ, જમણા સ્કંધ ઉપર જયદેવ અને જમણી ભૂજા ઉપર ઈદ્ર આદિ પાંચ-ઇંદ્ર, સૂર્ય, સત્ય, દેશ અને આકાશદેવ બેઠેલા છે. ૧૦૩
वह्विानुनि पुषाद्याः सप्त पादनलीस्थिताः ॥१०४॥ पुषाथ वितयश्चैव गृहक्षतो यमस्तथा।
गन्धवों भृगराजश्च मृगः सप्त सुरा इति ॥१०५॥ અગ્નિકક્ષમાં જાનુની ઉપર અગ્નિદેવ અને જમણા પગની નળી ઉપર પુષા આદિ સાતદેવ-પુષા, વિતથ, ગૃહક્ષત, યમ, ગાંધર્વ, ગરાજ અને મૃગ, એ સાતદેવ બેઠેલા છે. ૧૦૪ ૧૦૫
पादयोः पितरस्तस्मात् सप्त पादनलीस्थिताः। दौवारिकोऽथ सुग्रीवः पुष्पदन्तो जलाधिपः ॥१०६॥
असुरशोषयक्ष्मा च रोगो जानुनि संस्थितः ।
ના મુદ્દચ્ય અદ્ધર નો નિધિ ઘrg ૦૭થી અને પગ ઉપર પિતૃદેવ. ડાબા પગની નળી ઉપર દૌવારિક, સુગ્રીવ, પુષ્પદંત, વરૂણ, અસુર, શોષ અને પાપયમાં એ સાતદેવ બેઠેલા છે, નાગ, મુખ્ય, ભલલાટ, કુબેર અને ગરિ, એ પાંચદેવ ડાબી ભૂજા ઉપર બેઠેલા છે. જે ૧૦૬ ૧૦૭ *વિશેષ જાણવા માટે જુઓ રાજ્યવલ્લભમંડન અધ્યાય-રજો
૧ “ ક” .
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૨
ऽष्ठमोडण्यायः
अदितिः स्कन्धदेशे च बामे कर्णे दितिः स्थितः ।
द्वात्रिंशदायगा देवा नाभिपृष्ठे स्थितो विधिः ॥१०॥ ડાબા ખભા ઉપર અદિતિદેવ અને ડાબા કાન ઉપર દિતિદેવ બેઠેલા છે, આ પ્રમાણે બત્રીશદેવ વાતુપુરૂષના બહારના અંગે ઉપર બેઠેલા છે. મધ્ય નાભીની પૂઠ ઉપર બ્રહ્મા છેકેલા છે. ૧૦૮
अर्यमा दक्षिणे वामे स्तने तु पृथिवीधरः।
विवस्वानथ मित्रश्च दक्षवामोरुगावुभौ ॥ १०९ ॥ જમણા સ્તન ઉપર અર્યમા અને ડાબા સ્તન ઉપર પૃથ્વધરદેવ બેઠેલા છે, જમણું જવા ઉપર વિવસ્વાન અને ડાબી જંઘા ઉપર મિત્રદેવ બેઠેલા છે. ૧૦૯
आयस्तु गलके वास्तो-रापवत्सो हृदि स्थितः ।
सावित्रः सविता तद्वत् कर दक्षिणमाश्रितो ।। ११० ॥ વારતુપુરુષના ગળા ઉપર આપદેવ અને હૃદય ઉપર આપવસદેવ બેઠેલા છે, જમણા હાથ ઉપર સાવિત્રી અને સવિતા એ બે દેવી બેઠેલી છે. જે ૧૧૦ છે ,
इन्द्र इन्द्रजयो मेढ़े रुद्रोऽसौ वामहस्तके
કરારોડપિ તવ કૃતિ સેવા યg: ?? . લિંગના સ્થાન ઉપર ઇંદ્ર અને ઇજયદેવ બેઠેલા છે, ડાબા હાથ ઉપર રુદ્ર અને રુદ્રદાસ દેવ બેઠેલા છે. આ પ્રમાણે કુલ પિસ્તાલીશ દેવમય વાસ્તુપુરુષનું શરીર છે.. ૧૧૧ વાસ્તુમંડલના બહારની આઠ દેવિઓ–
ईशाने चरकी ब्राह्ये पीलोपोछा च पूर्वदिक् । विदारिकाग्निकोणे च जम्मा याम्यादिशाश्रिता ।। ११२।। नैऋत्ये पूतना स्कन्दा पश्चिमे वायुकोणके ।
पापराक्षसिका सौम्येऽर्यमैवं सर्वतोऽर्चयेत् ॥ ११३ ।। વાસ્તુમંડલની બહાર ઈશાન કોણમાં ચરકી અને પૂર્વમાં પીલીપછા, અગ્નિકોણમાં વિદારિકા અને દક્ષિણમાં જન્માદેવી, નૈઋત્ય કોણમાં પૂતના અને પશ્ચિમમાં અંદા વાયુકેમાં પાપરાક્ષિસાકા અને ઉત્તરમાં અર્યમાદેવી રહેલી છે, તેની પૂજા કરવી. છે. ૧૧૨ ૧૧૩
૨
સાવિત્ર' પ્રા. ૨૧
Page #218
--------------------------------------------------------------------------
________________
देवीः क्रूरान् यमांदीश्च भाषान्नैः सुरयामिषैः। अपरान् घृतपक्वान्नः सर्वान् स्वर्णसुगन्धिभिः ॥ ११४ ॥
તિ વાસ્તુપુરુવિન્યાસ: દેવીઓને અને યમ આદિ ક્રૂર દેને અડદના વડા, મદિરા અને માંસ આદિથી અને બીજાં બધાં દેવને ઘી, માલપુડા આદિ પકવાન, સોના અને સુગંધિત પદાર્થોથી પૂજવા જોઈએ. જે ૧૧૪ શાસ્ત્ર પ્રશંસા
एकेन शास्त्रेण गुणाधिकेन, विना द्वितीयेन पदार्थसिद्धिः। तस्मात् प्रकारान्तरतो विलोक्य,
मणिगुणादयोऽपि सहायकासी ॥ ११५ ।। આ ગ્રંથના કરનાર શ્રીમંડનસૂત્રધાર કહે છે કે શિલ્પશાસ્ત્ર અનેક છે, તેમાં આ અધિક ગુણવાળા શિલ્પશાસ્ત્ર હોવા છતાં પણ બીજાં શિલ્પશાસ્ત્ર જાણ્યા વિના વાસ્તવિક પદાર્થ સિદ્ધિ થતી નથી. તે માટે પ્રકારાન્તરે બીજા શિલ્પશાસ્ત્ર પણ જોવા જોઈએ. જેમકે મણું અધિક ગુણવાળી હોવા છતાં પણ એકલી શોભા આપતી નથી, પણ સોના આદિ પદાર્થની સાથે અધિક શોભાયમાન થાય છે, તેવી રીતે શિલ્પના અનેક શાસ્ત્ર જેવાથી શિલ્પી શિલ્પશાસ્ત્રના વિદ્વાન થાય છે. જે ૧૧૫ અંતિમ મંગલ
श्रीविश्वकर्मगणनाथमहेशचण्डी-, श्रीविश्वरूपजगदीश्वरसुप्रसादात् । प्रासादमण्डनमिदं रुचिरं चकार, श्रीमण्डनो गुणवतां भूवि सूत्रधारः ॥ ११६ ॥ इतिश्री सूत्रधारमण्डनविरचिते वास्तुशास्त्रे प्रासादमण्डनेऽष्ठमोऽध्यायः समाप्तः ॥ ८ ॥
सम्पूर्णोऽयं ग्रंथः। શ્રી વિશ્વકર્મા, ગણપતિ, મહાદેવ, ચંડીદેવી અને વિશ્વસ્વરૂપ શ્રી જગદીશ્વરની કૃપાથી, જગતમાં ગુણવાન અને વિદ્વાનોમાં સુપ્રસિદ્ધ મંડન નામને સૂત્રધાર છે. તેણે પ્રાસાદ નિર્માણ વિધિને આ પ્રાસાદમંડન નામનો ગ્રંથ આનંદપૂર્વક બનાવ્યો.
ઈતિશ્રી પંડિત ભગવાનદાસ જેને આ પ્રાસાદમંડનના આઠમા અધ્યાયની સુધિની નામની ભાષા ટીકા સમાપ્ત કરી. શ્રીરતુ.
Page #219
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट नं.-१
કેસરી આદિ ર૫ પ્રાસાદા (અપરાજિતપુચ્છા સૂત્ર ૧૫૯)
विश्वकर्मोवाच
सान्धारांश्च ततो वक्ष्ये प्रासादान् पर्वतोपमान् ।
शिखरैर्विविधाकार-नैकाण्डैश्च विभूषितान् ॥१॥ પર્વતની જેમ શોભાયમાન, અનેક શિખરવાળા અને અનેક ગોવડે વિભૂષિત, એવાં સાંધાર જાતિના પ્રાસાદને હું કહીશ એમ વિશ્વકર્મા કહે છે. ૧
आद्यः पञ्चाण्डको ज्ञेयः केसरी नाम नामतः ।
तावदन्तं चतुर्वृद्धि-विदेकोत्तरं शतम् ॥ २ ॥ પહેલે કેસરી નામને પ્રાસાદ પાંચ ઈંગવાળે છે. પછી આગળના પ્રત્યેક પ્રાસાદની ઉપર ચાર ચાર શૃંગ વધારવાં, જેથી છેલ્લા પચીસમાં મેરૂપ્રાસાદની ઉપર એક એક શંગ થાય છે. જે ૨ પચીસ પ્રાસાદનાં નામ---
केसरी सर्वतोभद्रो नन्दनो नन्दशालिकः । नन्दीशो मन्दरश्चैव श्रीवत्सश्चामृतोद्भवः ॥ ३॥ हिमवान् हेमकूटश्च कैलासः पृथिवीजयः ।।
इन्द्रनीलो महानीलो भूधरो रत्नकूटकः ॥ ४ ॥ १ रण्डकै भूषितान् ।
Page #220
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने वडूयः पद्मरागश्च वज्रको मुकुटोज्ज्वला। ऐरावतो राजहंसो गरुडो वृषभस्तथा ॥ ५ ॥ मेरुः प्रासादराजः स्याद् देवानामालयो हि सः।
संयोगेन च सान्धारान् कथयामि यथार्थतः ॥ ६ ॥ કેસરી, સર્વતોભદ્ર, નન્દન, નંદ શાલિક, નંદીશ, મંદર, શ્રીવત્સ, અમૃતભવ, હિમાવાન, હેમકૂટ, કૈલાસ, પૃથિવીજય, ઇંદ્રનીલ, મહાનલ, ભૂધર, રત્નકૂટક, વૈડૂર્ય, પદ્યરાગ, વજક, મુકુટેજલ, ઐરાવત, રાજહંસ, ગરૂડ, વૃષભ, અને મેરૂ, એ પચીસ પ્રાસાદ સાંધાર જાતિનાં છે, તેનું અનુક્રમે યથાર્થ વર્ણન કહું છું. ૩ થી ૬
दशहस्तादधस्तान प्रासादो भ्रमसंयुतः ।
षत्रिशान्तं निरन्धारा घाटये वेदादिहस्ततः ॥७॥ જે સાન્ધાર પ્રાસાદને વિસ્તાર દશ હાથથી ઓછો ન હોય તે તે પ્રાસાદ ભ્રમવાળો બનાવી શકાય છે. અર્થાત્ દશ હાથથી ઓછા વિસ્તારવાળા પ્રાસાદને ભ્રમ (પરિકમા) બનાવ નહિ. તથા ચાર હાથથી છવીશ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદ ભ્રમ વગરના નિરધાર પણ બની શકે છે. . ૭
पञ्चविंशतिः सान्धाराः प्रयुक्ता वास्तु वेदिभिः।
भ्रमहीनास्तु ये कार्याः शुद्धच्छन्देषु नागराः ।।८।। વાસ્તુશાસ્ત્રના વિદ્વાનોએ એ પચીસ પ્રાસાદ સાંધાર જાતિના કહ્યાં છે. પરંતુ તે ભ્રમરહિત શુદ્ધ નાગરજાતિનાં નિરધાર પણ કરી શકાય છે. તે ૮ ૧ કેસરી પ્રાસાદ
चतुरस्रीकृते क्षेत्रे अष्टाष्टकविभाजिते ।
भागभागं भ्रमभित्ति-विभागो देवतालयः ॥ ९॥ સમરસ સાંધાર પ્રાસાદની ભૂમિનાં આઠ આઠ ભાગ કરવાં. તેમાં એક ભાગની ભ્રમણી, એક એક ભાગની બે દીવાલ અને બે ભાગને ગભારો કરે છે !
निरन्धारे पदा भिसि-रधं गर्भ प्रकल्पयेत् ।
मध्यच्छन्दश्च वेदात्री बाह्ये कुम्भायतं शृणु ॥१०॥ ૧ “ાતાવર્ષો નારિત 'T
Page #221
--------------------------------------------------------------------------
________________
રિયાદ
_
૨
_ 1_ n
દ.
://
.
==
A E
=
A
.
જે કેશરી આદિ પ્રાસાદ નિરધાર બનાવવા હોય તે પ્રાસાદમાનનાં ચોથા ભાગની દીવાલ અને અરધા માનને ગભારે બનાવ. અર્થાત્ આઠ ભાગને પ્રાસાદ તલ હોય તે બે બે ભાગની દીવાલ અને ચાર ભાગને ગભારે કરે. મધ્યમાં ગભારો સમરસ કરો. હવે બાહ્ય કુંભાની તરફનું માન કહું છું. ૧૦ || क्षेत्रार्धे च भवेद् भद्रं भद्रार्धं कर्णविस्तरः । कर्णस्याप्रमाणेन कर्तव्यो भद्रनिर्गमः ॥ ११ ॥
પ્રાસાદની ભૂમિના માનથી અરધું માન ભદ્રનું જાણવું, અને ભદ્રથી અરધું માન કેણાનું જાણવું. ભદ્રને નીકળે કણાથી અરધા માનને કર. ૧૧ चतुष्कर्णेषु ख्यातानि श्रीवत्सशिखराणि च । रथिकोद्गमे च पञ्चैव केसरी गिरिजाप्रियः ॥ १२ ॥
રુતિ સારી છે ચારે કેણાની ઉપર એક એક શ્રીવત્સ ઇંગ ચઢાવવું, ભદ્રની ઉપર રથિકા અને દેઢીઓ કરે. આ કેશરી પ્રાસાદ છે તે પાર્વતીદેવીને પ્રિય છે. શૃંગસંખ્યા-ચાર કે ૪ અને એક શિખર એમ કુલ પાંચ. તે ૧૨ ૨ સર્વતોભદ્રપ્રસાદ
क्षेत्रे विभक्त दशधा गर्भः षोडशकोष्ठकैः ।
भित्तिं भ्रमं च भित्तिं च भागभागं प्रकल्पयेत् ॥ १३ ॥ પ્રાસાદની સમચોરસ ભૂમિનાં દશ દશ ભાગ કરવાં, તેમાં ભારે ચાર ભાગનો એટલે સમરસ સેલ કઠાને કર. એક ભાગની ભીંત, એક ભાગની પરિકમાં અને એક ભાગની બીજી ભીંત કરવી. ૧૩
द्विभागः कर्ण इत्युक्तो भद्रं षहभागिकं तथा । निर्गम चैकभागेन भागिका पार्श्वक्षोभणा ॥ १४ ॥
ડાયમ1, p.
૧ * હિરદ !” ૨ “ ઢૌ મિત્ત ઍમનિસ્યä મામાને સાથે !”
Page #222
--------------------------------------------------------------------------
________________
प्रासायमण्डन
- a , રોમ પ્રાપ્ત &મe, yહ.
'***CER
નર્મra
બે બે ભાગ કેણે અને છ ભાગને ભદ્રનો વિસ્તાર કર, ભદ્રને નીકાળે એક ભાગને રાખ, અને ભદ્રની બન્ને બાજુ એક એક ભાગની ભણા (કેણીએ) કરવી. . ૧૪ જ कर्णिका चाडभागेन भागाध भवनिर्गमम् । भागत्रयं च विस्तारे मुखभद्रं विधीयते ॥ १५ ॥
ભદ્રની બને બાજુની કણીઓને નીકાળ અરધા અરો ભાગ અને ભદ્રને નીકાળે અરધો ભાગ, આ પ્રમાણે કુલ એક ભાગ ભદ્રને નીકાળ જાણો. ભદ્રને વિસ્તાર છ ભાગને કરવા લાગે છે, તેમાં એક એક ભાગની બે કેણી અને બે કર્ણિકાઓ અરધા અરધા ભાગની એવં ત્રણ ભાગ બાદ કરતાં બાકી ત્રણ ભાગ રહે તે મુખ ભદ્રનેવિસ્તાર જાણ. આ ૧૫ મદે હૈ તૂના વસ્ત્ર ડાઉન થા श्रीवत्सशिखरं कार्य घण्टाकलशसंयुतम् ।। १६ ॥
તિ સર્વતોમાર છે . પ્રત્યેક ભદ્રની ઉપર પાંચ દેઢીઆ કરવાં, અને પ્રત્યેક કણાની ઉપર બે બે શૃંગ ચઢાવવાં, તે શૃંગો બધા આમલસાર અને કલશવાળા શ્રીવત્સ શિખર કરવાં. ૧૬ છે
શુગ સંખ્યા-પ્રત્યેક કોણે ૨-૨, અને એક શિખર એવું
કુલ નવ. ૩ નંદનપ્રાસાદ
श्रीवत्सं भद्रमारूढं रथिकोद्गमभूषिते । नन्दने नन्दति स्वामी दुरितं हरति ध्रुवम् ।। १७ ॥
રૂતિ નઃ | all નંદન પ્રાસાદનું માન અને સ્વરૂપ સર્વતોભદ્રપ્રસાદ પ્રમાણે જાણવું. ફેર એટલો કે-ભદ્રના ગવાક્ષ અને દેઢીઆની ઉપર એક એક ઉરઈંગ ચઢાવવું. જેથી કુલ તેર શૃંગવાળો નંદન પ્રાસાદ જાણે. આ બનાવનાર સ્વામી આનંદમાં રહે છે અને બધાં પાપને નાશ કરનાર છે. તે ૧૭
શંગસંખ્યા-કે ૮, ભદ્ર ૪ અને એક શિખર. એવં કુલ-૧૩.
છે,
Page #223
--------------------------------------------------------------------------
________________
પ્રષ્ટિ ૪ નંદિશાલ પ્રાસાદ–
तस्योर्वे भद्रो शृङ्गं भद्रं तस्यानुरूपतः । नन्दिशालो गुणैर्युक्तः स्वरूपो लक्षणान्वितः ॥ १८ ॥
इति नन्दिशालः ॥ ४ ॥ નંદિશાલ પ્રાસાદનું તલમાન અને તેનું વરૂપ નંદનપ્રાસાદ પ્રમાણે જાણવું. વિશેષ એટલું કે ભદ્રની ઉપર એક ઉશૃંગ વધારે ચઢાવવું, આ સત્તર શુંગવાળે નંદિશાલ પ્રાસાદ ગુણયુક્ત સુંદર લક્ષવાળા બનાવ. તે ૧૮ છે
શંગસંખ્યા-કેણે ૮, ભદ્રે ૮, અને એક શિખર. એવં કુલ-૧૭ થંગ. ૫ નંદીશ પ્રાસાદ
विभागं च भवेद् भद्रं भद्रार्ध प्ररथस्तथा । વર્ષ બાદ મ વ ાથે તથા ૨૧ .
इति नन्दीशप्रासादः ॥ ५॥ નંદીશ પ્રાસાદનું માન અને સ્વરૂપ સર્વતોભદ્ર પ્રમાણે જાણવું. ફેર એટલે કે છ ભાગનું ભદ્ર છે, તેને બદલે ત્રણ ભાગનું ભદ્ર અને દેઢ દેઢ ભાગને પઢરે કરે. કેણ ઉપર બે બે શૃંગ, ભદ્રની ઉપર એક એક અને પઢરા ઉપર એક એક ગ ચઢાવવું. આ પ્રમાણે કુલ એકવીશ ગોવાળો નંદીશ પ્રાસાદ છે. ૧૯
શંગસંખ્યા-કેણે ૮, પઢરે ૮, ભદ્રે ૪ અને એક શિખર એવં કુલ ૨૧ ગ. ૬ મંદર પ્રાસાદ -
बादशांशस्तु विस्तारो मूलगर्भस्तदर्धतः। भागभागं तु कर्तव्या द्वे भित्ती चान्धकारिका ॥ २० ॥
જરથભાઈ લાવે દિ મારા प्ररथा समनिष्कासो भद्रं भागेन निर्गमम् ॥ २१॥ कर्ण द्वे भद्र के द्वे च चकं प्रतिरथे तथा । सघण्टाकलशा रेखा रथिकोद्गमभूषिताः ॥ २२ ॥
રૂતિ મન: + ૬ તુ વાર ?
“તૌ મા
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૮
प्रासादमण्डने
ન્સનાં
છે
-
-
-
~
Th* *
inબ
,
પ્રાસાદની સમરસ ભૂમિના બાર ભાગ કરવાં. તેમાં છ ભાગના ગભારે કરે, અને એક એક ભાગની દીવાલ અને પરિકમા કરવી. ગભારાની બહારના ભાગમાં કેણ, પઢો અને ભદ્રા, એ બધાં બે બે ભાગના કરવાં. તેઓને નીકાળે સમદલ રાખવે, તથા ભદ્રને નીકાળે એક ભાગને રાખો. કેરણા ઉપર બે ઇંગ, ભદ્રની ઉપર બે ઉરશંગ અને પ્રતિથિ ઉપર એક એક ઈંગ, ચઢાવવું આમલસાર, કલશ, રેખા, ગવાક્ષ અને દેઢીઓ એ બધાં શેભાયમાન રાખવાં, આ મંદિર પ્રાસાદની ઉપર કુલ પચીસ ઇંગે છે. જે ૨૦ થી ૨૨
શૃંગસંખ્યા-કેણે ૮, પહેરે ૮, ભદ્રે ૮ અને એક શિખર કુલ ૨૫ શગ. ૭ શ્રીવત્સ પ્રાસાદचतुर्दशांशविस्तारे गर्भश्चाष्टांशविस्तरः । भागभागं भ्रमो भित्ति-भित्तिस्तु भागिका ॥२३॥ कण श्रृङ्गदयं कुर्याच्छिवरं चाप्टविस्तरम् । प्ररथः कर्णमानेन तिलकं शृङ्गकोपरि ॥ २४ ॥ नन्दिकायां च तिलकं भद्रे शृङ्गात्रयं भवेत् । श्रीवृक्षस्तु समाख्यातः कर्त्तव्यस्तु श्रियः पतेः ॥ २५ ॥
રુતિ શ્રીવૃક્ષ / ૭ | સમરસ પ્રાસાદની ભૂમિના ચૌદ ભાગ કરવા, તેમાં આઠ ભાગને ગભારે, એક ભાગની ભીંત, એક ભાગની ભ્રમણી અને એક ભાગની બહારની ભીંત, એ પ્રમાણે અંદરનું માન કહ્યું, બહારનું માન મંદિર પ્રાસાદ પ્રમાણે જાણવું, ફક્ત ફેર એટલો જ કે એક ભાગની ભદ્ર નંદી વધારે કરવી. એટલે બે ભાગનો કણ, બે ભાગને પ્રતિરથ, એક એક ભાગની નંદી, અને બે ભાગનું ભદ્રાઈ કરવું. કેણું ઉપર બે શૃંગ, પઢરા ઉપર એક શંગ અને એક તિલક ચઢાવવું. શિખરનો વિસ્તાર આઠ ભાગનો કર. નંદીની ઉપર એક તિલક મુકવું અને ભદ્રની ઉપર ત્રણ ઉરૂઈંગ ચઢાવવાં, આ શ્રીવૃક્ષ નામના પ્રાસાદનું સ્વરૂપ કહ્યું, તે વિષણુને માટે કરે, આની ઉપર ઓગણત્રીશ શૃંગ અને સોલ તિલક છે. તે ૨૩ થી ૨૫ છે ૧ મૂલ શ્લોકમાં “ માન' પાઠ છે, તેને અર્થે બે ઈંગ કરવામાં આવે તે પગ સંખ્યામાં પરિવર્તન થાય છે. જેથી ભાષાન્તરમાં મેં એક શંગ એ અર્થ કર્યો છે.
છે.
r
એક
Page #225
--------------------------------------------------------------------------
________________
হিহি
શૃંગસંખ્યા- ૮, પઢ ૮, ભદ્ર ૧૨, એક શિખર કુલ ૨૯ શૃંગ. તિલક પઢરે ૮, નંદી એ ૮ એવ ૧૬ તિલક ૮ અમૃતિભવ પ્રાસાદ–
कर्णे श्रृङ्गत्रयं कुर्यात् प्ररथः पूर्वकल्पितः । अमृतोयनामोऽसौ प्रासादः सुरपूजितः ॥ २६ ।।
ત્તિ અમૃતવઃ | ૮ || પ્રાસાદનું તલમાન અને સ્વરૂપ શ્રીવૃક્ષ પ્રાસાદની પ્રમાણે જાણવું. ફેર એટલે કે કેણા ઉપર ત્રણ ઈંગ ચઢાવવાં, બાકી પ્રતિરથ આદિની ઉપર શ્રી વૃક્ષ પ્રાસાદની મુજબ સમજવું. આ અમૃતભવ પ્રાસાદ દેથી પૂજિત છે, આની ઉપર તેત્રીશ ઈંગ અને અને સેલ તિલક છે. આ ર૬
શંગસંખ્યા કેણે ૧૨ બાકી પૂર્વવત્ કુલ-૩૩ શૃંગ અને તિલક ૧૬, પઢરે ૮ અને નંદીએ ૮. ૯ હિમાવાન પ્રાસાદ
हे व शृङ्गे प्रतिरथे त्वमृतोद्भवसंस्थिती। हिमवान् हे उराशृङ्गे पूज्या सुरनरोरगेः ॥२७॥
તિ fજવાનગારા ns આ પ્રાસાદનું તલમાન અને સ્વરૂપ અમૃતભવ પ્રાસાદ પ્રમાણે જાણવું, વિશેષ એટલું કે- પઢરાની ઉપર તિલકને બદલે બે બે ઈંગ અને ભદ્રની ઉપર બે ઉરસંગ ચઢાવવાં. (અર્થાત્ ભદ્રની ઉપર ત્રણ ઉરૂઈંગ છે તેમાંથી એક કમ કરવું), જેથી આ હિંમવાનું પ્રાસાદની ઉપર કુલ સાડત્રીશ શુંગ અને આઠ તિલક રહેશે, આ પ્રાસાદ દેવ, મનુષ્ય અને નાગકુમાર દેવેથી પૂજિત છે. ૨૭૫ ઈંગસંખ્યા-કેણે ૧૨, પઢરે ૧૬, ભદ્રે ૮ એક શિખર મળી કુલ ૩૭ ઈંગ અને તિલક ૮ ભદ્ર નંદીએ. ૧૦ હેમછૂટ પ્રાસાદ–
उमशृङ्गत्रयं भद्रे नन्दिका तिलकान्विता। हेमकूटस्तदा नाम प्रकर्तव्यस्त्रिमूर्तिके ॥२८॥
___ इति हेमकूटप्रासादः ॥१०॥ આ પ્રાસાદનું માન અને સ્વરૂપ હિમાવાન પ્રાસાદની માફક જાણવું. વિશેષ ફેર એટલે કે-ભદ્રની ઉપર ત્રણ ઉરૂઈંગ ચઢાવવાં અને નદી ઉપર બીજું તિલક કરવું, આ
Page #226
--------------------------------------------------------------------------
________________
प्रासादमरने હેમકૂટ પ્રાસાદ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રિમૂર્તિને માટે શ્રેષ્ઠ છે, આ પ્રાસાદની ઉપર એકતાલીશ શગ અને સોલ તિલક છે. ૨૮ ઇંગસંખ્યા-કેણે ૧૨ પઢરે ૧૬ ભદ્રે ૧૨ એક શિખર કુલ ૪૧ શૃંગ અને ૧૬ તિલક ભદ્ર નંદીએ. ૧૧ કૈલાસ પ્રાસાદ–
નમિત્તત વ્યાં જેવા તિઃ कैलासश्च तदा नाम ईश्वरस्य सदा प्रियः ॥२९॥
તિ રજા ૧૧ આ પ્રાસાદનું માન અને સ્વરૂપ હેમકૂટ પ્રાસાદની માફક જાણવું, વિશેષ ફેર એટલો કે-નંદીની ઉપર એક એક તિલક કમ કરવું અને તેના બદલે એક એક ઈંગ ચઢાવવું અને કેણાની ઉપર ત્રણ શૃંગમાંથી એક ઈંગ કમ કરી તેને બદલે તિલક ચઢાવવું. આ કૈલાસ નામનો પ્રાસાદ ઈશ્વરને હમેશા પ્રિય છે, આની ઉપર પિસ્તાલીશ ઇંગે છે, અને અને આઠ તિલક છે. જે ૨૯ શૃંગસંખ્યા- ૮, પઢરે ૧૬, ભ૧૨, નંદીએ ૮ એક શિખર કુલ ૪૫ શૃંગ અને ૮ તિલક નંદીએ. ૧૨ પૃથ્વીજય પ્રાસાદ
रेखो तिलकं त्यक्त्वा तत्रैव कारयेत् । पृथ्वीजयस्तदा नाम कर्तव्यः सर्वदैवते ॥३०॥
इति पृथ्वीजयः ॥१२॥ આ પ્રાસાદનું માન અને સવરૂપ કેલાસ પ્રાસાદની માફક જાણવું, ફેર એટલે કે-કેશા ઉપરનું તિલક કાઢી નાંખવું અને તેને બદલે શૃંગ ચઢાવવું એટલે ત્રણ શંગ કોણ ઉપર થાશે, આ પૃથ્વી જય નામને પ્રાસાદ બધાં દેવાને માટે કરો, આ પ્રાસાદની ઉપર ઓગણપચાસ ફૂગ અને આઠ તિલક છે. તે ૩૦ શૃંગસંખ્યા કેણે ૧૨, પઢરે ૧૬, ભદ્ર ૧૨, નંદીએ ૮ એક શિખર કુલ ૪૯ અને તિલક ૮ નદીએ. ૧૩ ઈંદ્રનીલ પ્રાસાદ–
नन्दिका चैकभागेन इथंशः प्रतिरथस्तथा ॥३१॥ पुनर्नन्दी भवेद् भागं भद्रं वेदांशविस्तरम् । समस्तं समनिष्कासं भद्रे भागो विनिर्गमः ॥३२॥
Page #227
--------------------------------------------------------------------------
________________
...
ઇંદ્રનીલ પ્રાસાદની સમચોરસ ભૂમિના સેલ ભાગ કરવાં, તેમાંના બે ભાગને કેણ, એક ભાગની નંદી, બે ભાગને પઢ, બીજી નંદી એક ભાગ અને ભદ્રાઈ બે ભાગ (પુરૂ ભદ્ર ચાર ભાગ) કરવું, બધાં અંગે સમદલ કરવાં અને ભદ્ર નીકળતું એક ભાગનું કરવું. ૩૧-૩૨ છે चतुःषष्टयंशको गर्भो वेष्टितो भित्तिभागतः। बाह्यभित्तिभवेद् भागा द्विभागा च भ्रमन्तिका ॥३३॥
ગભારાને વિસ્તાર આઠ ભાગ (સમરસ ૬૪ ભાગ) કર, ગભારાની દિવાલ એક ભાગ, જમણી બે ભાગ અને બહારની દિવાલ એક ભાગ રાખવી. ૩૩ .
છે તinir, ૬, એ
-
-
જ
-
, જની
Pra
છે?
--
એમ
એમનું
.
મારા.
વ
- દૉ, જે શિવાં સૂરિ नन्दिकायां तु तिलकं प्रत्यक्षं च बिभागिकम् ॥३४॥ . . शाद्वयं प्रतिरथे उरः शं षडंशकम् । शृङ्गद्वयं नन्दिकाया-मुरःशृङ्ग युगांशकम् १३५|| द्विभागं भद्रशङ्गं तु शृङ्गार्द्ध चैव निर्गमः।।
कर्णे प्रतिरथे चैव ादकान्तरभूषितम् ॥३६॥ इन्द्रनीलस्तदा नाम इन्द्रादिसुरपूजितः। वल्लभा सर्वदेवानां शिवस्यापि विशेषतः ॥३७॥
હતીની: ૧૩ કણા ઉપર બે રંગ ચઢાવવાં, શિખરને વિસ્તાર બાર ભાગને કરે, નંદીએ એક એક તિલક ચઢાવવું, કેણાની બન્ને બાજુ બે ભાગના વિસ્તારવાળા પ્રત્યેગા (ાથ ગરાસીયાં) ચઢાવવાં, પઢરા ઉપર બે બે ઈંગ ચઢાવવાં, પહેલું ઉરૂઈંગ વિસ્તારમાં છ ભાગનું કરવું, નંદીની ઉપર એક એક ઈંગ મૂકવું, બીજું ઉરૂઈંગ વિસ્તારમાં ચાર ભાગનું અને ત્રીજું ઉરૂઈંગ વિસ્તારમાં બે ભાગનું કરવું, કેણ અને પહેરો ઉદકાન્તર૧ “ાદ” આ પાઠ અશુદ્ધ જણાય છે, તે સ્થળે “તમે' એવો પાઠ હોવો જોઈએ. જેથી અંગેની સંખ્યા મળી રહે છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
ધારણા વાળા કરવાં, ઉરૂગને નીકાળ વિસ્તારથી અરધા માનને રાખવે, આ પ્રાસાદ ઈંદ્ર આદિ દેવોથી પૂજિત હોવાથી ઇંદ્રનીલ નામ આપેલું છે, તે સર્વ દેવોને પ્રિય છે, તેમાં વિશેષ કરી મહાદેવને અધિક પ્રિય છે. આ પ્રાસાદની ઉપર પ૩ શંગ અને આઠ તિલક છે. તે ૩૪ થી ૩૭ છે
શંગસંખ્યા-કેણે ૮, પઢરે ૧૬, ભદ્રનંદીએ ૮, ભદ્ર ૧૨, પ્રત્યંગ ૮, એક શિખર કુલ ૫૩ ઈંગ અને આઠ તિલક કોણીએ. ૧૪ મહાનલ પ્રાસાદ–
૪ ની (ાનn?) તથા શાલ રેaોદ તથા महानीलस्तदा नाम कर्त्तव्यः सर्वदैवते ॥३८॥
इति महानीलः ॥१४॥ મહાનલ પ્રાસાદનું માન અને સ્વરૂપ ઇંદ્રનીલ પ્રાસાદની પ્રમાણે જાણવું, ફેર એટલે કે-કેણાની નંદી ઉપર તિલકના બદલે શૃંગ મૂકવું અને કોણ ઉપરથી એક ઈંગ ઉતારીને તે ઠેકાણે તિલક મૂકવું, આ મહાનલ પ્રાસાદ સર્વ દેવેને માટે કરે. શંગસંખ્યા-કેણે ૪, પ્રત્યંગ ૮, નંદીએ ૮, પઢરે ૧૬, નંદીએ ૮ ભદ્રે ૧૨ અને શિખર ૧ એવં કુલ ૫૭ ઈંગ અને તિલક ૪ કેe. ૧૫ ભૂધર પ્રાસાદ–
कार्य शङ्गं च तिलकं रेखामध्ये प्रशस्यते । भूधरस्य समाख्यातः प्रासादो देवतालयः ॥३९।।
ફત મૂવઃ ૧ આ પ્રાસાદનું માન અને સ્વરૂપ મહાનલ પ્રાસાદની માફક જાણવું, ફેર એટલે કેકેણ ઉપર એક શૃંગ વધારે ચઢાવવું, જે ભૂધર નામનો પ્રાસાદ દેના સ્થાનરૂપ થાય છે, ગસંખ્યા-કણે , પ્રવંગ ૮, નદીએ ૮, પઢરે ૧૬, નંદીએ ૮, ભદ્ર ૧૨
અને શિખર ૧ એવી કુલ ૬૧ શૃંગ અને તિલક ૪ કાણે. - ૧૬ રત્નકૂટ પ્રાસાદ
भूधरस्य यथा प्रोक्तं द्विभागं वर्धयेत् पुनः । पूर्ववद् दलसंख्यायां भद्रपाच द्विनन्दिके ॥४॥ द्विभागं वाह्यभित्तिश्च शेषं पूर्वप्रकल्पितम् । तलच्छन्दमिति ख्यात-मूर्ध्वमानमतः शृणु ।'४११ः
Page #229
--------------------------------------------------------------------------
________________
10 HLI
આ રત્નકૂટ પ્રાસાદનું માન અને સ્વરૂપ ભૂધર પ્રાસાદની માફક જાણવું, વિશેષ એ કે–તલમાનમાં બે ભાગ વધારવાં અર્થાત્ અઢાર ભાગ કરવાં અને ભદ્રની બને બાજુ એક એક ભાગની બીજી નંદી વધારે કરવી, તથા બહારની ભીંત બે ભાગની કરવી, બાકી બધું પહેલાની માફક જાણવું, હવે ઉર્વમાન કહે છે. ૪૦ ૪૧ છે
कणे द्विशृङ्गं तिलकं शिखरं सूर्यविस्तरम् । तिलके द्वे नन्दिकायां प्रत्यङ्गं तु द्विभागिकम् ॥४२॥
a mતિ વાળા જ
तिलके वे पुनर्नन्द्या-मुरःशृङ्गं युगांशकम् ॥४॥ Mari H TAT ના જ નિ ત્રિમા ઘરમાં ALL IA) | ક્રિમા મા જ ના રિવાજા
ન THE
===ી
-
be
કેણાની ઉપર બે શિંગ અને એક તિલક ચઢાવવું, શિખરનો વિસ્તાર બાર ભાગને કરે, કર્ણ નંદીએ બે તિલક મૂકવાં, બે ભાગના વિસ્તારવાળાં પ્રત્યંગ ચઢાવવાં, પ્રતિરથની ઉપર ત્રણ ઈંગ અને તેની નદી ઉપર બે તિલક મૂકવાં, ભદ્રનંદીઉપર એક ઈંગ અને એક
તિલક કરવા, ભદ્રની ઉપર ચાર ઉરૂગ કરવાં, તેમાં પહેલું ઉરૂગ છ ભાગનું, બીજું ચાર ભાગનું, ત્રીજું ત્રણ ભાગનું અને ચોથું બે ભાગનું કરવું, એ ઉરૂગને નીકાળે વિસ્તારથી અરધા ભાગનો કરે, આ પ્રાસાદની ઉપર શિંગસંખ્યા-કેણે ૮, પ્રત્યંગ ૮, પઢરે ૨૪, ભદ્રનંદીએ ૮, ભદ્ર ઉપર ૧૬ અને એક શિખર કુલ ૬૫. તિલકસંખ્યા-કેણે ૪, કર્ણનંદીએ ૧૬, પ્રતિરથની નંદીએ ૧૬, ભદ્ર નદીએ ૮ એવં કુલ ૪૪,
रस्नकूटस्तदा नाम शिवलिङ्गेषु कामदः । प्रशस्तः सर्वदेवेषु राज्ञां तु अयकारणम् ॥४५॥
ને રજૂanલા /૧ ૬. ઉપર પ્રમાણેના સ્વરૂપવાળે રત્નકૂટ પ્રાસાદ શિવલિંગને માટે બનાવે તે ઈચ્છિત ફલને આપનારે છે, બધાં દેવોને માટે બનાવે તે પ્રશંસનીય છે અને રાજાઓને વિજય કરવાવાળે છે. ૪૫
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૭છે. . .
प्रासामने
૧૭ વ ર્ય પ્રાસાદ–
शृङ्ग तृतीयं रेखोर्वे कर्त्तव्यं सर्वशोभनम् । वैडूर्यश्च तदा नाम कर्तव्या सर्वदेवते ॥४६॥
શત વૈજ્ઞાાઃ લગા વૈર્ય પ્રાસાદનું માન અને સ્વરૂપ રત્નકૂટ પ્રાસાદની માફક જાણવું ફેર એટલે કેકે ઉપરનું તિલક કાઢી નાંખીને ત્રીજું શૃંગ ચઢાવવું તે બધાં શોભાયમાન કરવાં, તે બધાં દેને માટે કરે શુભ છે, આ પ્રાસાદની શૃંગ સંખ્યા કેણે ૧૨, પ્રત્યંગ ૮, પઢરે ૨૪, ભદ્રનંદીએ ૮, ભદ્ર ૧૬ અને એક શિખર એવં કુલ ૬૯, તિલકસંખ્યા-કર્ક : નંદીએ ૧૬, પઢરાનીનંદીએ ૧૬ અને ભદ્રનંદીએ ૮ એવં કુલ ૪૦ તિલક કદા ૧૮ પરાગ પ્રાસાદ
तथैव तिलकं नन्द्यां शृङ्गयुग्मं तु संस्थितम् । पद्मरागस्तदा नाम सर्वदेवसुखावहः॥४७॥
આ પરાગ પ્રાસાદનું સ્વરૂપ અને માન વૈડૂર્ય પ્રાસાદની માફક જાવું, ફેર એટલે કે- કેણ ઉપરથી ત્રીજું શૃંગ ઉતારીને તિલક કરવું, અને ભદ્રનંદીએ બે શૃંગ ચઢાવવાં, આ પદ્યરાગ નામને પ્રાસાદ સવ દેવને સુખકારક છે, શૃંગસંખ્યા- ૮, પ્રત્યંગ ૮, ૫ઢ ૨૪, ભદ્રનંદીએ ૧૬, ભદ્ર ૧૬ અને એક શિખર એવં કુલ ૭૩, તિલકસંખ્યા-કેણે ૪, કર્ણનંદીએ ૧૬, પઢરાની નંદીએ ૧૬ એવં કુલ ૩૬ તિલક ૪૭ ૧૯ વજક પ્રાસાદ
रेखोर्चे च ततः शृङ्ग कर्तव्यं सर्वशोभनम् । वज्रकश्चति नामासौ शक्रादिसुरवल्लभः ॥४८||
इति बञ्जप्रासादः ॥१९॥
આ વાક પ્રાસાદનું માન અને સ્વરૂપ પરાગ પ્રાસાદની માફક જાણવું. ફેર એટલે કે-કણા ઉપરથી તિલક કાઢી નાંખીને ત્રીજું શૃંગ ચઢાવવું, બધું શોભાયમાન કરવું, આ પ્રાસાદ ઇંદ્ર આદિ દેવોને પ્રિય છે, શૃંગસંખ્યા-કેણે ૧૨, પ્રત્યંગ ૮, પઢરે ૨૪, ભદ્રનંદીએ ૧૬, ભદ્રે ૧૬ અને એક શિખર કુલ ૭૭ શૃંગ તિલકસંખ્યા-કર્ણદીએ ૧૬, પ્રતિરથનંદીએ ' ૧૬ એવં કુલ ૩૨ તિલક છે. ઇ૮ છે
Page #231
--------------------------------------------------------------------------
________________
સત્તનો
૨૦ મુકજજવલ પ્રાસાદ
અને શિતિષા ક્ષેત્રે દિવાના વિસ્તાર છે सार्धभागं भवेन्नन्दी कर्णवत्प्ररथस्तथा ॥४९॥ पुनर्नन्दी सार्धभागा भागावै भद्रनन्दिका । वेदशो भद्रविस्तार एकभागस्तु निर्गमः ॥५०॥ મિત્ત બ્રાહ્મગિરિ બિા જાતિવા तत्समा मध्यभित्तिश्च गर्भोऽष्टांशः प्रकल्पितः ॥ ५१ ॥
મુકુટ જજવલ પ્રાસાદની સમરસ ભૂમિના વીશ ભાગ કરવાં, તેમાં બે ભાગનો કેણ, દેઢ ભાગની નંદી, બે ભાગને પઢ, દેઢ ભાગની નંદી એક ભાગની - ભદ્રનંદી અને ચાર ભાગને ભદ્રનો વિસ્તાર કર,
અને નીકાળે એક ભાગને કર, બે ભાગની બહારની દીવાલ, બે ભાગની ભ્રમણ (પરિકમાં; બે ભાગની ગભારાની દિવાલ અને આઠ ભાગનો ગભારો કરે. ૪૯ થી ૧૧
--
મre, યોry urk નૈઝn , જલ, જ
---
SSC
Eી
t
n कर्णे द्विशृङ्ग तिलक रेखा द्विसप्तविस्तरा।
नन्द्यां शृङ्गं च तिलकं प्रत्यहं तु तदूर्ध्वतः ॥५२॥ ગાત્રઉં સિને સત્તા પર
ગ ર તિ૮-બુચ વાવ છે પરૂ II भद्रनन्द्यां तथा शृङ्ग-मिषुभागोरुमञ्जरी । મજૂજ મિi પુરોવર સ્થરે પ૪ છે
તિ મુકુટોછવ: ૨૦.
રેખાને વિસ્તાર ચોદ ભાગને કરે, કેણ ઉપર બે ઈંગ અને એક તિલક, નંદીની ઉપર એક અંગ અને
એક તિલક, તેની ઉપર પ્રત્યંગ, પઢેરા ઉપર ત્રણ શૃંગ, નંદીએ એક શિંગ અને એક તિલક, ભદ્ર નંદીએ એક ઈંગ અને ભદ્ર ચાર ઇંગ ચઢાવવાં, પહેલું ઉગ સાત ભાગનું, બીજુ છ ભાગનું ત્રીજું પાંચ ભાગનું અને ચોથું ઉરશંગ
Page #232
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने બે ભાગનું કરવું, આ પ્રમાણે મુકુટજજવલ પ્રાસાદ બને છે. પર થી ૫૪ ઈંગસંખ્યાકણે ૮, પ્રત્યંગ ૮, નંદીએ ૮, પઢરે ૨૪, નંદીએ ૮, ભદ્રનંદીએ ૮, ૯ ૧૬ અને એક શિખર એવં કુલ ૮૧, તિલકસંખ્યા-કેણે ૪, કર્ણનંદીએ ૮, બીજી નંદીએ ૮, એવં કુલ ૨૦. ૨૧ ઐરાવત પ્રાસાદ–
रेखोर्वे च ततः शृङ्ग कर्त्तव्यं सर्वकामदम् । ऐरावतस्तदा नाम शकादिसुरवल्लभः ॥५५ ।।
ભૈરાતઃ ૨૧ આ ઐરાવત પ્રાસાદનું તલ અને માન મુકુટેજલ પ્રાસાદ પ્રમાણે જાણવું, ફેર એટલે કે કેણા ઉપરનું તિલક કાઢીને તે ઠેકાણે ગ મૂકવું, અર્થાત્ કેણા ઉપર ત્રણ શૃંગ કરવા, આ સર્વ કામને આપનારું છે, આ અરાવત પ્રાસાદ ઇંદ્રાદિ દેને પ્રિય છે. જે ૫૫
શંગસંખ્યા-કેણે ૧૨, નંદીએ ૮, પ્રત્યંગ ૮, પઢરે ૨૪, નંદીએ ૮, ભદ્રનંદીએ ૮, ભદ્ર ૧૬ અને એક શિખર, એવું કુલ ૮૫, તિલસંખ્યા-કર્ણનંદીએ ૮, પ્રતિનંદીએ ૮, એવં કુલ ૧૬ તિલક.. ૨૨ રાજહંસ પ્રાસાદ–
तथैव तिलकं कुर्याद् भद्रकणे तु शृङ्गकम् । राजहंसः समाख्यातः कर्तव्यो ब्रह्ममन्दिरे ।। ५६ ।।
તિ રાગટ્ટા. રરા રાજહંસ પ્રાસાદનું માન અને સ્વરૂપ રાવત પ્રસાદની માફક જાણવું, ફેર એટલો કે-કણ ઉપરના ત્રીજા ભંગને બદલે તિલક કરવું, એટલે બે ઈંગ અને એક તિલક ચઢાવવું, તથા ભદ્રની નંદીએ એક શૃંગ વધારવું, આ પ્રમાણે રાજહંસ પ્રાસાદનું સ્વરૂપ જાણુવું, તે બ્રહ્માને માટે કર. ૫૬ છે
શંગસંખ્યા-કેણે ૮, પ્રત્યંગ ૮, કર્ણ નદીએ ૮, પઢરે ર૪, પ્રતિનંદીએ ૮, ભદ્રનંદીએ ૧૬, ભદ્ર ૧૬ અને એક શિખર એવં કુલ ૮૯શંગ. તિલસંખ્યા-કે , નંદીએ ૮, પ્રતિનંદીએ ૮, એવં કુલ ર૦ તિલક, ૨૩ પક્ષિરાજ (ગસડ) પ્રાસાદ –
रेखोवं च ततः शृङ्ग कर्तव्यं सर्वकामदम् । पक्षिराजस्तदा नाम कर्तव्यः स श्रियः पतेः ॥ ५ ॥
ત્તિ વક્ષિrઃ રા
Page #233
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट
આ પક્ષિરાજ પ્રાસાદનું માન અને સ્વરૂપ રાજહંસ પ્રાસાદની માફક જાણવું, ફેર એટલે કે-કેણા ઉપરનું તિલક કાઢી નાંખીને તેને બદલે શૃંગ કરવું, એટલે કેણા ઉપર ત્રણ ઈંગ થશે, તે સર્વ કામને આપનારું છે, આ પણિરાજ નામને પ્રાસાદ વિષ્ણુને માટે બનાવે. એ પ૭ ઇંગસંખ્યા-કેણે ૧૨, પ્રચંગ ૮, નંદીએ ૮, પઢરે ૨૪, પ્રતિદીએ ૮, ભદ્રનંદીએ ૧૬, ભદ્ર ૧૬ અને એક શિખર, એવં કુલ ૯૩ ઇંગ તિલકસંખ્યા-કર્ણદીએ ૮ અને પ્રતિનંદીએ આઠ, એવં કુલ ૧૬ તિલક. २४ वृषा पासा:
द्वाविंशत्या विभक्ते च द्विभागा भित्तिका भवेत् । भ्रमणी तत्समा चैव पुनर्भित्तिश्च तत्समा ॥ ५८। शतमूलपदैर्गर्भः कर्तव्यो लक्षणान्वितः । कर्णप्रतिरथरथो-परथा द्वि द्वि विस्तराः॥ ५९॥ भद्रनन्दी भवेद भाग वेदांशो भद्रविस्तरः।
भागो भद्रे निर्गमः स्याच्छेषा वै पूर्वकल्पिताः ॥ ६० ।। વૃષભ પ્રાસાદની સમરસ ભૂમિના બાવીશ ભાગ કરવાં, તેમાં બે ભાગની બહારની દીવાલ, બે ભાગની ભ્રમણું, બે ભાગની ગભારાની ભીંત અને દશ ભાગને ગભારો કરે, બહારના માનમાં કેણ, પઢ, રથ અને ઉપરથ, એ પ્રત્યેક બે બે ભાગના વિસ્તારવાળાં કરવાં, ભદ્રનંદી એક ભાગની અને આખું ભદ્ર ચાર ભાગનું કરવું, ભદ્રને નીકળો એક ભાગને કરે, બાકીના બધાં અંગો સમદલ કરવાં. ૫૮ થી ૬૦
कर्णे द्विशृङ्गतिलकं शिखरं षोडशांशकम् ।।
शङ्गद्वयं प्रतिरथे प्रत्यङ्गं च त्रिभागिकम् ।। ६१ ।। रथे शृङ्गन्नयं कुर्या-च्छृङ्गोचे चोरुमञ्जरी । हे द्वे शुओं उपरथे उराश षडंशकम् ॥ ६२॥ भद्रनन्धो भवेच्छङ्गं वेदांशा चोरुमञ्जरी। द्विभार्ग भद्रशृङ्गच कतव्यं च मनोरमम् ॥ ६३ ॥ सप्तऽनवत्यण्डकयूक कर्तव्यो लक्षणान्वितः। वृषभो नाम विख्यात ईश्वरस्य सदा पियः ॥ ६४ ॥
इति वृषभः ॥२॥ પ્રા. ૨૩
Page #234
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने શિખર સોલા ભાગના વિસ્તારનું કરવું, કેણા ઉપર બે શંગ અને એક તિલક, પઢા ઉપર બે ઈંગ, ઉપર ત્રણ ભાગના પ્રત્યંગ, રથની ઉપર ત્રણ ઈંગ, ઉપરથની ઉપર બે બે ઇંગ, ભદ્રનંદીએ એક એક શગ, અને ભદ્રની ઉપર ચાર ઉશંગ ચઢાવવાં, પહેલું ઉરૂગ આઠ ભાગનું, બીજું છ ભાગનું, ત્રીજું ચાર ભાગનું અને શું બે ભાગનું કરવું, સત્તાણું ઈંગોવાળે અને સર્વ લક્ષણે વડે યુક્ત એવો વૃષભ નામને પ્રાસાદ ઈશ્વરને હમેશાં પ્રિય છે. ૧ થી ૪
શંગસંખ્યા-કેણે ૮, પ્રત્યંગ ૮, પઢરે ૧૬, રથ ઉપર ૨૪, ઉપરથે ૧૬, ભદ્રનંદીએ ૮, ભદ્દે ૧૬ અને એક શિખર, એવં કુલ ૯૭ ઈંગ તિલકસંખ્યા--જ કેણે.
૨૫ મેરૂ પ્રાસાદ–
છે .
DIET
, ,,
-
11
નામ)
कर्णे शङ्गत्रयं चैव एकोत्तरशताण्डकः । मेरुश्वापि समाख्यातः कर्तव्यश्च त्रिमूर्तिके ॥ ६५ ।।
રૂતિ કારઃ ૨૪in મેરૂ પ્રાસાદનું માન અને સ્વરૂપ વૃષભ પ્રાસાદની માફક જાણવું, ફેર એટલે કે- કેણા ઉપર બે ઈંગ અને એક તિલક છે. તેના બદલે ત્રણ ઈંગ ચઢાવવાં, એટલે એકસો એક ઇંગવાળે મેરુ પ્રાસાદ થાય છે. તે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીને માટે બનાવવું જોઈએ. તે ૬૫
શંગસંખ્યા-કેણે ૧૨, પ્રત્યંગ ૮, પઢરે ૧૬. રથે ૨૪, ઉપરથે ૧૬, ભદ્રનંદીએ ૮, ભદ્ર ૧૬ અને એક શિખર, એવું કુલ ૧૦૧.
મેરૂ પ્રદક્ષિણાનું ફલ– सर्वस्य हेममेरोश्च यत्पुण्यं त्रिप्रदक्षिणैः । कृते शैलेष्टकाभिश्च तत्पुण्याल्लभतेऽधिकम् ॥ ६६ ॥
સંપૂર્ણ સુવર્ણમય મેરૂની ત્રણ પ્રદક્ષિણા કરવાથી જે પુણ્ય થાય છે, તે પુણ્યથી પણ અધિક પુણ્ય પાષાણ અથવા ઈંટના બનેલા મેરૂપ્રાસાદની પ્રદક્ષિણ્યા કરવાથી થાય છે. તે ૬૬ છે.
જે ,
, જેના
ES
J
En to
Page #235
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट
हरो हिरण्यगर्भश्च हरिदिनकरस्तथा ।
एते देवाः स्थिता मेरौ नान्येषां स कदाचन ॥॥ इतिश्री सूत्रसंतानगुणकीर्तिप्रकाशप्रद्योतकारे श्रीभुवनदेवाचार्योक्तापराजितपृच्छायां केमर्यादिसान्धारमासादनिर्णयाधिकारोन मकोनषष्टयुत्तरशततम सूत्रम् !
શિવ, બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્ય એ દેવેને મેરૂપ્રસાદમાં પ્રતિષ્ઠિત કરવા, બાકી દેને ક્યારે પણ તેમાં પ્રતિષ્ઠિત કરવાં નહિ. ૬૭ છે
ઈતિ પંડિત ભગવાનદાસ જૈન વિરચિત કેસર્યાદિ સાંધાર પ્રાસાદ નિર્ણયાધિકારની સુબોધિના નામની ભાષા ટીકા સમાપ્ત.
Page #236
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट नं. २ अथ जिनेन्द्रप्रासादाध्यायः।
बय उवाच
સંત ! મહેર! Har રિપૃથ .
प्रासादांश्च जिनेन्द्राणां कथयस किं मां प्रभो ? ॥१॥ હે પિતા મહાદેવ! મેં આપને જિનેન્દ્રના પ્રાસાદેનું વર્ણન કરવા પૂછ્યું હતું, તે હે ભગવન્આપ તે સવિસ્તર કહેશો? ૧
किं तलं किञ्च शिखरं किं द्विपश्चाशदुत्तमाः। समोसरणं किं तात ! कि स्थादष्टापदं हि तत् ।।२।।
महीधरो मुनिवरो द्विधारिणी सुशोभिता। હે તાત! ઉત્તમ બાવન જિનાલય કેવાં પ્રકારનાં છે તથા તેનાં તલ અને શિખરોની રચના કેવી છે ? સમવસરણ, અષ્ટાપદ, મહીધર, મુનિવર અને શોભાયમાન દ્વિધારિણી પ્રાસાદની રચના કેવી છે? તેનું આપ વર્ણન કરે. . ૨ શ્રી વિશ્વકમેવાચ–
शृणु वत्स ! महाप्राज्ञ ! यत्त्वया परिपृच्छयते ।
प्रांमादान् तु जिनेन्द्राणां कथयाम्यहं तच्छृणु ॥३॥ શ્રીવિશ્વમાં પોતાના જય નામના પુત્રને સંબોધન કરીને કહે છે કે--હે મહાબુદ્ધિમામ્ પુત્ર ! તે જિનેન્દ્રના પ્રાસાદનું વર્ણન પૂછ્યું, તેને વિસ્તારપૂર્વક કહુ છું, તે સાંભળો. ૩
प्रासादमध्ये मेरवो भवप्रासादनागराः।
अन्तका द्राविडाश्चैव महीधरा लतिनास्तथा ॥४॥ ઉત્તમ જાતિના પ્રાસાદમાં મેરૂ પ્રાસાદ, નાગર જાતિનાં ભદ્ર પ્રસાદ, અંતક પ્રાસાદ, દ્રાવિડ જાતિના પ્રાસાદ, મહીધર પ્રસાદ અને લતિન જાતિનો પ્રાસાદ એટલા ઉત્તમ છે. ૫ ૪
Page #237
--------------------------------------------------------------------------
________________
अथ जिनेन्द्रप्रासादाध्यायः तबनि
प्रासाददीर्घतो व्यासो भिसिबाह्ये सुरालये । षोडशांशहरेद् भागं शेषं च द्विगुणं भवेत् ॥५॥ प्रथमे नवमे चैव द्वितीये चतुरो भवेत् । अयं विधिः प्रकर्तव्यो भागं च द्वित्र्यंशं भवेत् ॥६॥ तत्र युक्ति प्रकर्तव्यो प्रासादे सर्वनामतः।
शिवमुखे भया श्रुतं भाषितं विश्वकर्मणा ॥७॥ મંડોવરની બહારના ભાગ સુધી પ્રાસાદની લંબાઈ પહોળાઈને ગુણાકાર કરીને તેને સળથી ભાગ દે, જે શેષ વધે તેને બમણે કરે, (અહીંથી અર્થ सभन्नता नथी)........ ૧ કમલ ભૂષણ (ઋષભજિનવલભ) પ્રાસાદ–વિભફતિ પ્રથમા
चतुरस्त्रीकृते क्षेत्रे द्वात्रिंशत्पदभाजिते । को भागत्रयं कार्यः प्रतिकर्णस्तथैव च ॥८॥ उपरथस्त्रिभागश्च भद्रार्ध वेदभागिकम् ।
नन्दिका कर्णिका चैव चैंकभागा व्यवस्थिता ॥९॥ પ્રાસાદની સમચોરસ ભૂમિના બત્રીશ ભાગ કરવાં, તેમાં ત્રણ ભાગને કેણ, ત્રણ ભાગને પઢ, ત્રણ ભાગને ઉપરથ અને ચાર ભાગનું અરધું ભદ્ર કરવું, કોણીઓ અને નંદીએ એક એક ભાગની કરવી. ૯
कणे च क्रमचत्वारि प्रतिकणे क्रमत्रयम् । उपरथे इयं ज्ञेयं कर्णिकायां क्रमद्वयम् ॥१०॥ विंशतिरुरुशृङ्गाणि प्रत्यङ्गानि च षोडश। कर्णे च केसरी दद्यान्नन्दनं नन्दशालिकम् ॥११॥ प्रथमक्रमो नन्दीश ऊर्वे तिलकशोभनम् । कमलभूषणनामोऽयं ऋषभजिनवल्लभः ॥१२॥
इति ऋषभजिनवल्लभः कमलभूषणप्रासादः ॥१॥ . કેની ઉપર ચાર કિમ, પઢા ઉપર ત્રણ ક્રમ, ઉપરથ ઉપર બે ક્રમ અને દરેક છે. આ પ્રકરણમાં કઈ જગ્યાએ કર્મ અને કઈ જગ્યાએ “મા” એમ બે જાતના શબ્દોને પ્રવેશ પ્રાચીન પ્રતિઓમાં જોવામાં આવે છે, પરંતુ મેં દરેક સ્થળે ક્રમ શબ્દનો જ પ્રયોગ કરવો ઠીક
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૮૨
प्रासादमण्डने
કાણીઓ ઉપર એ એ ક્રમ ચઢાવવાં, ચારે દિશાના ભદ્રો ઉપર કુલ વીશ ઉશૃંગ અને સાળ પ્રત્યંગેા ચઢાવવાં, કાણાની ઉપર પહેલું ક્રમ નંદીશ, બીજું ન શાર્પાલક, ત્રીજું નંદન અને ચેાથુ કેસરી ચઢાવવું અને તેની ઉપર એક શાભાયમાન તિલક કરવું, આવે ઋષભજિનને વલ્લભ કમળભૂષણ નામના પ્રાસાદ છે. ।। ૧૦ થી ૧૨ !!
શ્ઞાની સંખ્યા-કાણે ૨૨૪, પઢરે ૨૮૦, ઉપરથે ૧૪૪, કાણીએ ૪૩૨, ભદ્રે ૨૦, પ્રત્યંગ ૧૬ અને એક શિખર કુલ-૧૧૧૭ શૃંગ અને ચાર તિલક કેળું, ૨ અજિતજિત વલ્લભ-કામદાયક પ્રાસાદ—વિભકિત શ્રીજી चतुरस्त्रीकृते क्षेत्रे द्वादशपदभाजिते । कर्णौभागद्वयं कार्यः प्रतिकर्णस्तथैव च ॥ १३॥
૧
भद्रा च द्विभागेन चतुर्दिक्षु व्यवस्थितम् । कर्णे क्रमत्रयं कार्य प्रतिक्रर्णे क्रमद्वयम् ॥१४॥ अष्टौ चैवोरुशृङ्गाणि ह्यष्टौ प्रत्यङ्गानि च । कर्णे च केसरी दयात् सर्वतोभद्रमेव च ॥ १५॥ नन्दनमजिते देयं चतुष्कर्णेषु शोभितम् । कामदायकप्रासादो त्यजितजिनवल्लभः ||१६| इति अजितजिनवल्लभः कामदायकप्रासादः ॥ २ ॥
પ્રાસાદની સમર્ચારસ ભૂમિનાં બાર ભાગ કરવાં, તેમાં એ ભાગના કાણુ, બે ભાગને પઢા અને બે ભાગનું' ભદ્રાય કરવું, આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી, કાષ્ઠાની ઉપર ત્રણ ક્રમ, પહેરા ઉપર એ ક્રમ, આઠ ઉશૃંગ અને આઠ પ્રત્યંગ ચઢાવવાં, કેણા ઉપર કેસરી, સતાભદ્ર અને નંદન, એ ત્રણ ક્રમ ચઢાવવાં, આ અજિત જિનને વલભ એવા કામદાયક નામને પ્રાસાદ છે. ॥ ૧૩ થી ૧૬ !
1/20
10
શંગસંખ્યા–કાણે ૧૦૮, પ્રતિકાણે ૧૧૨, આઠ શૃંગ, આઠે પ્રત્યંગ અને એક શિખર મળી કુલ ૨૩૭ શૃંગ.
સમજવાથી બધે ઠેકાણે ક્રમ શબ્દ લખ્યા છે, કારણ કે ક્રમનો અ-અનુક્રમે રાગેાની સખ્યા થાય છે. જેમકે-કેસરી ક્રમ કહેવાથી પાંચ સુગાનો સમૂહ સમજવા, સતાભદ્ર ક્રમ કહેવાથી નવ ગેનો, નક્રમ તેર ભૃ ંગીને ઇત્યાદિ, આ પ્રમાણે શૃગાના સમૂહ ક્રમ કહેવાય છે.
કર્મ (કામ) શબ્દ પણ સમૂહવાચક છે. સેના ચાંદીના વર્ગ નાવનાર ૧૬૦ વરંગના સમૂહને એક કામ કહે છે. જેથી કર્મ શબ્દ પણુ પ્રયાગ કરી શકાય છે.
૧. - માથે સાર્ધમાન રફી સુ વાર્ષવા ' પાડૅન્તરે 1
.
Page #239
--------------------------------------------------------------------------
________________
अथ जिनेन्द्रप्रासादाध्यायः
૩ સંભવજન વલભ-રત્નકેટી પ્રાસાદ–વિભક્તિ ત્રીજી.
चतुरस्रीकृते क्षेत्रे नवभागविभाजिते । भद्रार्धं सार्धमागेन चैकभागः प्रतिरथः ॥१७ कर्णिका नन्दिका पादा साधकों विचक्षण ! । कर्णे क्रमद्वयं कार्य प्रतिकणे तथैव च ॥१८॥ केसरी सर्वतोभद्र-क्रमद्वयं व्यवस्थितम् । જિન
િતવ જાત ? षोडश उरुशङ्गाणि चाष्टौ प्रत्यङ्गानि च । रत्नकोटिश्च नामायं प्रासादः संभवजिने ॥२०॥
इति संभवजिनवल्लभो रत्नकोटिप्रासादः ||३||
પ્રાસાદની સમરસ ભૂમિના નવ ભાગ કરવાં, તેમાં ભદ્રા દેઢ ભાગનું, પ્રતિરથ એક ભાગને, કણી અને નંદી પા પા ભાગની અને કેણે દેઢ ભાગને કરે, કેણાની ઉપર બે ક્રમ, પ્રતિરથની ઉપર બે ફમ, કણ (પૂણી) અને નદીની ઉપર એક એક શંગ ચઢાવવાં, ચારે દિશાના સેળ ઉરૂગ અને આઠ પ્રત્યંગ ચઢાવવાં, આ સંભવજિન વલલભ એવો રત્નકોટી નામનો પ્રાસાદ છે. તે ૧૭ થી ૨૦
શંગસંખ્યા-કોણે ૫૬, પ્રતિકણું ૧૧૨, અને નંદીએ ૧૬, ઉરૂશંગ ૧૬, પ્રત્યંગ , અને એક શિખર મળી કુલ ૨૦૯ શું. ૪ અમૃદુભવ પ્રાસાદ
तद्रपे तत्प्रमाणे च रथे कणे तिलकं न्यसेत् । अमृतोद्भवनामोऽयं सर्वदेवेभ्यः कारयेत् ॥२१॥
इत्यमृतोद्भवप्रासादः ॥४॥ રત્નકેટ પ્રાસાદ પ્રમાણે તલ અને સ્વરૂપ જાણવું, ફેર એટલે કે કેણા ઉપર અને પઢેરા ઉપર એક એક તિલક વધારવું, જેથી અમૃતભવ નામને પ્રાસાદ થાય છે, તે સર્વ દેવેને માટે કરે છે ૨૧
શૃંગસંખ્યા પૂર્વવત્ ૨૦૯ અને તિલક ૧૨-કેણે ૪-૫૮રે ૮. २. 'प्रथमक्रम केसरी च द्वितीय च श्रीवत्सकम् ।' ૨. “ દયે ૨ |’
Page #240
--------------------------------------------------------------------------
________________
मासादमण्डने ૫ અભિનંદન જિન વલભ-ક્ષિતિભૂષણપ્રાસાદ–વિભકિત-ચોથી.
चतुरस्त्रीकृते क्षेत्रे षोऽशपदभाजिते । कों भागद्वयं कार्यः प्रतिकर्णस्तथैव च ॥२२॥ उपरथो विभागश्च भद्राध इयमेव च । कर्णे च क्रमचत्वारि प्रतिकणे क्रमन्त्रयम् । उपरथे क्रमद्वौ च ऊर्ध्व तिलकशोभितम् । द्वादश उरुशृङ्गाणि प्रत्यङ्गानि च षोडश ॥२४॥ क्षितिभूषणनामोऽयं प्रासादवाभिनन्दनः ।
इत्यभिनन्दनजिनवल्लभः क्षितिभूषणप्रासादः ॥५॥ પ્રાસાદની સમચોરસ ભૂમિના સોળ ભાગ કરવાં, તેમાં બે ભાગને કોણ, બે ભાગને પ્રતિરથ, બે ભાગનો ઉપરથ અને બે ભાગનું ભદ્રાદ્ધ કરવું, કેણે ચાર ક્રમ, પ્રતિક ત્રણ ક્રમ, ઉપરથે બે કમ અને એક તિલક ચઢાવવું, ચારે તરફના કુલ બાર ઉરઈંગ અને સોળ પ્રત્યંગ ચઢાવવાં, આ અભિનંદન જિનને વલ્લભ ક્ષિતિભૂષણ નામને પ્રાસાદ જાવે. ૨૨ થી ૨૪
શંગસંખ્યા-કેણે ૧૭૬, પઢરે ૨૧૬, ઉપરથે ૧૧ર, ઉરશંગ ૧૨, પ્રત્યંગ ૧ અને એક શિખર કુલ ૫૩૩ શંગ અને તિલક ૮ ઉપરથે. ६ सुभति पास-ति -पभी.
चतुरस्रीकृते क्षेत्रे चतुर्दशविभाजिते ॥२५॥ कर्णों विभागिको ज्ञेयः प्रतिकर्णस्तथैव च । निर्गमस्तत्समो ज्ञेयो नन्दिका भागविश्रुता ॥२६॥ भद्रार्ध च द्विभागेन कर्तव्यं च चतुर्दिशि । कर्णे क्रमद्वयं कार्य प्रतिकणे तथैव च ॥२७॥ भद्रे चैवोरुचत्वारि तथाष्टौ प्रत्यङ्गानि च । नन्दिकायां शृङ्गकूटं सुमतिजिननामतः॥२८॥
इति सुमतिजिनप्रासादः ॥६॥ . સમરસ ભૂમિના ચૌદ ભાગ કરવાં, તેમાં બે ભાગને કેણ, બે ભાગને પઢર, એક ભાગની નંદી, અને બે ભાગનું ભદ્રાદ્ધ કરવું, ખૂણે અને પઢરાને નકાળ સમદલ કરે, ખૂણા ઉપર બે કમ અને પઢરા ઉપર પણ બે ક્રમ પ્રત્યેક ભદ્રની ઉપર ચાર ઉરૂગ,
Page #241
--------------------------------------------------------------------------
________________
अथ जिमेन्द्रमासादायायः આઠ પ્રત્યંગ અને નદીની ઉપર એક ઈંગ એને એક ફૂલ ચઢાવવાં, આ સુમતિજિન નામને પ્રાસાદ થાય છે. ૨૫ થી ૨૮
શંગસંખ્યા-કણે પ૬, પઢરે ૧૧૨, ભદ્દે ૧૬, પ્રત્યંગ ૮, નંદીએ ૮ અને એક શિખર કુલ ૨૦૧ શૃંગ. પદ્મપ્રભજિન પ્રાસાદ– વિભકિત ૬-ઠી
चतुरस्रीकृते क्षेत्रे विंशधा प्रतिभाजिते । कर्णो भागद्वयं कार्यः प्रतिकर्णस्तथैव च ॥२९॥ कर्णिका नन्दिका भागा भद्रार्ध चतुर्भागकम् । कर्णे क्रमद्वयं कार्य प्रतिकणे तथैव च ॥३०॥ केसरी सर्वतोभद्रं क्रमद्वयं व्यवस्थितम् । कर्णिकायां शङ्गकूटं नन्दिकायां तथैव च ॥३१॥ भद्रे चैवोरुचत्वारि प्रत्यङ्गानि ततोऽष्टभिः । જમનાના કિને નાના રૂર
इति पद्मप्रभजिमप्रासादः ॥ પ્રાસાદની સમરસ ભૂમિના વિશે ભાગ કરવા. તેમાં બે ભાગને કે, બે ભાગને પઢ, કર્ણિકા અને નદી એક એક ભાગની તથા ભદ્રાધે ચાર ભાગનું કરવું, ખૂણા અને પઢરા ઉપર કેસરી અને સર્વતોભદ્ર એ બે ક્રમ ચઢાવવાં. કર્ણિક અને નંદીની ઉપર એક શંગ અને એક ફૂટ ચઢાવવું. ભદ્રની ઉપર દરેક દિશામાં ચાર ચાર ઉરૂગ ચઢાવવા અને આઠ પ્રત્યંગ ચઢાવવાં. આ પદ્ધપ્રભ જિદેવને વલભ એ પદ્મવલ્લભ નામને પ્રાસાદ થાય છે. . ર૯ થી ૩૨ છે.
-
i
ri
જs
-
A COLLEGE
gt
નામ આપ, ભo new , દિ *
t,
૮ પશ્ચરાગ પ્રાસાદજામકંથને જથ્થઃ ઇજરાયા ! को तिलकं दद्यात् स्वरूपो लक्षणान्वितः१३३॥
इति पनरागप्रासादः ॥
'' હતāse
પ્રા. ર૪
Page #242
--------------------------------------------------------------------------
________________
प्रामा વૃલભ પ્રાસાદના કેણ ઉપર એક એક તિલક ચઢાવવાથી પદ્યરાગ નામને પ્રાસાદ થાય છે. આ ૩૩ ૯ પક્ષિવર્તનમાસાદ–
तद्रूपे च प्रकर्तव्यः रथोर्वे तिलकं न्यस्येत् । पुष्टिवर्द्धननामोऽयं तुष्टिं पुष्टिं विवर्ड येत् ॥३४॥
પૌરાગ પ્રાસાદના પઢરા ઉપર એક તિલક પણ ચઢાવે તે પુષ્ટિવર્ધ્વન નામને પ્રાસાદ થાય છે, તે તુષ્ટિ અને પુષ્ટિને વધારે છે. ૩૪ ૧૦ સુપાર્શ્વજિન વલભપ્રાસાદ–વિભકિત ૭મી
दशभागीकृते क्षेत्र कर्णोऽस्य च द्विभागिकः। प्रतिकर्णः सार्धभागो निर्गमे तत्समं भवेत् । ३५॥ भद्रार्धं च साधभागं कपिले भद्रमानयोः। निर्गमं पदमानेन चतुर्दिक्षु च योजयेत् ॥३६॥ कर्णे क्रमद्वयं कार्य रथे भद्रे तथोद्गमः।। सुपार्श्वन मो विज्ञेयो गृहराजसुखावहः ॥३७॥
इति सुपार्श्वजिनवल्लभप्रासादः ॥१०॥ પ્રાસાદની સમચોરસ ભૂમિના દશ ભાગ કરવાં, તેમાં બે ભાગનો કેણ, દેઢ ભાગને પ્રતિક, કરે, તે બધાં સમરસ નીકળતાં કરવાં, ભદ્ર અરધું દોઢ ભાગનું કરવું તેની ઉપર બને પડખે એક એક કપિલા ભદ્રાર્ધમાનની કરવી, કેણા ઉપર બે ક્રમ ચઢાવવાં, પ્રતિકર્ણ અને ભદ્રની ઉપર દેઢિથે કરવો, ભદ્રને નિકાળે એક ભાગને રાખવે. આ પ્રાસાદરાજ સુપાર્શ્વનામને છે તે સુખ દેવાવાળે છે. ૩૦
શૃંગસંખ્યા-કે પ૬ અને એક શિખર કુલ ૫૭ ઈંગ. ૧૧ શ્રીવલ્લભ પ્રાસાદ
रथोर्षे शृङमेकं तु भद्रे चैवं चतुर्दिशि। श्रीवल्लभस्तदा नाम प्रासादो जिनवल्लभः ।।६८॥
તોવરમાણાઃ ૧૧u. સુપાશ્વજિનવલ પ્રાસાદના પ્રતિકણની ઉપર એક રંગ અને ભદ્રની ઉપર એક કરશૃંગ ચઢાવવું, આ શ્રીવલ્લભ નામનો પ્રાસાદ જિનદેવને વલભ છે.
શંગસંખ્યા-કાણે પદ, પ્રતિકાણે ૮, ભદ્ર ૪ અને એક શિખર કુલ ૬૯ ગ.
Page #243
--------------------------------------------------------------------------
________________
ત્ર સિવાય ૧૨ ચંદ્રપ્રભ વલ્લભ શીતલ પ્રાસાદ–વિભકિત ૮મી
તુ તે ક્ષેત્રે રામના નમાજે મનુ તિવારત ર ર રૂડા भद्राधं च चतुर्भागं नन्दिका कर्णिका पदा। समदलं च कत्तव्यं चतुर्दिक्षु व्यवस्थित्तम् ।।४।। श्रीवत्सं केसरी चैव सर्वतोभद्रमेव च । कर्णे चैवं प्रदातव्यं रथे चैवं तु तत्समम् ॥४१॥ नन्दिका कणिकायां च हे द्वे च विन्यसेत् । भद्रे चैवोरश्चत्वारि प्रत्यङ्गं जिनमेव च ॥४२॥ शीतलो नाम विज्ञेयः सुश्रियं च विवधेनः।। चन्द्रप्रभस्य प्रासादो विज्ञेयश्च सुखावहः ॥४३॥
इति चन्द्रप्रभवल्लभः शीतलप्रासादः ॥१२॥ પ્રાસાદની સમચોરસ ભૂમિના બત્રીશ ભાગ કરવાં, તેમાં પાંચ ભાગો કે, પ્રતિક પાંચ ભાગ, ભાઈ ચાર ભાગ, નંદી અને તેણે એક એક ભાગ કરવી, એ બધાં અંગે સમરસ કરવાં, કેણું અને પ્રતિકેણ ઉપર શ્રીવત્સ, કેસરી અને સર્વતેબદ્ધ ગે ચઢાવવાં, કેણી અને નદી ઉપર બે બે શ્રીવત્સ શૃંગ ચઢાવવાં, પ્રક ભદ્રની ઉપર ચાર ચાર ઉરૂશગ અને ચોવીસ પ્રત્યંગ ચઢાવવાં, એ શીતલ નામને પ્રાસાદ લક્ષ્મીને વધારનારે છે. અને શ્રી ચંદ્રપ્રભ જિનને પ્રિય છે, તે સુખ આપનાર છે. ૪૧ થી ૪૪
શૃંગસંખ્યા-કેણે ૬૦, પઢરે ૧૨૦, કેણીએ ૧૬, નંદીએ ૧૬, ભદ્ર ૧૬, પ્રત્યંગ ૨૪ અને એક શિખર, કુલ ૨૫૩ ઇંગ. ૧૩ શ્રી ચંદ્રપ્રાસાદ
तपे च प्रकर्तव्यो रथोघे तिलकं न्यसेत् । श्रीचन्द्रो नाम विज्ञेयः सुरराजसुखावहः ॥४४॥
તિ શ્રીચાણાઃ રા શીતલ પ્રાસાદની પ્રમાણે તલમાન અને સ્વરૂપ જાણવું, ફેર એટલે કે તેના પહેરા ઉપર એક એક તિલક ચઢાવવું, આ શ્રી ચંદ્ર નામને પ્રાસાદ સુરરાજ (ઇદ્ર)ને સુખકારક છે. તે ૪૪
શંગસંખ્યા પૂર્વવત્ ૨૫૩ અને તિલક-૮ પહેરે.
Page #244
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने ૧૪ હિતુરાજ પ્રાસાદ
नन्दिका कणिकायां च ऊचे तिलकं शोभनम् । हितुराजस्तदा नाम प्रासादो जिनवल्लभः ॥४५॥
इति हिदुराप्रप्रासादः ॥१४॥ ઉપરના શ્રીચંદ્ર પ્રસાદની કેણી અને નંદીની ઉપર એક એક તિલક ચઢાવે તે હિતુરાજ નામને પ્રાસાદ થાય છે. ૪૫ છે
सध्या पूर्वावत् २५3 सने तिa४ २४, अशीये ८, नहाये ८, ५ढरे ८. ૧૫ પુષ્પદંત પ્રાસાદ––વિભકિત-મી
चतुरस्रीकृते क्षेत्रे चतुर्विंशतिभाजिते । भद्रार्ध त्रिपदं वत्स ! रथी कर्णश्च तत्समः ॥४६॥ निर्गमं तत्प्रमाणेन सर्वशोभासमन्वितम् । रथे कर्णे तथा भद्रे हे शृो तिलकं न्यसेत् ॥४७॥ पुष्पदन्तस्तदा नाम सुविधिजिनवल्लभः। कार्यः सुविधिनाथाय धर्मार्थकाममोक्षदः॥४८॥
इति पुष्पदन्तप्रासादः ।।१५।। પ્રાસાદની સમરસ ભૂમિના ચોવીશ ભાગ કરવાં. તેમાં કેણ, પઢ, ઉપરથ અને ભદ્રાઈ એ બધાં ત્રણ ત્રણ ભાગના કરવાં, તે નિર્ગમમાં સમદલ કરવાં. કેણ, પઢરા અને ઉપરથ ઉપર બે બે ગ અને એક એક તિલક ચઢાવવું. તથા ભદ્રની ઉપર બે બે ઉરૂગ ચઢાવવાં. આ પુષ્પદંત નામનો પ્રાસાદ છે તે સુવિધિ જિનને વલ્લભ છે. તે સુવિધિનાથ માટે કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે ૪૬ થી ૪૮ ૫
शृगस ज्या-आणे ८, पढ२ १६, ७५२थे १६, म ८ मे शिमर पुस ४६ शृग અને વીશ તિલક ૧૬ શીતલજિન પ્રાસાદ– વિભકિત-૧૦ મી
चतुरस्रीकृते क्षेत्रे चतुर्विशतिभाजिते । कर्णश्चैव समाख्यातश्चतुर्भागश्च विस्तृतः ॥४९॥ प्रतिरथस्त्रयभागो भद्रार्धं भूतभागिकम् । रथे कर्णे च शाकं तद्रूध्वं तिलकं अयम् ॥५०॥ द्वादश उरःशृङ्गाणि प्रत्यङ्गानि ततोऽष्टभिः। शीतलच तदा नाम प्रासादो जिनवल्लभः १.५१॥
इति शीतलजिनप्रासादः ॥१६॥
Page #245
--------------------------------------------------------------------------
________________
રે
વિજાણાવાળા
પ્રાસાદની સમરસ ભૂમિના ચોવીશ ભાગ કરવાં, તેમાં ચાર ભાગને કે, ત્રણ ભાગને પ્રતિરથ અને પાંચ ભાગનું ભદ્રાદ્ધ કરવું, કેરણા અને પઢા ઉપર એક એક શંગ અને બે બે તિલક ચઢાવવાં, બાર શિંગ અને આઠ પ્રત્યંગ ચઢાવવા, આ શીતલ નામને પ્રસાદ શીતલજિનને વલ્લભ છે. તે ૪૯ થી ૧૧ છે
શંગસંખ્યા-કોણે ૪, પઢશે, ૮, ભદ્રે ૧૨, પ્રત્યંગ ૮ અને એક શિખર કુલ શુગ ૩૩, તિલક ૨૪ છે-કોણે ૮ અને પઢરે ૧૬.
૧૭ કીર્તિદાયક પ્રાસાદ
तद्रूपे तत्प्रमाणे च कर्तव्यः पूर्वमानतः। कर्णोर्वे च द्वयं शङ्गे प्रासादः कीर्तिदायकः ॥५२॥
સાથger: [1
ઉપરના પ્રાસાદ પ્રમાણે માન અને સ્વરૂપ જાણવું, ફેર એટલે કે કણ ઉપરનું એક તિલક ઘટાડીને તેના બદલે સંગ કરવું. આ કીનિંદાયક પ્રાસાદ છે. પર
શંગસંખ્યા-કેણે ૮, પઢરે ૮, ભદ્રે ૧૨, પ્રત્યંગ ૮ અને એક શિખર કુલ ૩૦ શંગ અને ૨૦ તિલક-કેણે ૪ અને ૫ઢરે ૧૬. ૧૮ મનહર પ્રાસાદ---
कर्णे सप्त प्रतिकणे पञ्च मनोहरदायकः । तन्मानं च प्रकर्तव्यः स्वरूपो लक्षणान्वितः ॥५३॥
इति मनोहरप्रासादः । १८॥
ઉપરના પ્રાસાદ પ્રમાણે માન અને સ્વરૂપ જાણવું, વિશેષ એકે કેણા ઉપર એક કેસરીક્રમ અને બે શ્રીવત્સ શંગ, તથા પઢરા ઉપર એક કેસરીકમ ચઢાવવાથી મનહર નામને પ્રાસાદ થાય છે. કે ૫૩ છે
શંગસંખ્યા કેણે ૨૮, પઢરે ૪૦, ઉરૂશંગ ૧૨, પ્રત્યંગ ૮ એક શિખર કુલ શૃંગ ૮૯, તિલકસંખ્યા ૧૬ પઢા ઉપર.
૧ “ર્ગદર્શ પ્રતિળે પ્રાસાથ મનોહર પાઠાન્તરે કીર્તિદાયક પ્રાસાદના કેણું પ્રમાણે પ્રતિકણું ઉપર પણ એક રંગ અને તિલક કરવાથી મનહર નામનો પ્રાસાદ બને છે. શૃંગ સંખ્યા-૪૫ અને તિલક-૪ કણે, ૮ પઢરે કુલ ૧૨.
Page #246
--------------------------------------------------------------------------
________________
જવાબ પ્ત શ્રેયાંસજિન વલભ પ્રાસાદ--વિભકિત-૧૧મી
વોરાશ ઘાર્તિવ્ય છાઈ તથા भद्रार्ध द्विपदं वत्स ! चतुदिक्षु नियोजयेत् ।।५४॥ निर्गमं पदमानेन स्वहस्ताङ्गुलमानतः । शङ्गं च तिलकं कर्ण रथे भद्रे चैवोद्गमः ॥५५॥ श्रेयांसवल्लभो नाम प्रासादश्च मनोहरः।
इति श्रेयांसवल्लभप्रासादः ॥१९॥ પ્રાસાદની સમરસ ભૂમિના સોળ ભાગ કરવાં. તેમાં ત્રણ ભાગને કેણ, ત્રણ ભાગને પ્રતિરથ અને બે ભાગનું ભદ્રાદ્ધ કરવું, આ અંગોને નીકાળા પદને અનુસાર હસ્તાંગુલ માનને કર, કેણું અને પહેરા ઉપર એક એક શિંગ અને એક એક તિલક અઢાવવું. તથા ભદ્રની ઉપર દેઢીએ કરે, આ શ્રેયાંસનાથ જિનવલ્લભ નામને મનહર પ્રાસાદ છે. તે ૧૪ ૧૫ . - ઇંગસંખ્યા-કર્ષે ૪, પઢરે ૮ અને એક શિખર કુલ ૧૩ શંગ અને ૧૨ તિલક૨૦ સુકુલ પ્રાસાદ
तपे तत्प्रमाणे च शृङ्गचत्वारि भद्रके ॥५६॥ सुकुलो नाम विज्ञेयः प्रासादो बिनवल्लभः।
इति सुकुलप्रासादः ॥२०॥ ઉપરના પ્રાસાદ પ્રમાણે આકાર અને માન જાણવું. ફેર એટલે કે ભદ્રની ઉપર એક એક ઉરૂગ ચઢાવવું, જેથી સુકુલ નામને પ્રાસાદ થાય છે, તે જિનદેવને વલભ છે. આ પદ શૃંગ ૧૭, તિલક ૧૨. ૨૧ કુલનંદન પ્રાસાદ–
उरःशृङ्गाष्टकं कुर्यात् प्रासादः कुलनन्दनः ।।५७॥ શ્રેયાંસજિન વલ્લભ પ્રાસાદના ભદ્રની ઉપર કુલ આઠ ઈંગ ચઢાવવાથી કુલવંદન નામને પ્રાસાદ થાય છે. પ૭
શૃંગસંખ્યા-૨૧, તિલક ૧૨.
૧ “ મારા
ક્ષેત્રે ર”
૨ “ત્રિા
'
Page #247
--------------------------------------------------------------------------
________________
નિ માતા: રર વાસુપૂજ્ય જિનપ્રાસાદ-વિભકિત-૧રમી
चतुरस्रीकृत क्षेत्रे द्वाविंशपदभाजिते । पदानां तु चतुर्भागाः कर्णे चैवं तु कारयेत् ॥५॥ कोणिका पक्ष्मानेन प्रतिरथस्त्रिभागकः । नन्दिका भागमानेन भगाधं च द्विभागिकम् ।।५९॥ कर्णे क्रमवयं कार्य प्रतिकणे क्रमद्वयम् । त्रिकूट नन्दीकण्याश्च तिलकमूा शोभनम् ||६|| भद्रे शृङ्गत्रयं कार्य-मष्टौ प्रत्यङ्गानि च । वासुपूज्यस्तदा नाम वासुपूज्यस्य बल्लभः ॥६॥
इति वासुपूज्यप्रासादः ॥२२॥ સમચોરસ ભૂમિના બાવીશ ભાગ કરવાં, તેમાં ચાર ભાગને કેણ, એક ભાગની કેણી, ત્રણ ભાગનો પહેરે, એક ભાગની નદી અને બે ભાગનું ભદ્રાઈ કરવું. કેશુ ઉપર ત્રણ ક્રમ, પહેરા ઉપર બે ક્રમ; નદી અને કેણી ઉપર એક એક ત્રિકૂટ ઈંગ અને એક એક તિલક, ભદ્રની ઉપર ત્રણ ઉરૂગ અને કુલ આઠ પ્રત્યંગ ચઢાવવાં, આવે વાસુપૂજ્ય નામને પ્રાસાદ વાસુપૂજ્યન્જિનને પ્રિય છે. ૫૮ થી ૬૧
શંગસંપકા-કેણે ૧૦૮, ૫૮રે ૧૧૨, નંદીએ ૮, કેણીએ ૮, ભદ્ર ૧૨, પ્રત્યંગ ૮ અને એક શિખર કુલ ૨૫૭ શુગ અને ૧૬ તિલક, બન્ને નંદીઓ ઉપર. ૨૩ રત્નસંજય પ્રાસાદ–
तपेच प्रकर्तव्यः को तिलकं न्यसेत । रत्नसंजयनामोऽयं गृहराजसुखावहः ॥६२।।
તિ ત્રયંબથarઃ ઘર વાસુપૂજ્ય પ્રાસાદના કણાના ક્રમે ઉપર એક તિલક ચઢાવે તે રત્નસંય નામને પ્રાસાદ થાય છે, આ પ્રાસાદરાજ સુખકારક છે. દ૨ છે
શંગસંખ્યા પૂર્વવત્ અને તિલક ૨૦ કેણે ૪ અને બને નંદીએ ૧૬, ૨૪ ધર્મક પ્રાસાદ
तद्रूपे तत्प्रमाणे च चतुर्थमुरुगृङ्गकम् । धर्मदस्तस्य नामायं पुरे वै धर्मवर्धनः ॥६३।।
હૃતિ ધર્મ ser;
Page #248
--------------------------------------------------------------------------
________________
प्रासादमायने
રત્નસંજય પ્રાસાદના ભદ્રની ઉપર ચોથું એક એક ઉરૂગ વધારે ચઢાવે તે ધર્મદ નામનો પ્રાસાદ થાય છે, તે નગરમાં ધર્મને વધારનાર છે. ૬૩ છે
શંગસંખ્યા-કેણે ૧૦૮, પઢરે ૧૧૨, નંદીએ ૮, કેણીએ ૮, ભદ્ર ૧૬ પ્રત્યંમ ૮, અને એક શિખર કુલ ૨૧ ઈંગ છે, તિલકસંખ્યા ૨૦ પૂર્વવતું. વિમલવલભ પ્રાસાદ–વિભક્તિ-૩મી
चतुरस्रीकृते क्षेत्रे चतुर्विंशति भाजिते। पदेन त्रयभागेन कर्णस्तत्र विधीयते ..६४॥ तद्वज्ञेयः प्रतिकणे: कोणिका नन्दिका पदे । भद्रार्धे तु चतुर्भागं निर्गम भागमेव च ॥६५|| समनिर्गम रथं ज्ञेयं कर्त्तव्यं चतुरो दिशि। कर्णे शृङ्गत्रय कार्य प्रतिकणे तथैव च ॥६६॥ नन्दिका कोणिकायां च शृङ्गकूटं सुशोभितम् । भद्रं चैवोरुचत्वारि चाष्टौ प्रत्यङ्गानि च ॥६७।। विमलवल्लभनामोऽयं प्रासादो विमलप्रियः।
કૃતિ વિનિનામાના મરા પ્રાસાદની સમરસ ભૂમિના ચોવીશ ભાગ કવાં, તેમાં ત્રણ ભાગનો કેણ, ત્રણ ભાગને પઢ, કોણી અને નંદી એક એ ભાગ અને ભદ્રા ચાર ભાગ એ પ્રમાણે તલ વિભકિત જાણવી, ભદ્રને નિર્ગમ એક ભાગ, કેણુ અને પઠરાનો નિગમ સમુદલ રાખવે, કેણા ઉપર ત્રણ શૃંગ, પહેરા ઉપર ત્રણ શું, કેણી ઉપર અને નંદીની ઉપર એક એક ઈંગ, અને એક એક ફૂટ ચઢાવવું, પ્રત્યેક ભદ્રની ઉપર ચાર ઉરૂછું અને આડ પ્રત્યંગ ચઢાવવાં, આ વિમલ જિન વલભ નામને પ્રાસાદ વિમલજિનને પ્રિય છે. ૬૪ થી ૬૭
ઇંગસંખ્યા કેણે ૧૨, ૫ઢ ૨૪, નંદીએ ૮, કેણીએ ૮, ભદ્ર ૧૬, પ્રત્યંગ ૮ અને એક શિખર એવં કુલ ૭૭ ઇંગ ૨૬ મુકિતદ પ્રસાદ–
तद्रूपे च प्रकर्तव्यो रथे तिलकं दापयेत् ॥६८. कर्णिकायां च हे शङ्गे प्रासादो जिनबल्लभः । मुक्तिदो नाम विज्ञेयो भुक्तिमुक्तिप्रदायकः ..६९॥
તિ મુજિ8ાવારઃ ૧ી.
Page #249
--------------------------------------------------------------------------
________________
જિક પરિવાર
વિમલજિન વલભ નામના પ્રાસાદના પઢા ઉપર એક એક તિલક ચઢાવવું અને કેણીની ઉપર ફૂટને બદલે શૃંગ ચઢાવવું અર્થાત્ બે શૃંગ કરવાં, જેથી મુકિત નામનો પ્રાસાદ થાય છે, આ બધાં જિનદેવને વલલભ છે અને સામગ્રી વૈભવારિને અને મુકિતને આપનાર છે. હ
૯. શૃંગસંખ્યાકેણે ૧૨, પઢરે ૨૪, નંદીએ ૮, કેણીએ ૧૬, ભો ૧૬, પ્રત્યંગ ૮ અને એક શિખર કુલ ૮૫ ઈંગ, અને ૮ તિલક પ્રતિર ૨૭ અનંતજિન પ્રાસાદ–વિભકિત-૧૪મી
चतुरस्रीकृते क्षेत्रे विंशतिपदभाजिते । श्रीणि त्रीणि ततस्त्रीणि नन्दीपदेति भद्रके ॥७०॥ मिर्गमं पदमानेन त्रिषु स्थानेषु भद्रके। कर्णे क्रमत्रयं कार्य रथोघे तत्समं भवेत् ॥७१॥ भद्रे चैवोरुचत्वारि नन्दिकायां क्रमद्वयम् । अनन्तजिनप्रासादो धनपुण्यश्रियं भवेत् ॥७२॥
इति अनन्तजिमप्रासादः ॥or પ્રાસાદની સમરસ ભૂમિના વિશે ભાગ કરવાં, તેમાં ત્રણ ભાગનો કોણ, ત્રણ ભાગ પહેરે, ત્રણ ભાગનું ભદ્રાઈ અને એક ભાગની ભદ્ર નંદી કરવી, એ અંગેનો નીકાળે એક ભાગનો કરે. કેણા ઉપર અને પઢરા ઉપર ત્રણ દમ, ભદ્રની ઉપર ચાર ઉરૂશંગ, અને નદીની ઉપર બે ક્રમ ચઢાવવાં, આ અનંતજિન નામને પ્રાસાદ છે, તે ધન અને પુણ્યરૂપી લક્ષમીને આયનારે છે. ૭૦ થી ૭૨ છે
શંગસંખ્યા-કેણે ૧૦૮, ૫૮રે ૨૧૬, નંદીએ ૧૧૨, ભદ્ર ૧૬ અને બે શિંખર કુલ ૪૫૩ ગ. ૨૮ સુરેન્દ્ર પ્રસાદ–
अनन्तस्य संस्थाने रथोचे तिलकं न्यसेत। सुरेन्द्रो नाम विज्ञेयः सर्वदेवेषु वल्लभः ॥७३॥
ફતિ યુનાગકાર: કેરા અનંતજિન પ્રસાદના પરા ઉપર એક એક તિલક ચઢાવે તે સુરેન્દ્ર નામને પ્રાસાદ થાય છે, આ સર્વે દેને વલ્લભ છે. . ૭૩ માં
ગસંખ્યા-પૂર્વવત્ ૪૫૩ અને તિલક ૮ પ્રર. પ્રા, ૨૫
Page #250
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने
-
- - - -
-
-
૨૯ ધર્મનાથજિન પ્રાસાદ–વિભકિત ૧૫મી.
चतुरस्रीकृते क्षेत्रे चाष्टाविंशतिभाजिते । कर्ण रथं च भद्रार्धे युगभागं विधीयते ॥७४॥ निगमं तत्प्रमाणेन द्वि भागा नन्दीकोणिका। केसरी सर्वतोभद्रं रथे कर्णे च दापयेत् ॥७५।। तदूधै तिलकं देयं सर्वशोभान्वितं कृतम् । नन्दिकाः-कणिकायां च शोचे शृङ्गमुत्तमम् ।।७६|| भद्रे चैवोरुचत्वारि चाष्टी प्रत्यङ्गानि च । धर्मदो नाम विख्यातः पुरे धर्मविवर्धनः ॥७७।
રુતિ ધનાથકનારા પર પ્રાસાદની સમરસ ભૂમિના અઠ્ઠાવીશ ભાગ કરવાં, તેમાં ચાર ભાગને કહ્યું, ચાર ભાગને પ્રતિરથ, ચાર ભાગનું ભદ્રાઉં, એક ભાગની કેણી અને એક ભાગની ની, એ પ્રમાણે તલ વિભકિત કરવી, એ બધાં અંગો સમદલ રાખવાં, કેણે અને પહેરે કેસરી અને સર્વતોભદ્ર એ બે ક્રમ ચઢાવવાં અને તેની ઉપર ભાયમાન એક એક તિલક ચઢાવવું, ઠેણી અને નંદી ઉપર બે બે ઇંગ ચઢાવવાં, ભદ્રની ઉપર ચાર ચાર ઉરૂગ કરવાં. અને આઠ પ્રત્યંગ ચઢાવવાં, આ ધર્મને દેવાવાળે ધર્મદ નામને પ્રાસાદ નગરમાં ધર્મની વૃદ્ધિ કરનારો છે, તે ધર્મનાથ જિન દેવને માટે કરવો. ૭૪ થી ૭૭ ા
શંગસંખ્યા–કોણે પદ, પઢરે ૧૧૨, કેએ ૧૬, નંદીએ ૧૬, ભ ૧૬, પ્રત્યંગ૮ અને એક શિખર કુલ ૨૨૫ ઈંગ અને ૧૨ તિલક-૪ કણે, ૮ પ્રર. ૧૦ ધર્મવૃક્ષ પ્રાસાદ–
तद्रूपे तत्प्रमाणे च कर्तव्यः सर्वकामदः । रयोर्व च कृते शृङ्गे धर्मवृक्षोऽयं नामतः ॥७८॥
____ इति धर्मवृक्षनामप्रासादः ઉપરના ધર્મ નામના પ્રાસાદના પટરા ઉપર તિલકના બદલે એક શૃંગ ચઢાવવાથી ધર્મવૃક્ષ નામને પ્રાસાદ થાય છે. જે ૭૮
શંગસંખ્યા-પૂર્વવત્ ફક્ત પઢરે ૧૨૦ ઈંગ કુલ ૨૩૭ જાણવા, તિલક- કેણે, ૮
Page #251
--------------------------------------------------------------------------
________________
अथ जिनेन्द्रप्रासादाध्याव:
૩૧ શાંતિનાથ અથવા શ્રીલિંગ પ્રાસાદ—વિભકિત ૧૬મી.
rF 24
સર્ ચમત્ Insant #cy/
પ્રાપ્ત છે. માનો
चतुरस्रीकृते क्षेत्रे द्वादशांशविभाजिते । कर्णो भागद्वयं कार्यः प्रतिकर्णस्तथैव च ॥७९॥ भद्रार्धं सार्वभागेन नन्दिका चार्थभागिका | कर्णे क्रम कार्य प्रतिकर्णे तथैव च ||८०|| नन्दिकायां शृङ्गकूट - मुरुशृङ्गाणि द्वादश । शान्तिनामच विज्ञेयः सर्वदेवेभ्यः कारयेत् ॥८१॥ श्रीलिङ्गश्च तदा नाम श्रीपतिषु सुखावहः ।
રૂતિ જ્ઞાન્તિવમશ્રીહિાપ્રાસાદ: ||૨|
૩૨ કામદાયક પ્રાસાદ~~
રવ
પ્રાસાદની સમર્ચારસ ભૂમિના ભાર ભાગ કરવાં, તેમાં બે ભાગના કાણું, એ ભાગને પઢી, દેઢ ભાગનુ ભદ્રા અને અરધા ભાગની ભદ્રની, એ પ્રમાણે તા વિભકિત જાણવી, કાણા ઉપર અને પઢરા ઉપર બે એ ક્રમ ચઢાવવાં, ભદ્રની નદી ઉપર એક શૃંગ અને એક ફૂટ કરવુ, ભદ્રની ચારે બાજુના મળી ૧૨ ઉશૃ ંગા ચઢાવવાં, આવે શાંતિ નામના પ્રાસાદ સર્વ દેવાને માટે કરવા, આ પ્રાસાદનું બીજી' નામ શ્રીલિંગ પ્રાસાદછે, તે વિષ્ણુને સુખદાયક છે. ૫ ૭૯ થી ૮૧
શૃંગસ ખ્યા–કાણે ૫૬, પઢરે ૧૧૨, નદીએ ૮, ભદ્રે ૧૨ અને એક શિખર કુલ ૧૮૯ શંગ અને ૮ ફૂટ
નદી ઉપર.
उरुशृङ्गं पुनर्दद्यात् प्रासादः कामदायकः ||८२॥
રૂતિ રામરાય ત્રાસવું: ૨૨ ઉપરના શાંતિ પ્રાસાદના ભદ્રની ઉપર એક એક ઉશંગ અધિક વધારવાથી કામદાયક નામને પ્રાસાદ થાય છે. ॥ ૮૨૫ શૃંગસંખ્યા-૧૯૩,
Page #252
--------------------------------------------------------------------------
________________
सामने ૩૩ કુંથુનાથ વલ્લભ કુમુદ પ્રાસાદ–-વિભકિત ૧૭મી.
જતુરી ક્ષેત્રે જમાવના कर्णः स्यादेकभागश्च प्रतिकर्णस्तथैव च ।।८३।। नन्दिका चैव भागार्धा त्रिपदं भद्रविस्तरम् । निर्गमं पदमानेन स्थापये चतुर्दिशि ८४॥ कर्णे च केसरी दद्यात् तदूधै तिलकं न्यसेत् । तत्सदृशं प्रतिकणे नन्यां तु तिलकं न्यसेत् ।।८५|| મ જ તુ યુરો ના નામ वल्लभः सर्वदेवानां जिनेन्द्र कुंथुवल्लभः ।।८६।।
इति कुथुनायवल्लभः कुमुदप्रासादः ॥३३॥ પ્રાસાદની સમરસ ભૂમિના આઠ ભાગ કરવા, તેમાં એક ભાગને કેણ, એક ભાગને પઢશે, અર્ધા ભાગની ભદ્રનંદી અને દેઢ ભાગનું ભદ્રાઈ કરવું, તેને નીકાળ એક ભાગને કર, આ પ્રમાણે ચારે દિશામાં વ્યવસ્થા કરવી, કેણ ઉપર અને પરા હ૫ર એક એક કેસરી ઈંગ અને તેની ઉપર એક એક તિલક ચઢાવવું, ભદ્રનદીની ઉપર એક તિલક કરવું, અને ભદ્રની ઉપર એક ઉરૂગ ચઢાવવું, આ કુમુદ નામને પ્રાસાદ સવ ને પ્રિય છે, તેમાં કુંથુનાથ જિનદેવને વિશેષ પ્રિય છે. ૮૫ થી ૮૬
શંગસંખ્યા-કેણે ૨૦, પઢરે ૪૦, ભદ્ર ૪ અને એક શિખર કુલ ૬૫ ગ અને કેણે ૪, ૫૮રે ૮ અને નંદીએ ૮ એ પ્રમાણે કુલ ૨૦ તિલક
૩૪ શકિતદ પ્રાસાદ
तद्रूपं च प्रकर्त्तव्यं रथे सिलकं दापयेत् । ima ગામ વિરઃ શ્રીવીપુ સુવાવડ ૮૭
ત વિકાર પર ઉપરના કુમુદ પ્રાસાદના પહેરા ઉપર એક તિલક ફરી ચઢાવે તે શક્તિદ નામને પ્રાસાદ થાય છે, તે લક્ષ્મીદેવીને સુખકારક છે. એ ૮૭ - ઇંગસંખ્યા-પૂર્વવત્ ૬૫ અને ૨૮ તિલક ૧ “મરે રૂદ્રાં ય ' |
Page #253
--------------------------------------------------------------------------
________________
ધ-વિધાસાણા ૩૫ હર્ષણ પ્રાસાદ– कोंचे शृङ्ग दातव्यं प्रासादो हर्षणस्तथा ।
इति हर्षणप्रासादः ॥३५॥ શક્તિ પ્રાસાદના કેણા ઉપર એક શિંગ વધારે ચઢાવે તે હર્ષણ નામને પ્રાસાદ
શંગસંખ્યા-કર્ણ ૨૪ બાકી પૂર્વવત્ કુલ ૬૯ ઈંગ અને તિલક ૨૮ પૂર્વવત૩૬ ભૂષણ પ્રાસાદ– को तिलकं दद्यात् प्रासादो भूषणस्तथा ॥८॥
કૃતિ માનપ્રાસાઃ પેદા હર્ષણ પ્રાસાદના કેણા ઉપર એક તિલક અધિક ચઢાવે તે ભૂષણ નામને પ્રાસાદ થાય છે. એ૮૮ ઇંગસંખ્યા-પૂર્વવત્ ૬૯ અને તિલક કર, ૩૭ અરનાથજન વલ્લભ-કમલકંદ પ્રાસાદ–વિભકિત ૧૮મી.
चतुरस्त्रीकृते क्षेत्रे चाष्टभागविभाजिते । कों द्विभागिको ज्ञेयो भद्रार्धं च द्विभागिकम् ।।८९॥ कर्णे च शङ्गमेकं तु केसरी च विधीयते। भद्रे चवोद्गमः कार्यो जिनेन्द्रे चारनाथके !|९. इति त्वं विद्धि भो वत्स! प्रासादो जिनवल्लभः। कमलकन्दनामोऽयं जिनशासनमार्गतः ॥९१॥
इति अरिनाथ जिनवल्लभः कमलकन्दप्रासादः ||७||
પ્રાસાદની સમચોરસ ભૂમિના આઠ ભાગ કરવા, તેમાં બે ભાગને ખૂણે અને એ ભાગનું ભદ્રાદ્ધ કરવું, કેણા ઉપર એક કેસરી શંગ ચઢાવવું અને ભદ્રની ઉપર દોડી કર, એ અરનાથ જિનવલ્લભ કમલકંદ નામને પ્રાસાદ છે. i ૮૯ થી ૯૧
શૃંગસંખ્યા-કેણે ૨૦ એક શિખર કુલ-૨૧ ગંગ. ૩૮ શ્રીલ પ્રાસાદ– कणे च तिलकं ज्ञेयं श्रीशैल ईश्वरप्रियः।
ઈત પૌરાણાઃ ૧as કમલક પ્રાસાદના કેણ ઉપર એક તિલક વધારવું, તે શ્રીશિલ નામને પ્રાસ થાય છે, તે ઈશ્વરને પ્રિય છે.
શંગસંખ્યા-પૂર્વવત્ ૨૧ અને તિલક ૪ કેસે.
Page #254
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने ૩૯ અરિનાશન પ્રાસાદ– મજે વૈષરવાર ઘણાવરાિરનારા.
इति अरिनाशनप्रासादः ॥३९॥ શ્રીશૈલ પ્રાસાદનો ભદ્રની ઉપર એક એક ઉરૂઈંગ ચારે દિશામાં ચઢાવે તે અરિનાશન નામને પ્રાસાદ થાય છે. મારા
શૃંગસંખ્યા-કેણે ૨૦, ભદ્ર ૪ અને એક શિખર કુલ ૨૫ ઈંગ અને તિલક કે.
૪. શ્રી મલિજિન વલ્લભ-મહેન્દ્ર પ્રસાદ–વિભકિત ૧૯મી.
चतुरस्त्रीकृते क्षेत्रे द्वादशपदभाजिते । कर्णो भागद्वयं कार्यः प्रतिरथश्च सार्धकः ॥९३।। सार्धभागकं भद्रार्ध चार्धा नन्दीद्वयं भवेत् । कणे क्रमद्वयं कार्य प्रतिरथे तथैव च ॥१४॥ द्वादश उरुशङ्गाणि स्थापयेच्च चतुर्दिशि । महेन्द्रनामा प्रासादो जिनेन्द्रमल्लिदल्लभः ॥९५||
___ इति मल्लिनिनवल्लभो महेन्द्रप्रासादः ॥४॥ પ્રાસાદની સમરસ ભૂમિના બાર ભાગ કરવાં, તેમાં બે ભાગને કેણ, દોઢ ભાગનો પ્રતિરથ, દોઢ ભાગનું ભદ્રાધે, અને બે ભદ્રનંદી અધે અરધો ભાગ, આ પ્રમાણે તલ વિભક્તિ જાણવી, કેણ ઉપર અને પઢરા ઉપર કેસરી અને સર્વ ભદ્ર, એ બે ક્રમ ચઢાવવાં, ભદ્રની ઉપર કુલ બાર ઉરૂશંગ ચઢાવવાં. આવી જાતને મહેન્દ્ર નામને પ્રાસાદ છે, તે મલિજિનેન્દ્રને પ્રિય છે. ૯૩ થી ૫
શંગસંખ્યા-કેણે પક, પઢરે ૧૧૨, ભદ્ર ૧૨ અને એક શિખર કુલ ૧૮૧ ઇંગ.
૪૧ માનવેન્દ્ર પ્રાસાદरथोघे तिलकं दद्यात् मानवेन्द्रोऽथ नामतः ।
ફત માનવેરાતાઃ ૪૧
ઉપરના મહેન્દ્ર પ્રસાદના પ્રતિરથ ઉપર એક એક તિલક પણ ચઢાવે તે માનવેન્દ્ર નામને પ્રાસાદ થાય છે. શૃંગસંખ્યા પૂર્વવત્ ૧૮૧ અને તિલક ૮ પઢરે.
Page #255
--------------------------------------------------------------------------
________________
जिनेन्द्रप्रासादाध्यायः
કર પાપનાશન પ્રાસાદશદ ત્તિ રચાર પ્રસાર વાવનારાના ઉદ્દા
इति पापनाशनप्रासादः ॥१२॥
ઉપરના માનવેન્દ્ર પ્રસાદના કેણા ઉપર એક એક તિલક ચઢાવે તે પાપનાશન નામને પ્રાસાદ થાય છે. આ ૬ આ સંખ્યા પૂર્વવત્ ૧૮૧ અને તિલક ૧૨, કે ૪ પઢરે ૮.
૪૩ માનસતુષ્ટિનામના મુનિસુવ્રત પ્રાસાદ–વિભકિત ૨૦મી.
चतुरस्रीकृते क्षेत्रे चतुर्दशविभाजिते। पाहुद्वयं रथकर्णौ भद्रार्ध त्रयभागिकम् ॥९॥ श्रीवत्सं केसरी देयं कर्णे रथे क्रमद्वयम् । द्वादशैवोरुशृङ्गाणि स्थापयेच्च चतुर्दिशि ॥१८॥ मानसतुष्टिनामोऽयं प्रासादो मुनिसुव्रतः ।
इति मानसतुष्टिनाममुनिसुव्रतप्रासादः ॥३॥
પ્રાસાદની સમચોરસ ભૂમિના ચૌદ ભાગ કરવાં, તેમાં બે ભાગને કેણ, બે ભાગને પઢશે અને ત્રણ ભાગનું ભદ્રાઈ કરવું, કેણા અને પઢરા ઉપર કેસરી ક્રમ અને શ્રીવત્સ શુંગ ચઢાવવું, ભદ્રની ઉપર ચારે દિશાના મળી કુલ બાર ઉરૂગ ચઢાવવાં, આ માનસતુષ્ટિ નામને મુનિસુવ્રત પ્રાસાદ છે. ૯૭ ૯૮ ઇંગસંખ્યા-કેણે ૨૪, પઢરે ૪૮, ભદ્રે ૧૨ એને એક શિખર કુલ ૮૫ ગ.
૪૪ મનેત્યાચંદ્ર પ્રસાદ
तद्रूपे रथे तिलकं मनोल्याचन्द्र नामतः ॥१९॥
इति मनोल्याचन्द्रप्रासादः
॥
ઉપરના માનસતુષ્ટિ પ્રાસાદના પ્રતિરથ ઉપર એક એક તિલક ચઢાવે તે મલ્યાચંદ્ર નામને પ્રાસાદ થાય છે. તે હા ગસંખ્યા પૂર્વવત્ ૮૫ અને તિલક
૮ પહેરે.
5 ‘કનોડાવો.'
Page #256
--------------------------------------------------------------------------
________________
प्रासादमा ૪૫ શ્રીભવ પ્રાસાદ
मनोल्याचन्द्रसंस्थाने कणे न्यसेद द्विकेसरीम् । श्रीभवनामो विज्ञेयः कर्तव्यश्च त्रिमूर्तये ॥१०॥
રૂતિ શ્રીમતનાકાણાઃ ||
મનેત્યાચંદ્ર પ્રસાદના કેણ ઉપર શ્રીવત્સ ગેંગના બદલે કેસરી કમ ચઢાવવું, અથત બે કેસરી ક્રમ હોય તો શ્રીભવ નામને પ્રાસાદ થાય છે, તે ત્રિમૂર્તિ (બ્રા, વિષ્ણુ અને શિવ)ને માટે બનાવે. ૧૦૦ મા
શંગસંખ્યા-ક ૪૦, બાકી પૂર્વવત કુલ ૧૦૧ શૃંગ અને તિલક ૮ પહેરે. ૪૬ નમિનાથજિન પ્રાસાદ–વિભકિત ૨૧મી. ૧.
चतुरस्रीकृते क्षेत्रे षोडशपदभाजिते ।। क) भागवयं कार्यः प्रतिकर्णो द्विभागिकः ॥११॥ भद्राधै त्रिभागं ज्ञेयं चतुर्दिक्षु व्यवस्थितम् । क्रमवयं रथे कर्णे ऊय तिलकशोभनम् ॥१०२॥ भद्रे चवोरुचत्वारि स्थापयेच्च चतुर्दिशि । नमिशङ्गश्च नामायं प्रासादो नमिवल्लभः ॥१०॥
___इति नमिजिनवल्लभप्रासादः ॥४६॥ પ્રાસાદની સમચોરસ ભૂમિના સોળ ભાગ કરવાં, તેમાં ત્રણ ભાગો કે, બે ભાગનો પ્રતિરથ, અને ત્રણ ભાગનું ભદ્રાદ્ધ કરવું, કણ ઉપર અને પઢરા ઉપર કેસરી અને સર્વતોભદ્ર એ બે કમ ચઢાવવાં અને તેની ઉપર એક તિલક ચઢાવવું, ભદ્રની ઉપર ચારે દિશામાં ચાર ઉરૂશંગ ચઢાવવાં, આવી જાતને નિશિંગ નામને પ્રસાદ શ્રીનમિનાથ જિનને વલભ છે. ૧૦૧ થી ૧૦૩
શગસંખ્યા-કેણે પદ, પઢરે ૧૧૨, ભદ્ર ૪ અથવા ૧૬ અને એક શિખર કદ ૧૭૩ અથવા ૧૮૫ ઈંગ અને તિલકે-કોણે ૪ પઢરે ૮ કુલ ૧૨ તિલક૪૭ સુમતિકીર્તિ પ્રાસાદ-વિભકિત ૨૧મી. ૨..
चतुरस्रीकृते क्षेत्रे षइविंशपदभाजिते । कर्णो भागाश्च चत्वारः प्रतिकर्णस्तथैव च ॥१.४॥ भद्रं दिग्भागिकं ज्ञेयं चतुर्दिक्षु व्यवस्थितम् । कर्णे क्रमत्रय कार्य प्रतिकणे क्रमद्वयम् ॥१.५॥
Page #257
--------------------------------------------------------------------------
________________
निप्रासादाध्यायः
द्वादशेोरुशृङ्गाणि प्रत्यङ्गानि द्वात्रिंशकम् । मन्दिरं प्रथमं कर्म सर्वतोभद्रमेव च ॥ १०६ ॥ केसरों तृतीयं कर्म ऊर्ध्वे मञ्जरी शोभिता । सुमतिकीर्त्तिनामोऽयं नमिनाथस्य वल्लभः ॥ १०७॥ इति नमिजिनवल्भः सुमतिकी सिप्रासादः ॥४७
પ્રાસાદની સમર્ચારસ ભૂમિના છવીશ ભાગ કરવાં, તેમાં ચાર ભાગને કાણુ, ચાર ભાગના પ્રતિરથ અને પાંચ ભાગનું ભદ્રાધ કરવું, કાણાની ઉપર ત્રણ ક્રમ, પહેરા ઉપર એ ક્રમ, ભદ્રની ઉપર કુલ ખાર ઉગ અને મત્રીશ પ્રત્યગા રવાં, કાણા ઉપર પ્રથમ મંદિર, શ્રીજી સતાભદ્ર અને ત્રીજી' કેસરી કમ કરવું, તેની ઉપર મંજરી (શિખર) કરવી, આ સુમતિકીર્ત્તિ નામના પ્રાસાદ નમિનાશ્જનને વર્તુભ છે. ।। ૧૦૪ થી
is t
શંગસ`ખ્યા-કણે ૧૫૬, પઢરે ૧૧૨, ભદ્રે ૧૨, પ્રત્યંગ ૩૨ અને એક શિખર એવ` કુલ ૩૧૩ શૃંગ છે. જો પઢરા ઉપર મદિર અને સતાભદ્ર બે ક્રમ રાખવામાં આવે તા શૃંગસખ્યા-કેણે ૧૫૬, પઢરે ૨૭૨, ભદ્રે ૧૨ પ્રત્યંગ ૩૨, એક શિખર કુલ ૪૭૩ તુંગ જાણવાં.
૪૮ સુરન્દ્ર પ્રાસાદ
Watement
तद्रूपं च प्रकर्त्तव्यं रथे शृतं च दापयेत् ।
सुरेन्द्र इति नामायं प्रासादः सुरवल्लभः ॥ १०८॥
૧૦૦
તિ સુરેન્દ્રનામાવાઃ [૪૮]]
ઉપરના સુમતિકીત્તિ પ્રાસાદના પહેરા ઉપર એક શગ વધારે ચઢાવવાથી મુન્દ્ર નામના પ્રાસાદ થાય છે, તે દેવાને પ્રિય છે. ! ૧૦૮ ! શૃંગસંખ્યા-ણે ૧૫૬, પઢી ૧૨૦, ભદ્રે ૧૨ પ્રત્યંગ ૩૨ એક શિખર કુલ ૩૨૧ શૃંગ,
૪૯ રાજેન્દ્ર પ્રાસાદ—
૧
तद्रूपं च प्रकर्त्तव्यमुरः शृङ्गाणि षोडश । पूजनाल्लभते राज्यं स्वर्गे चैवं महीतले ॥१०९॥
૧ *પૃશ્ય થવામમ્ | પાઢીન્તરે । મા.૨૩
કૃતિ રાજ્ઞત્રાસા leth
Page #258
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने
સુરેન્દ્ર પ્રાસાદના ભદ્રની ઊપર કુલ સેાળ ઉર્જીંગ ચઢાવવાથી રાજેન્દ્ર નામના પ્રાસાદ થાય છે, તેને પૂજવાથી સ્વર્ગમાં અને પૃથ્વી ઉપર રાજ્ય મળે છે. ૫ ૧૦૯ ! શૃંગસ ખ્યા—ભદ્રે ૧૬ ખાકી પૂર્વવત્ કુલ ૩૨૫ શુ’ગ.
૫૦ નેમિનાથ જિનવલ્લુભ નેમેન્દ્રેશ્વર પ્રાસાદ-વિભકિત ૨૨મી.
૨૦૧
चतुरस्त्रीकृते क्षेत्रे द्वाविंशपभाजिते । જુરિન્તુğમવયીન્તુમાનઃ મેળ જ !^('
भद्रार्ध च द्वयं भागं स्थापयेत्तु चतुर्दिशि । केसरीं सर्वतोभद्रं कर्णे चैवं क्रमद्वयम् ॥ १११॥ केसरी तिलकं चैव रथोर्ध्वे तु प्रकीर्त्तितम् । offer नन्दिकायां च च तिलकं न्यसेत् ॥ ११२ ॥ भद्रे चैवोरुचत्वारि प्रत्यङ्गानि च षोडश । नेमेन्द्रेश्वरनामोऽयं प्रासादो नेमिवल्लभः ॥ ११३ ॥ इति नेमेन्द्रेश्वरप्रासादः ॥ ५० ॥
પ્રાસાદની સમચારસ ભૂમિના માવીશ ભાગ કરવાં, તેમાં બે ભાગને કાજુ, એક ભાગની કાણી, એ ભાગના પ્રતિરથ, એક ભાગની કાણી, એ ભાગના ઉપરથ, એક ભાગની ની અને બે ભાગનુ ભદ્રાપ્ત કરવું, કેાણાની ઉપર કેસરી અને સતાભદ્ર એ એ ક્રમ ચડાવવાં, પ્રતિરથ અને ઉપરથ ઉપર એક કેસરીક્રમ અને એક તિલક ચઢાવવું, કાણી અને નદીએ ઉપર એક એક શ્ગ અને એક એક તિલક ચઢાવવું, દ્રની ઉપર ચાર શૃ ંગ, અને સાળ પ્રત્યંગ ચઢાવવાં, આવા સુંદર નેમેન્દ્રેશ્વર નામને પ્રાસાદ શ્રીનેમિનાથજિનને પ્રિય છે. ૧૧૦ થી ૧૧૩।
ભૃગસંખ્યા-ક. ૫૬, કર્ણિકાએ ૮, પદ્મર ૪૦, કાણી ૮, ઉપરથે ૪૦, નદીએ ૮, ભદ્રે ૧૬, પ્રત્યંગ ૧૬, એક શિખર કુલ ૧૯૩ શૃંગ, તિલક-રચે ઉપરથે ૧૬, ત્રણે નીએ ૨૪ કુલ ૪૦ તિલક.
૫૧ યતિભૂષણ પ્રાસાદ—
तत्तुल्यं तत्प्रमाणं च रथे शुक्रं च दापयेत् । वल्लभः सर्वदेवानां प्रासादो यतिभूषणः ॥११४॥
इति यतिभूषणप्रासादः ॥५१॥
Page #259
--------------------------------------------------------------------------
________________
मंथ जिनेन्द्रप्रासादाध्यायः
મેન્ટેશ્વર પ્રાસાદના પ્રતિરથ અને ઉપરથ ઉપરથી તિલક કાઢી નાંખીને તેને બદલે એક એક ઈંગ ચઢાવવું, જેથી યતિભૂષણ નામને પ્રાસાદ થાય છે. તે સર્વ દેવાજ પ્રિય છે. આ ૧૧૪
શૃંગસંખ્યા-ઉપરથે ૪૮, પ્રતિરથે ૪૮ બાકી પૂર્વવત્ કુલ ૨૦૯ શૃંગ, તિલક ત્રણે નંદીએ ૨૪. પર સુપુપ પ્રાસાદ–
तद्रूपं तत्प्रमाणं च रथे दद्याच्च केसरीम् । सुपुष्पो नाम विज्ञेयः प्रासादः सुरवल्लभः ॥११५॥
इति सुपुष्पनामप्रासादः ||५३॥
નેમેક્લેશ્વવર પ્રાસાદના પ્રતિરથ અને ઉપરથી ઉપર તિલકને બદલે એક એક કેસરીક્રમ ચઢાવવાથી સુપુપનામને પ્રાસાદ થાય છે, તે દેવને પ્રિય છે. ૧૧૫
ગસંખ્યા-પઢરે ૮૦, ઉપરથે ૮૦ બાકી પૂર્વવત કુલ ૨૭૩ . અને ત્રણે નદીએ કુલ ૨૪ તિલક
પ૩ પાર્શ્વવલ્લભ પ્રાસાદ–વિભકિત ૨૩મી. चतुरस्त्रीकृते क्षेत्रे षइविंशतिविभाजिते । कर्णात्सु गर्भपर्यन्तं विभागानां तु लक्षणम् ॥११॥
આ
છે
वेदरूपगुणेन्दवो भद्रार्धे तु चतुष्पदम् । श्रीवत्सं केसरी चैव रथे कर्णे च दापयेत् ॥११७॥ कर्णिकायां ततः शृङ्ग-मष्टौ प्रत्यङ्गानि च । भद्रे चैवोरुचत्वारि प्रासादः पार्श्ववल्लभः ॥११८॥
નિ જw4 - મન
દુતિ પર્વવભકારઃ ૪૩
'
- કn En૮
પ્રાસાદની સમરસ ભૂમિના છવ્વીશ ભાગ કરવાં, તેમાં ચાર ભાગને કેણ, એક ભાગની કેણી, ત્રણ ભાગને પ્રતિરથ, એક ભાગની નદી અને ભદ્રાઈ ચાર ભાગ, એ
'
૧ " અવત'! પાઠાન્તરે ૨ za' !
Page #260
--------------------------------------------------------------------------
________________
पालामा પ્રમાણે તલ વિભકિત જાણવી, કેણ અને પઢરાની ઉપર એક એક કેસરીક્રમ અને એક
શ્રીવત્સગ ચઢાવવું, કેણી અને નંદીની ઉપર એક એક ઈંગ ચઢાવવું, આઠ પ્રત્યંગ અને ભદ્રની ઉપર ચાર ચાર ઉરૂગ ચઢાવવાં, એવો પાર્શ્વનાથ વલ્લભ નામને પ્રાસાદ છે. ૧૧૬ થી ૧૧૮
સંખ્યા-કેણે ૨૪, પરે ૪૮, ભદ્રે ૧૬, કૅણએ ૮, નંદીએ ૮, પ્રત્યંગ ૮ અને એક શિખર કુલ ૧૧૩ ઇંગ ૫૪ પદ્માવતી પ્રાસાદ
कणे च तिलकं दद्यात् प्रासादस्तत्स्वरूपकः । पद्मावती च नामेति प्रासादो देवीवल्लभः ॥११९॥
__ इति पद्मावतीप्रासादः ॥५४॥ પાર્શ્વવરલભ પ્રાસાદના કેણની ઉપર એક એક તિલક પણ ચઢાવે તે પદ્માવતી નામને પ્રાસાદ થાય છે, તે દેવીને વલલભ છે. તે ૧૧૯
શૃંગસંખ્યા પૂર્વવત્ ૧૧૩ અને તિલક ૪ કેણે. ૫૫ રૂપવલ્લભ પ્રાસાદ
तद्रूपं च प्रकर्तव्यं प्रतिकणे कर्णसादृशम् । जिनेन्द्रायतनं चैव प्रासादो रूपवल्लभः ॥१२०॥
इति रूपवल्लभप्रासाद: ५५|| પદ્માવતી પ્રાસાદના પ્રતિક ઉપર એક એક તિલક ચઢાવવાથી રૂપવલ્લભ નામને જિનેન્દ્ર પ્રાસાદ થાય છે. જે ૧૨૦
શૃંગસંધ્યા-પૂર્વવત્ ૧૧૩ અને તિલક ૧૨, કેણે ૪, ૫૮રે ૮. ૫૬ વીર વિઠમ–મહીધર પ્રાસાદ-વિભક્તિ રમી.
चतुरस्रीकृते क्षेत्रे चतुर्विंशतिभाजिते । कर्णस्त्रीभागिको ज्ञेयः प्रतिकर्णश्च तत्समः ॥११॥ श्रीवत्सं केसरी चैव सर्वतोभद्रमेव च ॥१२२॥ रथे कर्णे च दातव्य-मष्टौ प्रत्यङ्गानि च । भने चैवोरुचत्वारि कणिकायर्या शङ्गोत्तमम् ॥१२३॥ वीरविक्रमनामोऽयं प्रासादो जिनवल्लभः । महीधरश्च नामायं पूजिते फलदायकः ॥१२४॥
इति श्री महावीरजिनवल्लभो वीरविक्रमप्रासादः ॥५६॥
Page #261
--------------------------------------------------------------------------
________________
કે,
જ
પ્રાસાદની સમરસ ભૂમિના ચાવીશ ભાગ કરવાં, તેમાં કર્ણ અને પ્રતિકણું ત્રણ ત્રણ ભાગના, કોણી અને નંદી એક એક ભાગની અને ભદ્રા ચાર ભાગનું એ પ્રમાણે તલ વિભકિત જાણવી, કેણા અને પહેરાની ઉપર સવતેભદ્ર અને કેસરી એ બે કમ ચઢાવવાં. અને તેની ઉપર શ્રીવત્સઈંગ ચઢાવવું, આઠ પ્રત્યંગ ચઢાવવાં, ભક્તની ઉપર ચાર ચાર ઉરૂગ ચઢાવવાં તથા નંદિકા અને કર્ણિકાની ઉપર એક એક ઉત્તમ શ કરવું, આવે વીર વિકમ નામને પ્રાસાદ જિનદેવને વલલભ છે. આને મહીધર પ્રાસાદ પણ કહે છે. તેની પૂજા આદિ કરવાથી ફલદાયક થાય છે. જે ૧૨૧ થી ૧૨૪
શંગસંધ્યા-કેણે ૬૦, પઢરે ૧૨૦, પ્રત્યંગ ૮ શહે ૧૬, કર્ણિએ ૮, નંદીએ ૮, અને એક શિખર મળી કુલ ૨૨૧ ગ.
TI
:
રૂ
છે.
કરવાની જ
પ૭ અષ્ટાપદ પ્રાસાદ - तद्रूपे च प्रकर्तव्ये कर्णोडं तिलकं न्यसेत् । અષ્ટાપ નાનાચં વાલો નિયમઃ ||
ત્તિ છાપાસઃ ગી ઉપરના વીર વિક્રમ પ્રાસાદના કાણુ ઉપર એક
તિલક વધારે ચઢાવે તો અષ્ટાપદ નામનો પ્રાસાદ થાય વાત છે, તે જિનદેવને વલભ છે. તે ૧૧૫ મા શૃંગસંખ્યા
પૂર્વવત્ ૨૨૧ અને તિલક ૪ કે. ૫૮ તુષ્ટિપુષ્ટિ પ્રાસાદ
તf a su-પુરા ૪ વાગ્યા तुष्टिपुष्टियनामोऽयं प्रासादो जिनवल्लभः ॥१२६॥
ફરિ તુષ્ટિક =1 ઉપરના અષ્ટાપદ પ્રાસાદના ભદ્રની ઉપર એક પાંચમું ઉરઈંગ ચઢાવે તે તુષ્ટિપુષ્ટિક નામને પ્રાસાદ થાય છે, તે જિનદેવને પ્રિય છે. ૧૨૬
શંગસંખ્યા-પૂર્વવત્ ભટ્ટે ૨૦ થવાથી કુલ ૨૨૫ ઈંગ તિલક ૪ કે.
Page #262
--------------------------------------------------------------------------
________________
प्रासादमण्डने જિનપ્રાસાદપ્રશંસા
प्रासादाः पूजिता लोके विश्वकर्मणा भाषिताः।
चतुर्विंशविभक्तीनां जिनेन्द्राणां विशेषतः ॥१२७॥ ' ઉપરક્ત વિશ્વકર્મા એ કહેલાં ચોવીશ વિભકિતનાં જિનેન્દ્ર દેવનાં પ્રાસાદે લેકમાં વિશેષ પ્રકારે પૂજનીય છે. જે ૧૨૭
चतुर्दिशि चतुर्दाराः पुरमध्ये सुखावहाः ।
भ्रमाश्च विभ्रमाश्चैव प्रशस्ताः सर्वकामदाः ॥१२८॥ ચારે દિશામાં દ્વારવાળાં અથતુ ચાર દ્વારવાળા, બ્રમવાળા અથવા ભ્રમ વગરનાં જિનેન્દ્ર પ્રસાદે નગરમાં હેય તે પ્રજાને સુખ દેવાવાળાં છે, તથા પ્રશસ્ત છે અને બધાં ઈચ્છિત ફલ આપનાર છે. ૧૨૮ ,
શાન્સિલાઃ દિલાવ પ્રારા સુવા દાદા अश्वैगंजैवलियान-महिषीनन्दीभिस्तथा ॥१२९॥
सर्वश्रियमाप्नुवति स्पापिताश्च महीतले। જિનેન્દ્ર દેવોનાં પ્રાસાદ શાંતિ દેવાવાળાં, પુષ્ટિ દેવાવાળાં, તથા રાજા પ્રજાને સુખ આપનાર છે. આ પૃથ્વી ઉપર જિનદેનાં પ્રાસાદે સ્થાપવાથી ઘડા, હાથી, બલર, રથ આ ભેંસ અને ગાય આદિની સર્વ સમ્પત્તિને આપનાર છે. જે ૧૨૯
| હું શા પુરે પારાવા માટi૨માં जर त्या मण्डपैर्युक्ताः क्रीयन्ते वसुधातले।
सुलभं दीयते राज्यं स्वर्गे चैवं महीतले ॥१३१॥ નગર, ગામ અને પુરની મધ્યમાં ઋષભ આદિ જિન પ્રસાદે જગતી અને મંડપ વાળાં પૃથ્વી તલમાં કરવામાં આવે છે, જેથી સ્વર્ગ અને પૃથ્વીમાં રાજ્ય પ્રાપ્તિ સુલભ થાય છે૧૩૦ થી ૧૩૧
दक्षिणोत्तरमुखाश्च प्राचीपश्चिमदिङ्मुखाः । वीतरागस्य प्रासादाः पुरमध्ये सुखावहाः ॥१३॥
Page #263
--------------------------------------------------------------------------
________________
मथ जिनेन्द्रप्रासादाध्यायः
इतिश्री विश्वकर्मकृत ज्ञानप्रकाशदीपार्णवे वास्तुविद्यायां
जयपृच्छता मिनप्रासादाधिकारो समाप्तः॥ - દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ એ ચારે દિશાનાં મુખવાળાં વીતરાગ દેવના પ્રાસાદ નગરમાં હોય તે સુખને આપનારાં છે. ૧૩૨ -
ઈતિશ્રી પંડિત ભગવાનદાસ જૈન કૃત જ્ઞાન પ્રકાશ દીપાવના વાસ્તુ વિવાના જિન પ્રાસાદાધિકારની સુધિની નામની ભાષાટીકા સમાપ્ત.
Page #264
--------------------------------------------------------------------------
Page #265
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથમાં આવેલા શબ્દોની સાથે અકારાદિ સૂયી
વિભાગ, ખંડ. ' ઉપરનો ભાગ. ' ઉપરથી થરના દેવ
નવની સંખ્યા. વિ. ચિહ્ન કરેલું. ન. આંગળ, છે ને. ચરણે. ar સ્ત્રી પાંચમી શિલાનું નામ. તા સ્ત્રી. પ્રાસાદના હું ભાગની કાળીનું નામ.
ન. શૃંગ, શિખર, આમલસાર, કલશનું
અa j. ઓલ, જે મકાન બાંધતી વખતે
તેનું સીધાપણું જોવા માટે શિપીઓ સૂતરની દેરીથી લટકાવી રાખે છે.
થયા વિ. અંધકારવાળું, અઘટિત શિવલિંગ. અમે ૫. યજ્ઞવિશેષ. અશ્વિન પું. અશ્વિનીકુમાર દેવ, અર્ધચંદ્રના દેવ. મારા વિ. અઢારની સંખ્યા. સાપ . ચારે દિશામાં આઠ આઠ સીડીવાળા
પર્વતનું નામ. તુર પુ. વાસ્તુદેવ, અન્ન છું. કેણ, હદ.
[ : વાસ્તુદેવ.
પં. સાતની સંખ્યા પર્વત. grન ન. આધાર Fર ન વ્યાસાદ્ધના છુ ભાગને ઉદયવાળો ઘૂમટ. કે પુ. વાયુ. વિત્ર ન.. બે થરોની વચમ જે અંતર રાખવામાં આવે છે તે, બહાર નીકળતું ન હોય તે. ર૪ . જુઓ અંતરપત્ર, અંતરકલશ અને કેવાળ થરની વચ્ચેનો ભાગ
રજા આપી. પરિક્રમા, પ્રદક્ષિણા રાગત ન. વાસ્તુશિલ્પને મોટો ગ્રંથ.
જતા શ્રી. ક્કો શિલાનું નામ. તોવ . ગૌરી જાતિનો આઠમે પ્રાસાદ. રવિ પું. પ્રાસાદની ગ્રીવાના દેવ. છેન. દશ હજારની સંખ્યા.
બાર અંકની સંખ્યા, સૂર્ય, | સ્ત્રી. યમુનાદેવી.
માજારા . વાસ્તુદેવ, ઘૂમટના દેવ. બાવાર ૫. મંદિર-ધર. અરય પુ. વાસ્તુદેવ, સૂર્ય આરસૂત્રધાર ૫. વિશ્વકમાં કાચ પુ. વારતુદેવ. હાઇવર પુ. વાસ્તુચક્રના દેવ. મામલાર . શિખરના અંધ ઉપર જે કુંભારના
ચાક જેવી આકૃતિવાળે ગોળ કલશ. આમારા સ્ત્રી. કલશની ચંદ્રિકાની ઉપરની
ગોળ આકૃતિ. આ પુ. સંજ્ઞાવિશેષ, જે ગૃહાદિકનું શુભાશુભ
જાણવા માટે જોવાય છે, લાભ, આઠની સંખ્યા. ચાયત વિ. લંબાઈ આયતન ન. મંદિર, દેવોની પંચાયતન. માયા વિ. લંબાઈ રાત્રિ ન. આરતી. મા રુમી. નક્ષત્રનું નામ. આ પું. ઘર, મંદિર, નિવાસસ્થાન. મારા પુ. બેસવાને તકિયે.
ગી. દેવમૂર્તિ. - . ઉબરાની આ ના ભાગમાં અર્ધ ઐળ આકૃતિવાળી શું ? '' મંડલવિશેષ. કન પુ. વાસ્તુદેવ Bદ્ર છે. ઘરની આગળની ઓસરી.
૬ ૫. ચંદ્રમા, એક વાચક સંખ્યા.
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૧૦
વિજ્ઞ છું. યજ્ઞ કરનાર દીક્ષિત.
g&ારા વિ. અગિયારની સંખ્યા. રેવત . કેસરી જાતિને એકવીસમે પ્રાણાદ.
જ છું. પૂર્વ દિશાના સ્વામી, દિક્ષાલ, વાસ્તુદેવ,
ઉદ્દગમ થરના દેવ. કૌર ન. તંભિક, જે ધ્વજાદંડને મજબૂત
કરવા માટે સાથે રાખવામાં આવે છે. જયપું. વારતુચક્રને દેવ. નીજ પું. કેસરીજાતિને તેરમે પ્રાસાદ, રત્નવિશેષ. ત્રવાળી સ્ત્રી, વરણા, ઔષધિવિશેષ. liા પુ. સંક્રાવિશેષ, મંદિર, મૂર્તિ, લિંગ, મંડપ, વેદી, કુંડ, મકાન અને પ્રજા આદિ શુભ ફલદાયક બનાવવા માટે જોવાય છે. છું. પાંચની સંખ્યા, બાણ. e સ્ત્રી, ઇ., છS
પુ. વાસ્તુચક્રના દેવ, દિપાલ, નંદીથરના દેવ. ફાર . શિખરના દેવ, જો ઓ. ઔષધિવિશેષ, શિવલિંગી.
રૂપુ ન. કોગ, ધાન્યવિશષ. ર છે. કમર, #ળ૪ ન. કણી, જઉંબાની ઉપરનો થર.
પીઢ ને. જાવું છે અને કલી એ બે થરવાળી પી નારી સ્ત્રી. કસુઓ કણક. રાજન અ. કયારે.
નીયમ્ વિ. નાનું. રજા . છઠ્ઠી રાશિ. વર્લ્ડ બી. શિખરની સામે શુકનારાની બંને તરફ
શિખરના આકારવાળે મંડપ, કવલી, કેલી.
પોતાકી રહી, કેવાળને થર
રિક્ષણ ન. ઊંચી ઊઠેલી છd. વાર ન. દ્વારની ઉપરનું મથાળું. ૩0 મી. ઉત્તરાફાગુની, ઉત્તરાષાઢા અને
ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર. સર વિ. ઊંચાઈ સર અ. ઉત્તર દિક્ષા. રહદ ન. પાળી. ૩૯૨ ન. બરો. ૩માં પું, જંધાની ઉપર થર, જે સીડીના ' અાકારને હેાય છે. રામ પં. ચાર પ્રકારની જાતિવાળી દત, વિતાન. સમા શ્રી. સાતમી સંવરણ. ૩૪ . નક્ષત્રોની સંજ્ઞાવિશેષ. ૩૨૬ કું. પઢરાની આગળનો બીજો પઢ.
ન. ભદ્રની ઉપરના શૃંગે.
कपोतिका ૪ પુ. હરત નક્ષત્ર, હાથ રોટ પુ. ઘૂમટ #gf ના ખૂણે, પટ્ટી, સિકણું ૨ ન. કણીને થર જળવા સ્ત્ર. ઘૂમટના ઉદયમાં નીચેના થર. ૨૪ ૩, ખૂણા ઉપરના સિંહ. #ળસ્ત્ર સ્ત્રી. કણીને થર.
જે સ્ત્રી, કણીનો થર, ખૂણએ. અરશ પુ. કુંભાની ઉપરનો થર; શિખરની મથાળેનું
શ્રી બી. શિખરના ખંડની રેખા, સોલની સંખ્યા. જાજ પુ. સેલ ખૂણું જય . ઓષધિવિશેષ. ઢાંચ ને, કસું મઠ ન. ગજ આદિ રૂપ થર વિનાની પીઠ
1 શ્રી. એલ. દાસ પું. યમ, સમય. જાજી શ્રી. યમુના, $ ન. લાકડાં.
રા:૨૫
ઈ.
કર્ક વિ. ઉપર, ઊંચાઈ.
કરણ ન. નક્ષત્ર, સત્તાશિની સંખ્યા.
Page #267
--------------------------------------------------------------------------
________________
અંકુર પું, પુષ્પકઠના દેવ, કિન્નર દેવ. જીવજ નગ્રાસમુખ. ચર્તિકર્તમ પુ. વિજયસ્તંભ, તેરણવાળા સ્તંભ.
જ ન. ખૂટી. જ છું. મંગલવાર. ચિતા સ્ત્રી. પ્રાસાદના ભાગનાં માનની કળીનું
વર પુ. છઠી આય. હરશિષ્ઠા સ્ત્રી. પ્રાસાદિને ધારણ કરનારી શિલા,
જે જમતીના દાસા ઉપર અને નીટની નીચે મજબૂત થર બનાવવામાં આવે છે. થarat સ્ત્રી. નવ શાખાઓમાં થી અને
આઠમી શાખા, વાત ન. મકાનનો પાયે ખેદ, ખેડવું.
. મદિરના મંડોવરને પ્રથમ થર.
હુર
)
II ન. શંખવટી અને પાટલીના અર્ધચંદ્રની
પડખે ફૂલપત્તિની આકૃતિ. જન પુ. સાતમી આય. રાજથર, જનતાણું , ઘૂમટના ઉદયમાં રૂપકુંડની ઉપરને થર. સવંત ન. મંડલવિશેષ, હાથીદાંતની આકૃતિવાળું
ન. હવનકુંડ. રેડ . ઉત્તરદિશાના દિપાલ, jમ . પ્રાસાદના ભંડોવર (ભીંતોને બીજે થરબિજા સ્ત્રી. સ્તંભની નીચેની કુંભી. ઇતિ શ્રી. પાંચમી સંવરણ. જૂર ન. છછું. ૪ . કાચબ, જે સેના અથવા ચાંદીને બનાવી
પાયાની મધ્યમાં રખાય છે. #શિવા સ્ત્રી. કાચબાના ચિહ્નવાળી ધરણી શિલા. દેરી પુ. પાંચ ઇંગને પ્રાસાદ. શૈre . કેસરી જાતિને અગિયારમે પ્રાસાદ,
વરાજ્યાદિ અઢારમા પ્રાસાદ, કાકા સ્ત્રી. તેવીસમ સંવરણા. વોટર પં. ન. પિલાણ. જોરિ . કરોડ, રેખાક્ષેત્રની એક ભુજા. જોદ કું. કિલ્લે, દુર્ગ. જોર નું. ઘૂમટના ઉદયમાં ગવાળના ઉપરનો થર જોવિ . પંડિત, વિદ્વાન, જ્ઞાની. Bર ન. કઠોર ભુજ ન. ખંડ. ક્ષિત સ્ત્રી. પૃથ્વી, પાટને દેવ. ક્ષિતિજમ કું. રાજ્યાદિ સેળભે પ્રાસાદ ક્ષિત ને, નીચે તરફ લટકતી છત. #ોર ન. દૂધ. લાઈવ પુ. સમુદ્ર, વાસ્તવિશેષ. ક્ષેત્ર ન. પ્રાસાદતલ. ક્ષેત્રપાન્ન . અમુક મર્યાદિત ભૂમિના દેવ, હોમગા સ્ત્રી કેશું.
સરધર કું. શિપી. mગેશ પં. ગણ્યતિ. જાત છું. તિથિ, નક્ષત્ર આદિની સંધિને સમય. શપમાન . રાજ્યાદિ વીસમે પ્રાસાદ. * પારિતો સ્ત્રી. વીસમી સંવરણ
ભ્ય પુ. વાસ્તુદેવ. Tધ સ્ત્રી. નવું શાખાઓમાં બીજી અને પાંચમી
શાખાનું નામ જ છું. કેસરી જાતિને તેવીસમે પ્રાસાદ.
ર્મ પું. ગભાર. ઉત્તર છે. ગુફા. સ્પર્વ છે. કપાલીના દેવ.
ધારી સ્ત્રી. ચાર શાખાવાળા દ્વારા શિર પુ. વાસ્તુદેવ, પર્વત. જૂઢ વિ. ગુણ, ઢંકાયેલું. Tળ પું. ત્રણની સંખ્યા, રસ્સી, દેરી. ગુર ડું. બૃહપતિ, પાંચમો પ્રહ. , ગુરુ છું. કાર્તિકસ્વામી. ગુઠ્ઠા સ્ત્રી, ગુ, બીલ. જૂઢ પુ. ગૂઢમંડપ, ભીંતવાળો મંડપ.. ઇ ને, ઘર, મકાન,
જાઉં. માળ, મેડા, વિભાગ, ખહ.
Page #268
--------------------------------------------------------------------------
________________
જાત . વાસ્તુદેવ.
હું છું. ઘરધણી, ઘરના માલિક, દિન, ધર. જો પુ. ઘઉં. તેપુર ન. કિલ્લાના દ્વારની ઉપરનું બલાનક.
મેર ન. રત્નવિશિષ. શારીરિક ન, મંડલવિશેષ.
૫ શ્રી. ગાંઠ. છઠ્ઠ . નવની સંખ્યા. કાર . જલચર પ્રાણી વિશેષ કાલપટ્ટી શ્રી. પ્રાસના મુખવાળા દાસા, બીજા સ્ત્રી. શિખરનો સ્કંધ, આમલસારની નીચે
ભાગ. નૌવાપીઠ ન. કલાના પેટની નીચેના ભાગ.
૧૨ ન. ચરલ. વાવાઝાર ન. ધનુષના આકારનું મંડલ. વાર પું. ગણિતવિશેષ, જેમાં પાપારણું સેલ સુધી
વધારવામાં આવે. ત્રિશૂરા સ્ત્રી. અઢારમી સંવરણ. જિત્રા સ્ત્રી. ચૌદમું નક્ષત્ર. તિરક્ષા પું. આઠમા યયનું નામ, જૂદાનન . સેલમ સંવરણા. જૂળ ચૂન.
છેઃ ને. તલવિભાગ. છાશ ન. છછું. છિન્ન ન. છેદ.
પું, કલાટા જી. કલશ, આમલસાર.
- સ્ત્રીનાને આમલસાર, સંવરણા કલશ, ઘર ન, ઘી,
પુ. મહાદેવને ગણદેવ, તે શિવલિંગની જલાધારી ની સ્થાપન કરવામાં આવે છે, તેથી ખાત્રજ તેના મુખમાં થઈને બહાર પડે
છે, તે સ્નાત્રજલ પછી દષત રહેતું નથી. શા ી, દેવીવિશેષ. જન વિ. સમરસ ચાઇ વિ. ચૌદની સંખ્યા. રાિ સ્ત્રી. ચકી. જરૂર ન. ચાતર, ચક.
પુ. શાખાના દેવ, ચંદ્રમા. રાજાજા શ્રી. ખુલ્લી છત. શરમોર ન. ખુલે ભાગ.
આી. આમલસારની ઉપર કમળની ઊંધી જાતિવાળા ભાગ. વન આી. દશમી વરણા, ની સ્ત્રી. વાસ્તુચક્રના ઈશાનખૂણાની દેવી.
મળતી સ્ત્રી, પ્રાસાદની મર્યાદિત ભૂમિ, પીઠિકા. ના સ્ત્રી. મડેવરને સાતમે થર.
માં સ્ત્રી. વાસ્તુચક્રના અગ્નિખૂણાની દેવી. જય . વાસ્તુદેવ.
ખ્યાં છે. ત્રીજી શિલાનું નામ. ગઢવ . કુંભાના થરના દેવ, રાધિપ પુ. વાસ્તુદેવ. ગામ પુ. જાડબે, પીઠની નીચેના ગલતા
કાર થર. ગાનું ન. શેઠણ. નાજ ન. જાળીવાળી બારી. ગાર ન. કોળિયાના જાળાં, જાળીવાળી બારી. લાવી સ્ત્રી. ગંગા, નાળીના દેવ. fશન પુ. જેનધર્મના દેવ, ચોવીસની સંખ્યા. ગોળ ન. પુરાણું ગીચાર ન. દેવેની પ્રાણપ્રતિષ્ઠા, જૂળ સ્ત્રી. જુવાર ૩થોરિણીત સ્ત્રી. માલકાંગણી.
રામ ન. મંડલવિશેષ.
તાલ ન. તલાવ, સરોવર. Rપુરુષ પુ. રથના દેવ.
Page #269
--------------------------------------------------------------------------
________________
તરું ને. -ળયું. તપ ન. શવ્યા. તેવા નું, પ્રાસાદના થર આદિમાં નાના પ્રમાણમાં
તેરણુવાળાં સ્તંભયુક્ત રૂપ. તા . તાંબું. વિધિ સ્ત્રી. પંદરની સંખ્યા.
જ ન. તિલકના આકારનું ઇંગ. તોરણ ન. બને તંભની વચ્ચે વત્યાકારવાળી
આકૃતિ, તેરણ. ત્રિજ પં. ચોકમંડપ. ત્રિયા પુ. દેવ, વિકા સ્ત્રી. તેરમી સંવર. નિષા એ. ત્રણ પ્રકાર ત્રિપુwયું. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. ત્રિમૂર્તિ સ્ત્રી. ઓતરંગના દેવ (બ્રહ્મા, વિષ્ણુ અને
શિવ) ત્રિશત્ સં, ત્રિીની સંખ્યા ત્રકો અમૂવર પુ. વૈરાજ્યાદિ નવમો પ્રાસાદ. રોગ છું. વૈરાજ્યાદિ પંદરમે પ્રાસાદ અંશ ન. ત્રીજો ભાગ.
દદ શ્રી. . રેવનથાર સ્ત્રી, ચોદમી સંવરબા. સેવપુર પં. દેવનગર. રેવપુરી સ્ત્રી. ચોથી સંવરા. સૈર્થ વિ. લંબાઈ રોઝા રી, હિંડોલા. ૌરાશિ . વાસ્તુદેવ. ફાવિક છું. પ્રાસાદની જાતિ.
વિકી ત્રિી. શ્રગેવાળી અંધા દ્વારા સં. બારની સંખ્યા, દ્વાર ન. દરવાજા. દ્વારા . દરવાજાના દેવ.
ઘઃ પુ. ઉત્તર દિશાના દેવ, કુબેર. ઘનું ન.પુ. સૂર્યની નવમી સંક્રાંતિ, ધનુષ. ઘરની સ્ત્રી. નવમી શિલા, જે ગભારાની મધ્યમાં
સ્થાપિત કરાય છે. ઘર પુ. કપિલીના દેવ. ધિષ્ય ન. નક્ષત્ર, સત્તાવારની સંખ્યા. ધુમ પં. બીજી આય. ધ્રુવ છું. તારાવિશેષ.
કું. પહેલી આય. રજા શ્રી. પતાકા, ધજા. શ્વગાઇ પું. જેમાં પ્રવજા રાખવામાં આવે છે, Tarષાર પુ. વજાદંડ રાખવાને કલાબે. દવાલ પુ. આઠમી આય.
રવા સ્ત્રી. તિથિવિશેષ. રસ પું. દાંત, બત્રીશની સંખ્યા.
જ ન. રૂપ જેવાને કાચ. શાણા સ્ત્રી. ત્રીજી સંવરણા. રાક ને. કાષ્ઠ, લાકડાં, તારા વિ. ભયંકર. દિ સ્ત્રી. દિશા, દશની સંખ્યા. રિયા !, દિક્ષાના અધિપતિદેવ. કિલ વિ. પ્રાસાદ આદિનું વાંકાપણું રિત પુ. વાસ્તુદેવ. રિવાર પુ. સુર્ય, બારની સંખ્યા. પિકિ પુ. ધાના ઘરના દેવ.
વિ. લંબાઈ સ વિ. મજબૂત.
Rીરા !. ઊર્ધ્વરેતા મહાદેવ. ના ન, ગામ, શહેર, કર્યું. નવની સંખ્યા. જન પુ. કેસરી જાતિને ત્રીજે પ્રાસાદ, વૈરાજ્યાદિ
બીજો પ્રાસાદ. નાસ્ત્રિજ ૬. કેસરી જાતિનો ચોથે પ્રાસાદ, ના સ્ત્રી, શિલાનું નામ, જે ઈશાન અથવા અગ્નિ
ખૂણામાં સ્થાપવામાં આવે છે. નવિન ૫. સાંઢ, બળદ,
Page #270
--------------------------------------------------------------------------
________________
રવિની સ્ત્રી. પાંચ શાખવાળું દ્વાર, બીજી સંવરણ,
જક્ય કુંભના દેવ. ની સ્ત્રી, પૂણી, કેણિકા. નીરા !. કેસરી જાતિને પાંચમે પ્રાસદ, નર પું. નરથર, પુરુષ જી સ્ત્રી. નાચ કરતી પૂતલી. વર્જિા સ્ત્રી. નવમી સંવરણ. જવનામ પું. મંડલવિરોષ. નયન , વૈરાજયાદિ ઓગણીસમ પ્રાસાદ, નદઃ પું. તલવિભક્તિ બરાબર ન હોય તે. Rા . વાસુદેવ હાથી. રાજકુર પું. ભીટના દેવ નાશ પું. પ્રાસાદની જાતિ. નારી સ્ત્રી. રૂપ વિનાની સાદી જંધા. નાવાતુ પુ. ન, શેષનાગ ચક્ર. નાટા પુ. નટરાજ. નામ સ્ત્રી. પેટને મધ્ય ભાગ. નમિરઃ પં. બે જાતિની આકૃતિવાળી છત. માનિ પુ. ગર્ભવેધ, દેવની સામે દેવ બેસાડવા. નારાયણી સ્ત્રી, આઠમી સંવરણ. માત્ર 2 ન. નાળી, પરનાળા. મારી ઈ સ્ત્રી. નાસજ ને. ખૂણે. નિરચાર . પરિક્રમાં વિનાને પ્રકાશમય પ્રાસાદ. નિમ પં. બહાર નીકળતે ભાગ. નિશા પુ. આમલસારના દેવ, ચંદ્રમા, નિરવ પુ. શબદ,
થિ છું. નૃત્યમંડ૫, રંગમંડપ. નૈર્દત પુ. ખૂણાના દિફપાલ.
vટ્ટમ સ્ત્રી. ખુલ્લી છત.
રા| . ખુલી શાળા. પસાર શ્રી. ધ્વજ. ત્રાવ શ્રી. નવશાખામાં પહેલી શાખાનું નામ. પર ને. ભાગ, વજ ને. દાસા, પાનના આકારવાળો થર.. પાયું. સમતલ છત.
ઘા રોરા પું. કમળની કળીને અકાર. પાપ છું. કેસરી જાતિને અઢારમો પ્રાસાદ, થા સ્ત્રી, પદ્મ શિલા, અગિયારમી સંવરણા.
ની સ્ત્રી, નવશાખાવાળું ઠાર. જવાહર ન. દેવને બેસવાનું સ્થાન, પીઠિકા.
ન્ય . વાસ્તુદેવ, ધ્વજાના દેવ. પ્રચંદ્ ન. પલંગ. વવવું. ધ્વજાદંડની બે ચૂડીને ભાગ. પર્વત પું. સ્તંભના દેવ. વસ્થ ન. પલંગ. પાર ૫. ચરણ, ચોથો ભાગ, . પાપરાક્ષણી સ્ત્રી. વાસ્તુકના વાવ્યખૂણાની દેવી. પાર્વતી સ્ત્રો. કલશના દેવતા. વર્ષ ન. એક તરફ. વાવ ને. જાની ઉપર છાઘને એક થર. fષણ વિ. જાડાઈ વિતામઢ પું. બ્રહ્મા. પિતૃ પુ. વાસ્તુદેવ, પૂર્વજ, પિતૃદેવ, પિતૃવત . યમ, દક્ષિણ દિશાના અધિપતિ. વિન્દ્ર પું, પીંપળ, વૃક્ષવિશેષ. વિરાર છું. આય અને વ્યય બને બરાબરે જાણવાની સંજ્ઞા.
ને. પ્રાસાદની ખુરશી, આસન. વિકીપીઝા સ્ત્રી. વાસ્તુચક્રના ઇશાન ખૂણાની દેવી પુનર્વસુ છું. સાતમું નક્ષત્ર.
ન. ગામ, શહેર. પુરાણ ને, અઢારની સંખ્યા.
. પ્રાસાદને જીવ, જે સેનાને પુરક બનાવી આમલસારમાં પલંગ ઉપર મૂકે છે. ૩૨ . વાસ્તુદેવ.
પં
વિરાગ ૫. કેસરીજાતિના તેવીસમો પ્રાસાદ. પક સં. પાંચની સંખ્યા. વા... ન. ગાયનું દૂધ, દહીં, ઘી, મૂત્ર અને છાણપારેવ કું. ઉરુશંગના દેવ. વધાવિત સં. પચાસની સંખ્યા. વ૬ . પાષાણના પાટ.
Page #271
--------------------------------------------------------------------------
________________
પુષ્પષ્ટ પુ. દાસા, અતરાળ. પુષ્કર ને. જલાયનું અજ્ઞાનક. પુષ્પોઁર્ ન. પૂજનગૃહ. પુષ્પત પુ. વાસ્તુદેવ.
પુષ્પાન નં. પુખરાજ રત્ન જુાિ સ્ત્રી, પહેલી સવરા પુષ્પ મુ. મુ` નક્ષત્ર.
પૂતા . વાસ્તુચક્રના નૈઋત્યખૂણાની દેવી. પૃથિવીગય . કેસરીતિના બારમા પ્રાસાદ, દૂચિવીશ્વર પુ. વાસ્તુદેવ. વૃષુ વિ. વિસ્તાર.
पेट
पेटक
}
- ન. પાઢ આદિનું નીચેનુ' તલ.
શૌય ત. રેવતી નક્ષત્ર.
શૌર્ પુ'. ખીજા વ્યનું નામ. પૌરવ પુ. પ્રાસાદપુરુષસંબંધી વિધિ. પોણી . ભીટના ચર.
ઞળાજ ને. પાણી નીકળવાની નાળી. પ્રતિમક ન. ભદ્રની અને તરફના ખાંચા,
પ્રતિ" પુ. ખૂણાથી આગળના પઢરા.
પ્રતિષ્ઠા સ્ત્રી, દેવસ્થાપન.
પ્રસોળી ઓ. પોળ, પ્રાસાદ આગળ તારવાળા સ્તંભ.
ચન્ન ન. ચેાથ ગરાસિયા.
પ્રવૃક્ષિા શ્રી. પરિક્રમા.
પ્રોત પુ. ત્રીજો વ્યય.
કમા . તેજ, પ્રકાશ
વારુ ન. પરવાળાં, રત્નવિશેષ,
પ્રવાદ પુ. પાણીનું વહેશે.
વૈરા પુ. ચાની અંદરને ભાગ
પ્રાર્ પુ, રવિશેષ, જેની ઉપર શૃંગ રખાય છે. મા ી. પૂર્વ દિશા.
પ્રાનાર પુ'. કિલ્લા, ૨૪.
ત્રીય પુ. ગભારાની આગળના માપ. મારી શ્રી. પૂર્વી દિશા.
પ્રાચાય પુ. મ`દિર, રાજમહેલ.
ય
પણ પુ. પલાશ, વિશેષ, ત ન. પાણીના પ્રવાહ.
फ
નિપુણ ન. શેષનાગચક્ર, જે પાયા નાખતી વખતે જોવાય છે.
જાના સ્ત્રી. પ્રાસાદની ભીતના ખાચા. ર્જાઇના સ્ત્રી. પ્રાસાદની જાતિ,
ब
ચક્ર . ક.
बलाग
बलाणक
વાળ યું. પાંચની સંખ્યા, શિવલિંગ ચીંગપુર ન. કલશની ઉપરનું બિજોરું, ત્રાનું પુ. બ્રહ્મા.
માઘ ન. રાહિણી નક્ષત્ર.
કક્ષ સનવાળા મંડપ, સુખમ’ડપ.
भ
મત્ર ન. મડર્થાવશેષ, પ્રાસાદના મધ્યભાગ. મ પુ. ભદ્રાળા સ્તંભ.
મદ શ્રી, ખીજી શિલાનું નામ, તિથિવિશેષ. મા ન. રે માવર અને સ્તંભના ઉપરના થર. મરી સ્ત્રી.
મમ્રાટ પુ. વાસ્તુદેવ.
મન ન. પ્રાસાદ મંદિર, મકાન, ગૃજર
મારાધાર પુ. શિરાવટીના દેવ.
મિટ્ટ પુ. પીઠની નીચેના અર મિત્તિ સ્ત્રી. ભીંત.
મિશન. સૂર્ય કિરણથી વૈધિત ગર્ભ ગૃહ, વિતાનની એક જાતિ.
મુવનમજ્જન પું. વૈરાજ્યાદિ ચૌદમા પ્રાસાદ,
મૂત્ર ન. પાંચની સંખ્યા,
મૂત્રર્ પુ. કેસરીતિને પંદરમે પ્રાસાદ, બૈરાજ્યાદિ તેરમા પ્રાસાદ મૂમી સ્ત્રી. માળ, મેડી.
મૂળંગા આ પ્રાસાદની જાતિ,
મારા પુ. વાસ્તુદેવ. મૃશ શુ. વાસ્તુદેવ.
શ્રમ પુ
સામળી શ્રી.
પરકમ્મા, જમણી,
Page #272
--------------------------------------------------------------------------
________________
અત્રિ સ્ત્રી. પરકમ્મા. આવા સ્ત્રી. પ્રાસાદના ભાગની કેળી.
બહાર છું. રાજ્યાદિ સામે પ્રાસાદ, જ છું. વાસુદેવ. મા પું. મંડપ, મેડી, માતૃ સ્ત્રી, સપ્ત માતૃદેવતા. મારા સ્ત્રી. ધ્રુવતારની પાસેના બે તાર
નજર છું. મધરના મુખવાળી નાળી. કરી ત્રી. પ્રાસાદની ભીંતની જંધાની નીચેનો થર. મg સ્ત્રી. ગ, શિખર ૧૪ પુ. આશ્રમ, ધર્મગુરુનું સ્થાન. જન પુ. એક સૂત્રધારનું નામ, જે મેવાડના
કુંભારાણાને આશ્રિત હતું, આભૂષણ. મારા પું. ગભારાની આમળને ભાગ, જેના ઉપર
ઘૂમટ કરવામાં આવે છે, માંડ. અન્ન ન. ગેળ આદિ આકારવાળી પૂજનની
આકૃતિ. પછી શ્રી. વજાદંડના ઉપરની પાટલી, જેમાં
દવા લગાડાય છે. મહોરર ૫. મંદિરની ભીંત, દીવાલ. મનવારણ . કઠેડા, આસનપટ ઉપર પથ્થરનો
નવાર પુ. ગોખલે. કન્ન ને. જાપવિશેષ. જવા સ્ત્રી. પ્રાસાદા ભાગના માપની કાળીનું
નામ. નું પં. ચૌદની સંખ્યા મોદર . પાંચમાં વ્યયનું નામ. ભરત પં. કેસરીજાતિને છ પ્રાસાદ. કરતાં સ્ત્રી. એકવીસમી સંવરણા. નારદ પું, ઉંબરાની મધ્યને ગેળ ભાગ, એક
જાતને વિતાન મતિ પું, વૈરાજ્યાદિ પાંચમે પ્રાસાદ.
હત . વાયવ્યદિશાના અધિપતિ. મરી સ્ત્રી, ધ્વજાદંડના ઉપરની પાટલી, જેમાં
વજા લગાડાય છે. રુચ પુ. વૈરાજ્યાદિ છો પ્રાસાદ, જાણ ન. રઈધર, રસોડું મારી મું. કેસરી જાતિને ચૌદમે પ્રાસાદ.
મોર પુ. વૈરાજ્યાદિ ચોવીસમે પ્રાસાદ.
ત્રિી સ્ત્રી, છ શાખાવાળું દ્વાર, તેવીસમી સંવરણા ઘરે પું. રાજ્યાદિ દશમો પ્રાસાદ.
ત્રી સ્ત્રી, પૂર્વદિશા. મિત્ર પુ. વાસ્તુચક્રના દેવ. નિશા સ્ત્રી. પ્રાસાદની એક જાત. ત્રિસંવાદ ને. ઊંચાનીચા ખાંચાવાળે ઘૂમટને
ચંદર. મૌન . સૂર્યની બારમી સંક્રાંતિ, બારમી રાશિ માછ મુકુટોકa . કેસરી જાતિને વીસ પ્રાસાદ, મુકી સ્ત્રી. આઠ શાખાવાળું દ્વાર મુકતા સ્ત્રી. મોતી. જુલમ ન, પ્રાસાદને મધ્યભાગ. મુખ્ય પૃ. વાસ્તુચક્રના દેવ. મુ જ ન. છજાની ઉપરના થર. કુલ . મગ, ધાન્યવિશેષ. મૂઢ ને. વાંકાપણું. જૂર ન. ક્ષેત્રફલ, મૂલરાશિ, નક્ષત્ર. નૂરજ ન. પુ. શિખરની નીચેનો કાણ. મૂઝરે શ્રી. શિખરની નીચેના બને ખૂણાને
વચલા ભાગ, ખૂણે. કૂવા સ્ત્રી. અલિંદ, ઓસરી. મૃત ન. પાંચમું નક્ષત્ર, વાસ્તુચક્રના દેવ, મકરરાશિ, મૃત સ્ત્રી. ભાટી. મેaઝા સ્ત્રી. ભીંતના ખાંચાઓ. મેઢ પું. પુરુષચિહ્ન, લિંગ, એક પું, પ્રાસાદવિશેષ. મેકયુટીવા સ્ત્રી. પચીસમી સંવરણ. શૈશ્ય ન. અનુરાધા નક્ષત્ર
વલ . આયથી કમ વ્યય જાણવાની
ઊંબરાના દેવ.
Page #273
--------------------------------------------------------------------------
________________
सूत्रधार 'मंडन' विरचित
प्रासाद मंडन
[ વાસ્તુશિલ્પશાસ્ત્ર–ગુજરાતી ભાષાન્તર સહિત ]
અનુવાદક અને સપાદક : પંડિત ભગવાનદાસ જૈન
મુખ્ય વિક્રેતા :
સરસ્વતી પુસ્તક ભંડાર રતનપાળ હાથીખાના અમદાવાદ-૧
ફાન. ૩૩૬૬૨૯
મૂલ્ય : ૧૦૦ રૂપિયા
૧૯૮૬
Page #274
--------------------------------------------------------------------------
Page #275
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ભારતીય સ્થાપત્યકલાનાં સુંદર કલામય દેવાલયા, રાજમહેલા, કિલ્લાએ, વાવડી વગેરે જલાશયા, યા અને મનુષ્યાલયા આદિતી મનહર રચનાઓને જોઈ ને આપણું મન ધણું જ આન ંદિત ચાય છે, તે બધાને “ વાસ્તુશિલ્પ ' હેવામાં આવે છે.
વાસ્તુની ઉત્પત્તિના સંબંધમાં ‘ અપરાજિતપૃચ્છા ' ના સૂત્ર ૫૩ થી ૫૫ સુધીમાં વિસ્તારપૂર્વક વષ્ણુન કરેલુ છે, તેને સારાંશ એ છે કે, પ્રાચીન સમયમાં અધકાસુરને નાશ કરવા માટે મહાદેવને સંગ્રામ કરવા પાડ્યો. તેના પરિશ્રમને લીધે મહાદેવના કપાળમાંથી પરસેવાનું એક બિન્દુ ભૂમિ ઉપર અગ્નિકુંડમાં પડ્યુ. તેના યેાગથી ત્યાં એક મહાભયકર વિશાલ ભૂત ઉત્પન્ન થયું. તેને દેવએ વધા પાડીને તેની ઉપર પિસ્તાલીશ દેવ અને આ દેવી મેસી ગયાં. આ વે તેના શરીર ઉપર વસવા લાગ્યાં તેથી તે ભૂતનુ નામ ‘વાસ્તુપુરુષ' પાડવામાં આવ્યું.
આ વાસ્તુશિલ્પ વિષયના અનેક ગ્રંથેની રચનાએ પ્રાચીન આચાર્યોએ સરકૃત ભાષામાં કરેલી તેવામાં આવે છે. તેમાંના અપરાજિતપૃચ્છા, સમરાંગણમૂત્રધાર, મયમતમ, શિક્ષ્યરત્ન, વાસ્તુસાર, શિલ્પદીપક, પરિમાણુમંજરી,પ્રાસાદમ`ડન, રૂપમ’ડન, દેવતામૂર્તિ પ્રકરણ, રાજવલ્લભમાન, મનુષ્યાલયચદ્રિકા, વિશ્વકમપ્રકાશ, પ્રતિભાલક્ષણ આદિ ગ્રંથે! પ્રકાશિત પણ થયેલા છે. તેમાં પણુ સંશોધક વિદ્વાન મહાયા શિલ્પીઓના સહવાસમાં ન આવવાના કારણે વાસ્તુશાસ્ત્રની પરિભાષાથી અનભિજ્ઞ હાવાથી તે તે ગ્રંથ પ્રાયઃ શુદ્ધતાપૂર્ણાંક પ્રકાશમાં આવી શકયા નથી. તે પ્રથા સ`સ્કૃત ભાષામાં મૂલભાત્ર હોવાથી અને શિલ્પીએમાં સંસ્કૃત ભાષાના અભ્યાસ એછે. હાવાથી તે ગ્રંથાનુ વિશેષ પદ્મનપાન થઈ શકયું નથી. એ જ કારણે આ વિષય અધિક પ્રકાશમાં આવી શકયો નથી.
આ પ્રાસાદમડન ગ્રંથ શિલ્પીવગ માં અધિક પ્રસિદ્ધ છે, જેના આધારે આજકાલ સાભપુરા બ્રાહ્મણજ્ઞાતીય શિલ્પીએ દેવાલય આંધવાનાં કાર્યો વંશપર પરાથી કરતા આવે છે. નાગરી શૈલીના પ્રાસાદે આંધવા સબંધના આ પ્રાસાદમ`ડન નામનો ગ્રંથ તેના ગુણદેષ વિષયમાં પ્રકાશ પાડતા હોવાથી તેનું વિગતવાર સમજૂતીપૂર્ણાંક ભાષાન્તર કરી તેને પ્રકાશમાં લવાને વિચાર થયે! અને એ માટે અનુભવી પીઓના સહયાગ સાધવામાં આવ્યે, સાથે અનેક શંકાઓનું સમાધાન કરી આ વિષયના અન્ય પ્રથાનુ વલાકન કર્યું”, એટલુ` જ નહિ પણ પ્રાચીન દેવાલયે જોઈ તેની વિગતાના અનુભવ મેળવીને ભાષાન્તર કરવા શક્તિમાન થયા. આમાં જે વિષયની અપૂર્ણતા જણાય તે અપરાજિતપૃચ્છા આદિ સમાન વિષયના ગ્રંથમાંથી લઇને તે તે વિષયની પૂર્ણ॰તા કરવામાં આવી છે, અને જે વિષયના અર્થમાં સકા જેવુ' રહેતુ, તે વિષયની પુષ્ટિ કરવા માટે અન્ય ગ્રંથૈાનાં પ્રમાણ પણ આપવામાં આવેલ છે. એકંદર પ્રાસાદ વિષયને અભ્યાસ કરનારને વિશેષ સરળતા થાય એવા આશયપૂર્વક કાળજી રાખવામાં આવી છે. છતાં કાઈ શિપોતે ભૂલ આદિ જણાય । તે લખી જણાવવા કૃપા કરશે, તે તે સાભાર ધન્યવાદપૂર્વક બીજી આવૃત્તિમાં રસુધારી દેવામાં આવશે.
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રાસાદ બાંધવાનું કારણ:
પ્રાસાદનો અર્થ દેવમંદિર અને રાજમહેલ થાય છે. તેમાં આ પ્રાસાદમંડન ગ્રંથ દેવમંદિર સંબ છે. તે બંધાવવા સંબંધમાં શાસ્ત્રકાર કહે છે કે
'सुरालयो विभूत्यर्थ भूषणार्थ' पुरस्य तु । नराणां भुक्तिमुक्त्यर्थं सत्यार्थ चैव सर्वदा ॥ लोकानां धर्महेतुश्च ब्रीडाहेतुश्च स्वर्भुवाम् ।
જોાિરોડર્થ જ રાત્તાં રહ્યા છે ” ( અપ સ. ૧૧૫૩ મનુષ્યના ઐશ્વર્યને માટે, નગરના ભરણરૂપ શોભાને માટે, મનુષ્યો અને પ્રકારની ભે અને મુક્તિ આપનાર હોવાથી, સત્યની સદા પૂર્ણતા માટે લેક ધ બારણભૂત હવા' !!! ક્રિીડા કરવાના હેતુભૂત હેવાથી, કીર્તિ, આયુષ્ય અને યશને ખાતર તેમજે રાજાના કલ્યાણ ઉવા બંધાવવામાં આવે છે.'
ચૌદ રાજલોકના દેવોએ એકઠા મળીને શિવલિંગના આકારવાળી મહાદેવની અનેક પ્રકારે કરી, તેથી પ્રાસાદની ચોદ જાતિ ઉત્પન્ન થઈ. તેમાં મુખ્ય ચેરસ, લંબચોરસ, ગે ળ, લંબગોળ ? અષ્ટાઢ (આઠ કાણ), એ પાંચ આકૃતિવાળા પ્રાસાદો બ્રહ્માએ શિવજીના કહેવાથી બનાવ્યા. તે ચોરસ આકૃતિવાળા પ્રાસાદની પ૮૮, લંબચોરસ પ્રાસાદની ૩૦૦, ગોળ પ્રાસાદની ૫૦૦, લંબગે પ્રાસાદની ૧૫૦ અને અષ્ટાસની ૩૫૦ જાતિ છે. તેમાં મિશ્રાતિના ૧૧૨ ભેદ મેળવવાથી બે હા જાતિના પ્રાસાદ થાય છે. તે દરેકના પચીસ પચીસ ભેદ કરીએ તે પચાસ હજાર ભેદ થાય. આ દરે આઠ આઠ વિભક્તિ કરવાથી કુલ ચાર લાખ પ્રાસાદના પ્રકાર થાય, તેનું સવિસ્તર વર્ણન જ નારાને “પતિ” (મૂત્રધાર) કહેવામાં આવે છે. પ્રાસાદની શ્રેષ્ઠતા : * ભારતીય સંસ્કૃતિમાં પ્રાસાદને ઘણો આદર છે, એટલું નહિ પણ તેને પૂજનીય પણ માનવ આવે છે. તેનું કારણ એમ જણાય છે કે–પ્રાણાવો સિવિલુ જાતી વીમે ૨ પ્રાસાદ એ શિવલિંગનું સ્વરૂપ છે. શિવલિંગને જેમ પીકિ છે, તેમ પ્રાસાદને પણ જગતીરૂપ પીં છે તેને જે ચેરસ વિભાગ છે. તે બ્રહ્મભાગ અને તેની ઉપર અછાસ વિભાગ છે તે વિણભાગ ૨ તેની ઉપર જે ગોળ શિખરનો ભાગ છે તેને શિવલિંગ સ્વરૂપ માનવામાં આવે છે. - બીજું કારણ એ જણાય છે કે, પ્રાસાદના દરેક અંગમાં અને ઉપાંગમાં દેવ-દેવીઓને વિન્ય કરીને પ્રતિકા સમયમાં તેને અભિષેક કરવામાં આવે છે. એટલે પ્રાસાદ સર્વદેવમય બની જાય ત્રીજનું કારણ એમ પણ માની શકાય કે, પ્રાસાદના મધ્યમાં મૂળ પાયાથી એક નાળી (જેને શાસ્ત્ર
ગનાળ અથવા બ્રહ્મનાળ કહે છે) દેવના સિંહાસન સુધી રાખવામાં આવે છે. તેનું કારણ મનાય છે કે, પ્રાસાદના ગર્ભગૃહને પાયાની મધ્યમાં જલચર ની આકૃતિવાળી એક બે ધારણ નામની શિલા સ્થાપન કરવામાં આવે છે, તેની ઉપર સોના અથવા રૂપનો કુમ ( કાચબો) રાખ યોગનાળ મૂકવામાં આવે છે. આ ધારણિી શિલા ઉપર જલચર જીવોની આકૃતિઓ હોવાથી તે શિક બીરસમુદ્રમાં શેષશાયી ભગવાન સ્વરૂપ ધારણી શિલા માનવામાં આવે છે. તેના નાભિકમલમાંથી વેગન સ્વરૂપ કમલદંડ ઉત્પન્ન થયેલ છે અને તેની ઉપર બ્રહ્માની ઉત્પત્તિ જે માનવામાં આવે છે તે બ્રહ્મરર્વ પ્રતિષ્ઠિત દેવ મનાય છે.
Page #277
--------------------------------------------------------------------------
________________
ઉપરોક્ત કારણોને લીધે પ્રાસાદને ધણે આદર કરવામાં આવે છે તે "બાંધવાનું કુલ શાસ્ત્રકાર કહે છે —
*
'स्वशक्त्या काष्ठमृदिष्टकाशैलधातु रत्नजम् । देवतायतनं कुर्याद् धर्मार्थकाममोक्षदम् ॥
,,
—પેાતાની શક્તિ પ્રમાણે કાષ્ઠ, ભાટી, ઈંટ, પાષાણુ, ધાતુ અથવા રત્ન; એટલા પદાર્થોમાંથી કાઈ એક પદાર્થનું દેવાલય બનાવે તે ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે.
tr
'कोटिघ्नं तृणजे पुण्यं मृण्मये दशगुणम् ।
"रष्टके शतकोटिग्नं शैलेऽनन्तं फलं स्मृतम् ॥
,
—દેવાલય બ્રાસનુ બનાવે તે કરેાડગણુ, માટીનું બનાવે તે દશ કરાડગણુ, ઇંટનું બનાવે તે સા
કરે ડગણું તે પાષાણુનું` બનાવે તે અન તગણું ફલ થાય અને જીર્ણોદ્ધાર કરવાથી આઠગણુ ફૂલ મળે છે— " वापीकूपतडागानि प्रासादभवनानि च । जीर्णान्युद्धरते यस्तु पुण्यमष्टगुणं लभेत् ॥
tr
".
. વાવડી, કૂવા, તલાવ, દેવાલય અને ભુવન આદિ ણ થઈ ગયાં હાય, તેને ઉલ્હાર કરવાથી નવીન બતાવવા કરતાં આઠગણુ ફૂલ મળે છે.
ગ્રંથકાર :
'
આવા પવિત્ર પ્રાસાદનું નિર્માંણ કરવા માટે આ પ્રાસાદમ`ડન નામના ગ્રંથ પ્રખર વિદ્વાન્ ‘મુંડન’ નામના સૂત્રધારે રચેલા છે. તે ‘ ખેતા ' નામના સૂત્રધારના જ્યેષ્ઠ પુત્ર હતા અને મેવાડના મહારાણા કુંભકર્ણના સ્માશ્રિત હતા." તેમણે આ ગ્રંથરચનાને સમય જણાવ્યા નથી, પણ મહારાણા કુંભકર્ણ વિક્રમ સ′૦ ૧૪૯૦ થી ૧૫૨૫ સુધી રાજ્યગાદી ઉપર હતા, તેથી માની શકાય કે પંદરમી શતાબ્દીની આદિમાં તેમણે આ ગ્રંથની રચના કરી હશે.
મન સૂત્રધારે મંડન ' શબ્દાંતવાળા પ્રાસાદડન, રાજવલ્લભમડન, રૂપમડન, વાસ્તુમડન અને વાસ્તુસારે દેવતામૂતિ પ્રકરણ આદિની રચના કરેલી ઉપલબ્ધ થાય છે.
પ્રવિષય :
આ ગ્રંથના આઠ અધ્યાય છે. તેના પ્રથમ અધ્યાયમાં પ્રાસાદની ચૌદ જાતિની ઉત્પત્તિ, ભૂમિપરીક્ષા, મુક્ત, વત્સચક્ર, આય, વ્યય, નક્ષત્ર આધ્યુિં ગણિત, દિસાધન, ખાતવિધિ, ઝૂમાન, ધારિણી આદિ શિલાનુ` માન અને તેના સ્થાપનક્રમ, દેવાલય બાંધવાનું ફલ વગેરે વિષયેાનુ` વર્ષોંન છે.
સિાધન :
આ અધ્યાયમાં દિસાધન રાત્રે કરવુ હોય તે ધ્રુવને ઉત્તર દિશામાં માનીને કરવાનું લખ્યુ છે, પણ આજકાલ દિસાધન યંત્રના આવિષ્કાર થયેલ હેાવાથી સ્પષ્ટ રીતે જણાયું છે કે ધ્રુવ ઠીક ઉત્તર
१ श्रीवाटे नृपकुम्भकर्णस्तदङ्घ्रिराजीव परागसेवी ।
स मण्डनारूपी भुवि सूत्रधारस्तेनोटन भूपतिवल्लभोऽयम् ॥
-રાજવલ્લભમડન, અ૦ ૧૪, શ્લાક ૪૩
Page #278
--------------------------------------------------------------------------
________________
દિશામાં નથી. પણ ઉત્તર દિશાથી પશ્ચિમ દિશા તરફ લગભગ વીશ ડીગ્રી સરકી ગયો છે, જેથી ધ્રુવને ઉત્તર દિશા માનીને દિફસાધન કરવામાં આવે તે દિશાનું જ્ઞાન વાસ્તવિક થતું નથી અને પ્રાસાદ દિમૂઢ બની જાય છે.
દિવસે દિફસાધન કરવું હોય તે શંકુની છાયા દ્વારા કરવાનું લખ્યું છે. એનાથી પણ વાસ્તવિક દિકસાન થતું નથી. કેમકે સૂર્ય હમેશા એક જ બિન્દુ ઉપરથી ઉદય પામતે નથી, તેથી શંકુની છાયામાં પણ વિષમતા આવે છે. આ કારણે તેને પણ સંસ્કારની જરૂરત રહે છે, તેમજ શ્રવણ, કૃત્તિકા, ચિત્રા અને સ્વાતિ નક્ષ પણ બરાબર પૂર્વ દિશામાં ઊંગતા નથી, તેથી દિશાનું જ્ઞાન બરાબર થતું નથી.
આ દિફસાધન બાબતમાં શિપીઓએ જરૂર ધ્યાન આપવા જેવું છે. તેમાં વિશેષ અનુકુળતા એ છે કે દિફસાધન યંત્ર દ્વારા જ કરવું જોઈએ. શાસ્ત્રકારે જે લખેલ છે તે પ્રમાણે બરાબર તે સમયમાં હશે, પણ સેક વર્ષ વ્યતીત થતાં નક્ષત્ર અને તારાઓની પૂર્વની સ્થિતિના ખાસ બિંદુથી પરિવર્તન પામી ગયાં લાગે છે.
પ્રથમ ખાતમુહૂર્ત કરવામાં શેષનાગચક્ર જોવામાં આવે છે. તેમાં પણ શાસ્ત્રોમાં ધણો મતભેદ જણાય છે. કેઈ ઈશાન, અગ્નિ આદિ દિશાના સૃષ્ટિક્રમે ખાત કરવાનું માને છે, તે કઈ ઈશાન, વાયવ્ય આદિ દિશાના વિમક્રમે ખાત કરવાનું માને છે. શપનાગને વસુચક માને છે. જોતિષશાસ્ત્રમાં અને વાસ્તુશાસ્ત્રમાં પણ મતભેદ પડે છે. આવા મતમતાંતરના ખુલાસાઓ રાજલ્લભ ગ્રંથના મારા અનુવાદમાં વિગતવાર જણાવેલા છે.
બીજા અધ્યાયમાં જગતીના સ્વરૂપનું વર્ણન છે. તેમજ દેવના વાહનનું સ્થાન અને તેને ઉદય, જિનપ્રાસાદના મંડપના કમ, દેવની સામે અન્ય દેવ સ્થાપન કરવા બાબત, દિશાના દેવ, શિવજ્ઞાનોદકને વિચાર, દેવની પ્રદક્ષિણ, પરાળ અને દેવોના આયતનનું વર્ણન છે.
દેવાલય નિર્માણ કરવાની જે ભૂમિ મર્યાદિત રાખવામાં આવે છે તેને જગતી' કહે છે. પણ કેટલાક શિલ્પીઓ જગતી અર્થ એટલે કરે છે. તેમણે જાણવું જોઈએ કે તે ઓટલે જગતીની ઊંચાઈને સમજ, અર્થાત્ મર્યાદિત ભૂમિ જે ઊંચી કરવામાં આવે છે, તેને એટલે સમજ. જગતના લક્ષણ સંબંધમાં અપરાજિપૃચ્છા” સૂત્ર ૧૧૫ થી ૧૨૦ સુધીમાં લગભગ પોણા બસ લેક પ્રમાણનું સવિસ્તર વર્ણન કરેલું છે. શિવસ્તાદક બાબતમાં શાસ્ત્રકાર જણાવે છે કે –
"शिवस्नानोदकं गूढमार्गे चण्डमुखे क्षिपेत् ।
दृष्टं न लङ्घयेत् तत्र हन्ति पुण्यं पुराकृतम् ॥" શિવનાનોદક ગુપ્ત માર્ગે જાય તેમ કરવું જોઈએ, અથવા ચંડગણના મુખમાં જઈ વમન કરતું કરવું જોઈએ તે તેને દોષ લાગતું નથી પણ તે જોવામાં આવે અને તેનું ઉદલ'ધન થાય તે પૂર્વકત પુણ્યને નાશ થાય છે. તેથી તેને પરિહાર કરવા માટે શિવગણ ચંડનાથની મૂર્તિ જલધારી (પીઠિકા) પાસે એવી રીતે સ્થાપન કરવી જોઈએ કે જેથી શિવસ્વનોદક ચંડનાથના મુખમાં જઈને બહાર આવે, તે શિવસ્તાદકે ઉચ્છિષ્ટ થઈ જવાથી તેનું દર્શન થઈ જાય કે ઉલ્લંધન થઈ જાય તે દેશ માનવામાં આવર્ત નથી.
Page #279
--------------------------------------------------------------------------
________________
કોઈ શિલ્પી ચંડનાથને શિવલિંગની પીઠિકા પાસે સ્થાપન કરતા નથી, પણ પ્રાસાદની બહારની નાશ પાસે સ્થાપન કરે છે તે વાસ્તવિક જણાતું નથી. કેમકે બહારની નાળી સુધી સ્નાનાદિક જતાં દશમન થઈ જવાની સંભાવના રહે છે. નલિવેશ:
એક દેવની સામે બીજા દેવ સ્થાપન કરવામાં આવે અથવા એક દેવાલયની સામે બીજું દેવાલય બાંધવામાં આવે તે શાસ્ત્રકાર તેને “નાભિધ” કહે છે. તે અશુભ છે પણ વજાતીય દેવ સામસામા હેય તે શાસ્ત્રકાર નાભિધને દેવું માનતા નથી..
શાસ્ત્રકાર નાભિધ નહિ કરવા બાબત એવો નિષેધ કરે છે કે, સામસામા દેવ હોવાથી એક દેવનાં દર્શન કરતી વખતે બીજા દેવને દર્શન કરનારની પૂઠ પડે છે અને મૂલનાયક દેવની દષ્ટિ રોકાઈ જેવાથી મહાદોષ ઉત્પન્ન થાય છે.
જેના પ્રાચીન બાવન જિનાલય આદિની રચના જોતાં જણાઈ આવે છે કે, મૂલનાયક દેવની દષ્ટિ બહાર પહોંચે તે માટે સામે બલાન” નામને ખુલે મંડપ જ હોય છે. તેમાં કોઈ મૂર્તિ સ્થાપના કરેલી હેતી નથી, પણ આજકાલ તે ખુલ્લા મંડપની દીવાલે બંધ કરીને તેમાં મૂર્તિઓ સ્થાપન કરવાની પ્રથા થઈ પડી છે, જેથી મૂળનાયકની દષ્ટિ રોકાઈ જાય છે. આ પ્રથા દેલવાળી માની શકાય. - ત્રીજા અધ્યાયમાં ખરશિલા, ભિદ, પીઠ, મંડોવર (દીવાલ), ઉબરો, કારમાન અને ત્રિ, પંચ, સપ્ત અને નવ શાખા આદિનું વર્ણન છે.
ગૂજરાતના શિલ્પીઓ દેવાલયની પીઠ માનથી ઓછી કરે છે, જેથી દેવાલય દબાયેલું જણાઈ આવે છે અને પીઠ ઓછી રહેવાથી વાહનો વિનાશ થાય છે તેમ શાસ્ત્રકાર લખે છે. પીડાને ઓછી કરવા બાબત તેઓ મુદ્રિત શિલ્પશાસ્ત્ર “પંચરત્નચિન્તામણિ” નામની એક પુસ્તિકા ગૂજરાતી ભાષામાં પાણી છે, જે તદ્દન અશાસ્ત્રીય છે, તેનું અને મુદ્રિત “દીપાર્ણવના પૃષ્ઠ નં. ૩માં બ્લેક ૨૧ નું ભાષાંતર અને તેની ટિપ્પણીનું પ્રમાણ આપે છે પણ તેના અનુવાદકે તે લેકને આશય સમજ્યા વિના “ ઉપર કહેલાં માનથી પાદર ઓછું કરવાનું વિધાન ” આ પ્રમાણે લખ્યું છે, તે તન મનઃકલ્પિત છે, જેથી શિલ્પ ભ્રમમાં પડી જાય છે. આ શ્લોકનો આશય એ છે કે, પ્રાસાદના અર્ધભાગે અથવા ત્રીજે ભાગે પીઠને ઉદય કર. જાઓ “ અપરાજિતપૃચ્છા ” સૂત્ર ૧૨૩, “સમરાંગણું સૂત્રધાર’ અધ્યાય ૪૦ અને “પ્રાસાદ, મંડન” અવાય ત્રીજો યાદિ. વાસ્તુશિ૯૫ ગ્રંથમાં સ્પષ્ટ જણાવે છે કે, પ્રાસાદના અર્ધ ભાગે, ત્રીજે ભાગે કે ચોથે ભાગે પીઠનો ઉદય કરે. શું આ માન્યતા ગૂજરાતી શિપીઓ. માનતા નથી. આથી જણાય આવે છે કે તેઓ શિલ્પશાસ્ત્રમાં અનભિન્ન છે. મેરુમવર:
પ્રાસાદની દીવાલમાં બે જંધા ઉપર એક છજું હોય તેને મેરુ મંવર’ કહે છે, ક્ષીરાવમાં મેરુ મડવરને બાર જંધા અને છ છજાં કરવાનું લખે છે. એટલે બે બે જંધા ઉપર એક એક છજું રાખવા જણાવે છે. જેટલાં છ તેટલા માળ હોય છે. તેથી દરેક માળના મડવરમાં બે બે અંધાઓ રહે છે, પણ રાણકપુર, આબુ આદિમાં પ્રાચીન દેવાલયોમાં પહેલે માળે તે બે જંધા અને એક છજું છે અને
પરના બીજા માળમાં એક જ જંધા અને એક છજું છે. આ પ્રમાણે આ ગ્રંથકાર પણ ઉપરના માળમાં શ જ જધાનું વર્ણન કરે છે. જયપુરના આમેરમાં જગતશરણનું મંદિર છે તેમાં પણ બે જૂથના ઉપરના માળામાં એક જ જંધા છે અને દરેક જંધા ઉપર છજાં બનાવેલ છે. તે કઈ અન્ય ને
Page #280
--------------------------------------------------------------------------
________________
આધારે હેય એમ લાગે છે. “દીપાધમાં બે ત્રણ પ્રાચીન દેવાલયના બ્લોકે આટ પેપર ઉં છપાયેલ છે. તેને તેના અનુવાદક પીઠ અને છજા વગરનાં બતાવે છે પણ સમજપૂર્વક જોતાં તે * અને છજા વગરના પ્રાસાદ બનતા નથી, અને જે બનાવવામાં આવે તે ઉદય થતું નથી કેાઈ દે લયમાં છજાનો નિર્ગમન હોવાથી જેનારને છજા વગરનું જણાય છે ત્યાં પણ જાન વિભાગ જે
ઉંબરે :
કારનો ઉંબરે ભડેવરના કુંભાની ઊંચાઈ બરાબર ચો રાખવાનું શાસ્ત્રકાર લખે છે, તે કદાચ ઉંબરાની ઊંચાઈ અધિક માલમ પડે અને જવા આવવામાં અડચણ જેવું જણાય છે ? ગાળવામાં ( ઓછો કરવામાં) આવે છે. તે સંબંધે શિલ્પીઓમાં મતભેદ જણાય છે. કોઈ કહે છે
ઉંબર ગાળવામાં આવે તે તેની સાથે સ્તંભની કુંભીઓ પણ ઉંબરા બરોબર ગાળવી, અને કે ઉંબરાને ગાળે છે, પણ તેની સાથે સ્તંભની કુંબીઓ ગાળતા નથી. શાસ્ત્રમાં સ્તંભની કંબીઓ મડવર
ભાના ઉદય જેટલી રાખવાનું કહ્યું છે, તે પ્રમાણે રાખે છે. ' આ બાબતમાં ઉંબરાની સાથે સ્તe મુંબીઓ ગાળવાનું જે શિલ્પીઓ માને છે, તે પ્રામાણિક હેય તેમ જણાતું નથી. કારણ અપરાજિ પૃચ્છા” સૂત્ર ૧૨૯ શ્લેક ૯ માં તે કુંભીઓથી ઉંબરાને નીચે ઉતારવાનું સાફ લખે છે, તે કુંભ નીચે કેવી રીતે ઊતરે? તેમજ “ ક્ષીરાવ” માં સ્પષ્ટ લખે છે કે–વારે દસે (ને) મીસ્તો a pયંત મહૂ ! કદાચ ઉંબરે પ્રમાણથી ઓછું કરવામાં આવે તે પણ સ્તંભ અને તેની કુભાઈ પહેલાંના માપ પ્રમાણે રાખવી, નીચે ઉતારવી નહિ. આથી સ્પષ્ટ જણાય છે કે જે શિલ્પીઓ ઉંબર: સાથે કુંભીઓને પણ નીચે ઉતારે છે તે પ્રામાણિક નથી. કઈ શિલ્પી કહે છે કે, “ક્ષીરાવવ” માં તો “aiધારે જ નિશ્વાર
ઉ ત્ત ર એ પાડે છે તે બરાબર છે, પણ આ સામાન્ય નિયમ બતાવેલ છે. પરંતુ જ્યારે ઉંબરે ગાળવો હું ત્યારે વિશેષ પાક તરીકે લીરાવકારે “ઉંદુબરે હત' ઈત્યાદિ પૂર્વવત પાટ આપેલ છે એ યથાર્થ જણાય સામાન્ય નિયમથી વિશેષ નિયમ બલવાન હોવાને કારણે ઉંબરાની સાથે કુંભીઓ ગાળવી નહિ. દ્વારશાખા :
કારશાખાની બાબતમાં પણ શિલ્પીઓમાં મતભેદ જણાય છે. સ્તંભશાખાની બંને તરફ પણીઓ કરવામાં આવે છે તેને “શિપરત્નાકર'ના સંપાદક શાખા માનતા નથી, જુઓ “શિ૫રત્નાકર તતીય રત્નમાં હારશાખાના ત્રિ, પંચ, સપ્ત અને નવશાખાના નકશાઓ અને તેની સાથે સંબંધવ પ્રાચીન દેવાલયના ધારશાખાના બ્લેકો આપેલા છે તેથી જણાઈ આવે છે, અને જ્ઞાનપ્રકાશ દીપણું ના સંપાદક શાખા માને છે. જુઓ દીપાવન પૃષ્ઠ નં. ૮૧ માં દ્વારશાખાનો નકશે છે તેમાં સ્નેહ બતે તરકની ખણીઓને શાખા ગણીને ત્રિશાખા દ્વારને પંચશાખા દ્વાર લખે છે. તેમજ પૃષ્ઠ નં. ૩ અને ૩૬૦ ની વચમાં દ્વારશાખાને જે બ્લેક આપેલ છે તે બ્લેક 'શિલ્પરત્નાકર’ને હોવાથી વર ત્રિશાખા દ્વાર છાપેલ છે, અને નીચે તેના ખંડનરૂપે પંચશાખા દ્વાર લખે છે. આથી સ્પષ્ટ જહ આવે છે કે સ્તંભશાખાની ખૂશીઓને દીપાર્ણવના સંપાદક શાખા માને છે, તેથી તેમના મતે પ્રાર નવ શાખાવાળું બાર બે રૂપસ્તંભ હોવાથી તેર શાખાવાળું દ્વાર થઈ જાય છે તે શાસ્ત્રીય નથી.
શાસ્ત્રકાર તંભશાખાની બન્ને તરફ ખૂણીઓ કરવાનું સ્પષ્ટ લખે છે પણ તેને શાખા મા નથી, અર્થાત પૂણીઓવાળા સ્તંભને એક જ સ્તંભશાખા માને છે. તેથી સ્તંભની બન્ને તરફની ખૂ
તે શાખા માનનાર શિલ્પીઓને મત અશાસ્ત્રીય હોવાથી પ્રામાણિક માની શકાય નહિ.
Page #281
--------------------------------------------------------------------------
________________
ચોથા અધ્યાયમાં મૂર્તિ અને સિંહાસનનું માપ, ગભારાનું માપ, દેવેની દષ્ટિ, દેનાં પદસ્થાન, ઉશંગાદિ ગેને ક્રમ, રેખાવિચાર, શિખર, આમલસાર, કલા, શુકનાર કોણીમંડપ આદિનું વિધાન, સુવર્ણપુરુષ અને તેનું સ્થાન, ધ્વજાદંડનું માન અને તેનું સ્થાન આદિનું વર્ણન છે. દેવદષ્ટિ સ્થાન:
રોની દષ્ટિ વિષયમાં શિપીઓમાં મતભેદ ચાલે છે. તેમાં કેટલાક શિલ્પીઓ શાસ્ત્રમાં કહેલા ભાગમાં દષ્ટિ રાખતા નથી, પણ કહેલે ભાગ અને તેની ઉપરનો ભાગ એ બને ભાગની સંધિમાં આંખની કીકી રહે તે પ્રમાણે દષ્ટિ રાખે છે, જેથી તેમને હિસાબે એક ભાગમાં દૃષ્ટિ રાખવાનો મેળ આવતું નથી, તેથી શાસ્ત્રના હિસાબે દષ્ટિ સ્થાન ન હોવાથી તે પ્રામાણિક મનાય નહિ.
દષ્ટિ વિષયમાં અપરાજિતપુચ્છા’ સૂત્ર ૧૩૭ માં લખે છે કે–ઉંબર અને ઓતરંગની મધ્યમાં હારના ચેસઠ ભાગ કરવા; તેમાંના એક, ત્રણ, પાંચ આદિ બત્રીશ વિષમ ભાગોમાં દેવોની દષ્ટિ રાખવી એ શભ છે અને બે, ચાર, છ આદિ બત્રીશ સમભાગમાં કઈ પણ દેવની દૃષ્ટિ રાખવી નહિ. આ પ્રમાણે હોવા છતાં અને શિપીવણ એવું જાણતા હોવા છતાં પણ જે શિષી બે ભાગની મધ્યમાં દેવોની દ્રષ્ટિ રાખે છે તે તેમના હઠાગ્રહ સિવાય બીજું શું કહેવાય ? | કઈ શિલ્પી આ દૃષ્ટિ બાબતમાં શંકા કરે છે કે– વિવેકવિલાસ” ના પ્રથમ સર્ગના બ્લેક ૧૫૮ માં “ટાન્નમમ ઘણા વિધી' દ્વારશાખાના આઠ ભાગ કરવાનું લખે છે. જેથી ઉંબરે ગાળવામાં આવે ત્યારે દૃષ્ટિનું માપ શાખાની માને ગણવું જોઈએ. આ શંકા વ્યાજબી ગણાય. * વિવેકવિલાસ' માં ઉંબરાને ગાળવાનું કહ્યું નથી પણું “અપરાજિતપૃચ્છા” આદિ ગ્રંથોમાં ઉંબરાને કારણસર ગાળવાનું લખે છે. છતાં ઉંબરાને ઉપરથી એરંગના પેટા ભાગ સુધીના મધ્ય ભાગમાં દખ્રિસ્થાનના ભાગો કરવાનું લખે છે. જે તેમને ગાળેલા ઉંબરા ઉપરથી માપ લેવું ન હોત તો તેઓ બીજો મત પણ લખત. પણ તેમ ન કરતાં એક જ મત બતાવે છે, તેથી ઉંબા ગાળ હેય ત્યારે પણ ઉંબરાના ઉપરથી જ માપ લેવું જોઈએ એ વાસ્તવિક ગણાય.
દેવના પદરસ્થાન સંબંધમાં શાસ્ત્રીય મતમતાંતર ચાલે છે, પણું દરેકનો સારાંશ એ કે દીવાલથી પ્રતિમાને દૂર રાખવી, દીવાલને અડાડીને કોઈ પણ દેવની પ્રતિમા રથાપન કરવી નહિ. આ વિષયમાં આ મંથકાર મતમતાંતરને છેડીને ગભારાને ઉપરના પાટથી આગળના ભાગમાં દેવાને સ્થાપન કરવાનું લખે છે તે વાસ્તવિક ગણાય છે. રેખા :
શિપીઓ રેખા સંબંધી જ્ઞાન માટે વિસ્મરણશીલ થઈ ગયા જણાય છે. શિખરની ઊંચાઈના લણનો નિશ્ચય કરવા માટે સૂતરની દોરી વડે જે કમળની પાંખડી જેવી પાયાથી અંધ સુધી લીટીઓ કરવામાં આવે છે તેને રૂખા” કહેવામાં આવે છે. રેખાએથી શિખર નિર્દોષ બની જાય છે. આ
ખાઓને શાસ્ત્રકાર “ચન્દ્રકલા ખા” કહે છે. તે બસ ને છપ્પન પ્રકારે બનાવી શકાય છે, જેમકે પ્રશમ ત્રિખંડતો એક ખંડ માનવામાં આવે છે. પછી એક એક અઢાર ખંડ સુધી ધારવામાં આવે છે. રથી કલ સોળ ખંડ થાય છે. તે પ્રત્યેક ખંડને ચારના ભેદ વડે સેળ સાળ ફળરેખા ઉત્પન્ન થાય છે, એટલે ૧૬ x ૧૬ = ૨૫૬ રેખાઓ થાય છે. તે પાયાથી અંધ સુધી, આમલસાર સુધી અથવા લિશ સુધી એમ ત્રણ પ્રકારે દોરવામાં આવે છે. : પ્રત્યેક ખંડમાં ચાર ચાર રેખાઓ વધારીને કરવામાં આવે છે. જેમકે પ્રથમ ત્રિખંડમાં ૮, ૮; બીજા ચતુ:ખંડમાં. ૧૨, ૧૨; ત્રીજા પખંડમાં ૧૬, ૧૬. એ પ્રમાણે. અનુક્રમે ચાર ચાર રેખાઓ
Page #282
--------------------------------------------------------------------------
________________
વધારતાં સોળમા અષ્ટાદશ ખંડમાં ૬૮, ૬૮ રખાએ સમચરની થાય છે. તે ખંડેની જેટલી કલા રેખાને સરવાળો થાય, તેટલી સંખ્યા સ્કંધમાં અંકિત કરવામાં આવે છે.
ખંડોમાં ચારના ભેદ વડે કળાઓની જે વૃદ્ધિ થાય છે તે જાણવા માટે આ ગ્રંથના પૃષ્ઠ નં. ૭ed એક ત્રિખંડા રેખાનું કેન્ડક આપેલ છે તે જોવાથી બીજા ખંડની કલારેખ બનાવી શકાશે. ! - આ ચકખાની રચના સિવાય બીજી પણ બે પ્રકારે રેખા બનાવવામાં આવે છે. એક ઉદાં ભેદભવ રેખા અને બીજી કલાભેદભવ રેખા, તે બન્નેના પચીસ પચીસ ભેદ થાય છે. તેમાં ઉદયભે દૂભવ રેખા શિખરના પાયાના બને કેલાની વચમાં સ્કંધ દોરવામાં આવે છે. તેમાં ખડે અને કળ
ખા બનાવવામાં આવતી નથી. આને શિલ્પોવર્ગ “વાલંજરને નામથી ઓળખે છે. આ પચીસ રેખાન સથાસા, શેના આદિ પચીસ નામે “ અપરાજિતપૃચ્છા” સૂત્ર ૧૪૧ માં આપેલ છે.
બીજી કલાભવ રેખા પ્રથમ પખંડાથી ઓગણવીશ ખંડ સુધી બનાવવામાં આવે છે, તે પચીસ ભેદ થાય છે. પ્રથમ ખંડની એક કલા, બીજા ખંડની બે કલા, ત્રીજા ખંડની ત્રણ કળા, ચોર ખંડની ચાર કળા; આ પ્રમાણે એક એક કળ વધારતાં ઓગણત્રીસમાં ખંડની એગણત્રીસ કળા થા છે. આ એકથી ઓગણત્રીશ કળા સુધીને સરવાળે કુલ ચારસો પાંત્રીશ કળા થાય છે. આમાં પ્રથા પાંચ ખંડની એક રેખા માનવાથી પચીસ, રેખા થાય છે. તેના ચંદ્રકળા, કલાવતી આદિ પચીસ નામ “અપરાજિતપૃરા” સૂત્ર ૧૪૧ માં આપેલ છે.
સુવર્ણપુરુષને પ્રાસાદનું જીવસ્થાન (હૃદય) માનવામાં આવે છે. તેને કેટલાક જૈન વિધિકાર પ્રાસાદને શિલાન્યાસ કરતી વખતે શિલાની નીચે રાખે છે. તેઓએ જાણવું જોઈએ કે, પાયો એ પગ માનવામાં આવે છે, ત્યારે પગની નીચે જીવસ્થાન રાખવાની ભૂલ કરે છે. શાસ્ત્રકાર આ સુવર્ણ પરપને શિખરના મસ્તક ઉપર આમલસારમાં, છજામાં, સુગમાં કે શુકન સની ઉપર રાખવાનું જણાવી છે તે જીવસ્થાને વાસ્તવિક જણાય છે પણ પાયામાં શિલાની નીચે રાખવું તે શીક નથી. ધ્વજાદંડ:
શિપીવર્ગમાં ઘણા સમયથી શાસ્ત્રનું અધ્યયન ઓછું હોવાથી ધ્વજાદંડ રાખવાનું સ્થાને ભૂલી જવાયું લાગે છે. આથી તેઓ શિખરના રકધમાં કે આમલસારમાં દંડને સ્થાપન કરે કે શાસ્ત્રીઓ નથી. શાસ્ત્રમાં ધ્વજા-ડતું સ્થાન રાખવા માટે કહ્યું છે કે–શિખરના ઉદ્યના ચોવીસ ની તેના બાવીસમા ભાગમાં ધ્વજા-દંડને સ્થાપવા માટે ધ્વજાધાર (કલાબે) કરો, તે પ્રતિ, પાછળના ભાગમાં જમણી તરફના પટરામાં રાખ. જુઓ પૃષ્ઠ . ૮૭ અને ૮૮. અને ... મજબત કરવા માટે તેની સાથે એક નાની દડિકા આમલસાર સુધીની ઊંચાઈની રાખવામાં આવે : તે બન્નેને વજબંધ અર્થાત મજબૂત બાંધીને દંડ સાથે કલાબામાં સ્થાપન કરવી. તેથી દંડને હવા જરથી બચાવ થાય છે.
શાસ્ત્રમાં ધ્વજાધારતું સ્થાન બતાવ્યું છે, પણ શિપી દેવાધારને અર્થ ધ્વજાને ધારણ કરના ધ્વજપુરુષ એ કરે છે. તેથી ધ્વજાદંડ રાખવાના સ્થાને ધ્વજપુરુષની આકૃતિ રાખે છે. તેમણે જાણવું જોઈએ કે ધ્વજાધારને અર્થ સ્વજપુરુષ નહિ, પણ કાબો છે તે ધ્વજાદંડ રાખવાનું સ્થાન છે. | મુકિત “જ્ઞાનપ્રકાશદીપાવ” ના પૃષ્ઠ નં. ૧૩૦ માં ૧૩માં શિખર ઉપર પાંચ વજા દિડ એક શિખરમાં અને ચાર દિશાના ચાર માં સ્થાપન કરવાનું જણાવે છે તે યુક્તિ
Page #283
--------------------------------------------------------------------------
________________
と
હાય તેમ જણુાતુ નથી. એક શિખર ઉપર પાંચ ધ્વાદડ કરવાથી શિખરતે ઘણી હાનિ પહેાંચવાને અય રહે છે. તેથી આ બ્લેક ક્ષેપક હાય તેમ જણાય છે.
ગૂજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આદિનાં કેટલાંએક ગામમાં શિખરની આગળના ઘૂમટા ઉપર પણ ધ્વજાદડ ચડાવેલા જોવામાં આવે છે તે અશાસ્ત્રીય છે. એક તા ઘૂમટાની ઉપર આમલસારા હોય છે, તેમાં ધ્વજાદડને રાખવાનું શાસ્ત્રમાં પ્રમાણ નથી, અને દેવનું માહાત્મ્ય પણ ઓછું થાય છે, કેમકે પ્રતિષ્ઠિત દેવને માથે ધ્વજ અને ઘૂમટમાં દર્શન કરનારાઓના માથે પણ ન હેાય તે અયેાગ્ય ગણુાય. • કેટલાક શિલ્પીઓ ધ્વજાઈડને શાસ્ત્રીય માનથી વધારે રાખે છે. તેએ કહે છે કે, સાલતા ભાગ વધારે રાખવા જોઈ એ એ તેમનું કહેવું વ્યાજમી નથી. કલાબામાં દંડને સ્થાપન કરવા માટે અધિક ઊંડા ખાડા ખેાદવાની જરૂર રહેતી નથી.
‘દીપાવ ' ના પૃષ્ડ નં૦ ૧૨૯ ની ટિપ્પણીમાં ‘ક્ષીરાવ' ના એક શ્લોકનું પ્રમાણ આપીને લખ્યું છે કે—' સમપ` અને એકી કાંકણીવાળા ધ્વજદંડ શક્તિદેવીના (અને મહાદેવના ) મંદિરમાં કરાવવા. જો કે એકી કે મેકી અને પ્રકારના ધ્વજવડા ભવનને વિષે તે શુભ જ છે.' આ બાબત જણાવવાનું કે આ પ્રમાણ ‘ક્ષીરાણું વ’તુ હોય તેમ જણાતુ નથી. અનુવાદ મન:કલ્પિતક્ષેપક રીતે મૂકલુ' જાય છે. તેમાં પણ ‘એકી કે મેકી અને પ્રકારના ધ્વજદંડા ભવનને વિષે તે શુભ છે' એવું મનઃકલ્પિત લખાણ આશ્રય ઉપજાવે તેવુ છે. ‘ક્ષીરાણુવ ' ની બે, ત્રણ પ્રતિભાર જોવામાં આવી તેમાં આ ક્ષેાક નથી:
પાંચમા અધ્યાયમાં પ્રાસાદમાં મુખ્ય વૈરાજ્ય આદિ પચીસ પ્રાસાદનુ વર્ણન નકશા સાથે સવિસ્તર આપવામાં આવ્યું છે.
છઠ્ઠા અધ્યાયમાં કૅસરી આદિ પચીસ પ્રાસાદોનાં નામ અને તેની તવિભક્તિનું અને નવ મહામેરુ માસાદાનુ` વધ્યુંન છે. કેંસરી આદિ પચીસ પ્રાસાદ બનાવવા સંબંધી વિશેષ વિવેચન ગ્રંથકારે કરેલું ન વાથી આ પ્રયતા અંતમાં પરિશિષ્ટ ન′૦૧ માં ‘અપરાજિતપૃચ્છા' સૂત્ર ૧૫ નું સવિસ્તર વર્ણન કિશાએ સાથે આપવામાં આવેલુ છે.
*
સાતમા અધ્યાયમાં પ્રાસાદના મંડપ સંબધી સવિસ્તર વર્ણન નકશાએ સાથે આપવામાં આવેલ પેજ નં ૧૧૬ માં ઘૂમટના આમલસારની ઊચાઈ માટે શ્લોક છમાં છે. તેના ઉત્તરા માં ‘જુનાલરિમા ઘટા જૂના શ્રેષ્ઠા મ વધા। ' ને અ` ‘ઘૂમટના કળશની ઊંચાઈ શુકનાસની ખરાખર રાખે તથા ઓછી રાખે તે શ્રેષ્ડ છે. પણ અધિક રાખવી નહિ. ' એવા કરેલ છે. કેમકે કેટલાક પ્રાચીન દેવાલયેામાં ઘૂમટને કલશ શુકનાસથી નીચે જોશમાં આવે છે, તેમજ કેટલાક શિલ્પીઓની માન્યતા પણ એવી છે. * અપરાજિતપૃચ્છા ' જેવા માનનીય પ્રાચીન ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું' છે કે--‘જીનાનસમા જટા ન મ્યૂના ન તોઽષિજ્ઞ। ' ઘૂમટના આમલસારની ઊંચાઈ શુકનાસતી બરાબર રાખવી, ઊંચી નીચી રાખવી નહિ, જેથી ‘ જૂતા એછા ન ચાધિકા 'ના અર્થ પણ ન્યૂન શ્રેષ્ઠ નથી તેમ અધિક પશુ શ્રેષ્ઠ નથી એવા થઈ શકે છે.
આ બાબત મુનિ ‘ દીપાવ'ના પૃષ્ઠ નં૦ ૧૩૩ ની ટિપ્પણીમાં અનુવાદક અપરાજિતપૃચ્છા ’ × ૧૮૫ તા શ્લોક ૧૩ ‘સમૂĂ ન ચર્ણયમધÜનૈવ સૂચેત્ ।' નું પ્રમાણ આપી ઘૂમટને મલસાર શુકનાસથી નીચા હેાય તે! દેખ નથી, એવું સમન કરે છે. પણ અનુવાદક વિચાર કર્યો
તેમ જણાઈ આવત કે આ શ્લોક શકતાસને રાખવાના સ્થાનતા છે. ઈજાથી લઈ શિખરના સ્કધ
Page #284
--------------------------------------------------------------------------
________________
સુધીની ઊંચાઈને એકવીશ ભાગ કરી, તેમાંના નવથી તેર ભાગની ઊંચાઈમાં શુકનાસ રાખવો. ત્યાં તેર ભાગથી ઉપર શુકનાસ રાખવો નહિ, પણ નીચે રાખવે એ અર્થ ઘટે છે. તેને કલશની સાથે સંબંધ મેળવે તે પ્રામાણિક નથી.
“દીપાવ'ના ૧૦ મા અધિકારના શ્લેક ૩ ના ઉત્તરાર્ધથી બ્લેક ૫ સુધીના અઢી બ્રેક અપરાજિતપૃચ્છા' સૂત્ર ૧૮૫ માંની રીતસરની નકલ છે અને તે શુકનાસનું સ્થાન નિર્ણય કરવા સંબંધના છે. તેને અનુવાદકે પાંચમા લેકને ઘૂમટના આમલસાર સાથે જોડવાની ભૂલ કરી છે. આશા છે કે બીજી આવૃત્તિમાં સુધારો કરશે. વિતાન:
વિતાન એટલે ચંદરવો. પ્રાસાદની છતને “વિતાન' એવા નામથી ઓળખવામાં આવે છે. તેના મુખ્ય ત્રણ ભેદ છે.
૧. છતમાં જે લટકતી આકૃતિઓ હોય તે તેને “ક્ષિપ્તવિતાન' કહે છે. ૨. છત ઊંચી કરેલી હાય અર્થાત્ ઘૂમટ કરેલ હોય તો તેને “ ઉક્ષિપ્ત વિતાન' કહે છે. ૩. જે છત સમતલ હોય, તો તેને “સમતલ વિતાન' કહે છે. આ છત સાદી હોય અથવા અનેક
પ્રકારનાં ચિત્રોથી ચીતરેલી અથવા કોતરેલી હોય છે.
દીપાવ” ના પૃષ્ઠ નં. ૧૩૭ માં ક ર૨ ના અનુવાદમાં ક્ષિતોહિપ્ત, સમતલ અને ઉદિત એમ ત્રણ પ્રકારનાં વિતાન લખ્યાં છે. મારી સમજ પ્રમાણે “વિતાનિ જિલ્લા જમણ' આ પદમાં ઉદિતાનિ શબ્દ વદ્ ધાતુનું ભૂતકૃદંત છે, તેથી તેને અર્થ કહેલા છે' એવો ક્રિયાવાચક કરવો જોઈએ. સંવરણા:
સંવરણાને શિલ્પીગ “ સાંભરણ' કહે છે. તે મંડપની છતની ઉપર બનાવવામાં આવે છે અને અનેક કળશવાળા હોય છે. તેની રચના શિલ્પીવર્ગ પિતાની બુદ્ધિ અનુસાર બતાવે છે. પણ તે શાસ્ત્રીય હેય એવો નિયમ રહેલો જણાતો નથી.
આ ગ્રંથના અને “જ્ઞાનપ્રકાશ દીપાવ” ના ઘણાખરા નકશાઓ એકસરખા જ છે. તેમાં સંવરણાના નકશાઓમાં ઘંટાને અર્થ સમજફેર થઈ જવાથી ઘંટાકૃતિ (ચંદ્રિકા) કરીને ઉપર આમલસારિકા બતાવવામાં આવી છે તેથી તે નકશાઓ અશુદ્ધ થઈ જવા પામ્યા છે. દિપાધના અનુવાદક ઘંટાનો અર્થ ઘંટાકૃતિ એવો કરે છે. રબરૂ પૂછવાથી પણ તેઓ કહે છે કે–સાંભરણું ઉપર આમલસાર મૂકવામાં આવતું નથી, ઘરાકૃતિ જ મૂકવામાં આવે છે. તેમજ તેઓ “દીપાર્ણવ” ના પૃષ્ઠ નં. ૧૬૮ ની નીચેની ટિપ્પણીમાં સ્વયં લખે છે કે –“ વર્તમાન કાળમાં જે સંવરણા ચાવવાની પ્રથા શિલ્પીઓમાં છે તે બસોએક વર્ષથી ચાલી આવતી હોય તેમ જણાય છે. તેમાં શાસ્ત્રીય રીત નથી. આ વિધાનમાં સહેજ ફેર છે, તે સાવ અશાસ્ત્રીય છે તેમ કહેવું બરાબર નથી
સંવરણના મથાળે ભયમાં મહાઘટિકા જ કરવી જોઈએ, અહીં પડોમાં કે બીજા પ્રથોમાં ઘટિકાને બદલે આમલસા મૂકવાનું કહ્યું નથી. તેરમ–ચૌદમી સદીની કોઈ કોઈ જૂની સંવરણ ઉપર આમલસા મૂકે જોવામાં આવે છે, પરંતુ તે બરાબર નથી, એમ હું માનું છું. કારણ કે એ સંબધે પાઠ નથી. માટે ત્યાં મહાઘટિકા જ મૂકવી જોઈએ.
" શિખરાધ્યાય અને મલક્ષણાધિકારમાં શિખરને શુકનાન્સ મેળવવા કહે છે કે- ગુજરાતના
Page #285
--------------------------------------------------------------------------
________________
g ' એટલે મંડપના ઉપરની સંવરણાની ઉપલી ઘંટિકા-ધંટા શુકનાસના સમસૂત્રમાં રાખવી; ત્યાં આમલસારે શબ્દ વાપર્યો નથી. તેથી જૂના કામમાં સંવરણના મથાળે મુકતા ન હતા પરંતુ ઘંટિકા જ મુકાતી હતી.”
ઉપરોક્ત ટિપ્પણીથી સ્પષ્ટ જણાય છે કે--“દીપાર્ણવ'ના અનુવાદક ઘંટીને અર્થ ઘંટાકૃતિ જ કરે છે આમલસાર કરતા નથી અને આ ભૂલ છુપાવવા માટે પ્રાચીન દેવાલયોની સંવરણની ઉપર આમલસારો જોવામાં આવે છે તેને પ્રામાણિક માનતા નથી. આ હકીકત આગ્રહી કહી શકાય પણ તેમણે પોતાના અનુવાદમાં કેટલેક ઠેકાણે ઘંટાનો અર્થ આમલસાર કરે છે. જુઓ “દીપાવ” પેજ નં. ૧૨૩, શ્લેક ૭૨ માં “ઘોરાકમાન રસિકોરાઃ ધાત' લખ્યું છે. તેમાં ઘંટાને અર્થ પિોતે જ આમલસારે લખે છે, ત્યાં ઘંટાકૃતિ લખતા નથી. તેમ જ પેજ નં૦ ૧૧૭, ક પછ ના તથા પૃષ્ઠ નં. ૧૩૩, કલેક ૬ ના અર્થમાં ઘંટાને અર્થ આમલસાર લખે છે અને અહીં સંવરણામાં ઘંટાકૃતિ (ચંદ્રિકા) લખે છે. આ તેમની મનઃ કલ્પના કહી શકાય. તેથી સંવરણાના નકશાઓમાં જે ઘંટાકૃતિએ કરેલી જોવામાં આવે છે તે શાસ્ત્રીય નથી. - સાદા ઘૂમટ ઉપર અથવા સાંભરણ ઉપર આમલસાર મૂકવામાં આવે નહિ અને ધંટાકૃતિ ચંદ્રિકા જ મૂકવામાં આવે તે તે નાગરી શિલી નહીં બનતાં મેગલ શૈલી બની જાય છે. મેગલ રેલીના ઘૂમટો ઉપર આમલસા હોતા નથી. ફક્ત ચંદ્રિકા અને કલશ હોય છે. આ હકીકત શિલ્પીઓ જાણતા ન હોવાથી આજકાલ ઘૂમટ ઉપર આમલસારો રાખતા નથી. કેઈ ચંદ્રિકા અને તેની ઉપર આમલસારિકા અને કલશ રાખે છે તથા કઈ ચંદ્રિકા અને તેની ઉપર કલશ જ રાખે છે. આ રીત તદ્દન મોગલ શૈલીની બની જાય છે. આ બાબત શિલ્પીઓએ યાદ રાખવા જેવી છે કે ઘૂમની ઉપર આમલસારો ચઢાવ્યા પછી જ ચંદ્રિકા, આમલસારિકા અને કલશ ચઢાવવી જોઈએ, જે પ્રમાણે શિખરની ઉપર આમલસાર, ચંદ્રિકા, આમલસારિકા અને કલશ ચઢાવવામાં આવે છે તે પ્રમાણે જ ઘૂમટ ઉપર પણ ચઢાવવાં જોઈએ. આ નાગરી શૈલીની પ્રથા કહી શકાય.
દેવાલય નિર્માણમાં શિલ્પીઓની ભૂલ થવાનું કારણ જણાય છે કે, મુસલમાની રાજ્યશાસનમાં દેવાલયોનો વિધ્વંસ થતા, જેથી નવીન દેવાલ બનતાં બંધ થયાં. આ કારણે આ વિષયના શિ૯ અન્ય કાર્યમાં જોડાઈ ગયા તેથી આ વિષયનું શાસ્ત્રાધ્યયન પણ બંધ થયું. તેમનાં સંતાનોએ પણ
આ વિદ્યા ભણાવવાનું બંધ કર્યું તેથી આ વિદ્યા વિસરાઈ ગઈ લાગે છે. બાકી જે આ વિષયના શિલ્પીઓ મરિજદ આદિ બાંધવાનું કામ કરતા રહ્યા તેમનાં સંતાનોને મોગલઆર્ટ બાંધવાને અભ્યાસ હોવાના કારણે તેમની પરંપરાવાળા જ્યારે સમયાનુકૂલ દેવાલ બાંધવા લાગ્યા ત્યારે બંને કલા મિશ્ર થઈ ગઈ. એ જ કારણ છે કે દેવાલયોમાં અને મસ્જિદોમાં બંને પ્રકારની કળાશેલી જોવામાં આવે છે.
આઠમો અધ્યાય સાધારણ નામને છે. તેમાં વાસ્તુદેવ, દિબૂઢદોષ, જીણવાસ્તુ, મહાદોષ, ભિન્નદોષ, અંગહીનદોષ, આશ્રમ, મઠ, પ્રતિષ્ઠાવિધિ, પ્રતિષ્ઠામંડપ અને કુંડ, મંડલપ્રતિષ્ઠાવિધિ પ્રાસાદદેવન્યાસ, જિનદેવપ્રતિષ્ઠા, જલાશયપ્રતિષ્ઠા, વાસ્તુપુરુષ અને ગ્રંથસમાપ્ત મંગલ આદિનું વર્ણન છે.
આ પરિશિષ્ટ નં. ૧ માં કેસરી આદિ પચીસ પ્રાસાદનું સવિસ્તર વર્ણન છે. તેમાં વિભક્તિઓની પ્રાસાદસંખ્યામાં શાસ્ત્રીય મતાંતર છે, જેમકે “સમરાંગણ સૂત્રધાર ” ગ્રંથમાં અઢારમી વિભક્તિનો એક પણ પ્રાસાદ નથી. તેમ જ શિલ્પશારબી નર્મદાશંકર સંપાદિત “શિપરત્નાકર માં વશમી વિભક્તિને એક પણ પ્રાસાદ નથી વગેરે.
Page #286
--------------------------------------------------------------------------
________________
મિસ્ત્રો નર્મદાશંકરભાઈએ “શિલ્પરત્નાકર' માં કેસરી જાતિને બીજો સવભદ્ર પ્રાસાદ નવ શૃંગવાળા જણાવ્યું છે. તેમાં ચારે ખૂણે અને ચારે કે એક એક શ્રગ ચઢાવેલ છે તે શાસ્ત્રીય નથી. શાસ્ત્રમાં તે ખૂણું ઉપર બે બે જંગ ચઢાવવાનું અને ભદ્ર ઉપર શૃંગ નહિ ચઢાવવાનું લખ્યું છે. જુઓ ક્ષીરાવમાં સાફ લખેલ છે કે-ળે ઇંદ્રઘં કાર્ય માં છં વિવર્નરેન્દ્ર આ પ્રમાણે સેમપુરા અંબારામ વિશ્વનાથ પ્રકાશિત “કેસરાદિપ્રાસાદમંડન” પૃષ્ઠ નં. ૨૫ શ્લોક ૧૪ છે. આ લેકને બદલે “ળે તથા કાર્ય પદે શ્રા તથા રા' આ પ્રમાણે પાનું પરિવર્તન કરી નાખ્યું છે. આ પ્રાચીન વાસ્તુશિલ્ય ગ્રંથને વિકૃત કરે યોગ્ય ગણાય નહિ.
આ “શિલ્પરત્નાકર નું અનુકરણ “દીપાર્વણ ના અનુવાદક પણ કરેલ છે. જુઓ દીપાવ પૃષ્ઠ નં૦ ૩૨૧માં સર્વ ભદ્ર શિખરને બ્લેક. પરિશિષ્ટ ન. ૨ માં જિનપ્રાસાદેનું વર્ણન છે. આ પ્રાસાદે ઉપર શ્રીવત્સ શૃંગાને બદલે કેસરી આદિ ક્રમ ચઢાવવાનું જણાવેલ છે. તેમાં પહેલો કમ પાંચ અંગવાળા, બીજે ક્રમ નવ ઇંગોવાળો, ત્રીજો ક્રમ તેર શ્રેગવાળા અને એથે ક્રમ સત્તર (૧) ભૃગેવાળે છે. અર્થાત કેસરી આદિ પ્રાસાદની શૃંગસંખ્યાને ક્રમની સંજ્ઞા આપી છે. શાસ્ત્રકાર જેટલા ક્રમ- ઓછા-વધતા ચઢાવવાનું જણાવે છે ત્યાં શિપીવર્ગ નીચેની પંક્તિમાં એક જ જાતના કમ ચડાવે છે ત્યારે શાસ્ત્રાનુસાર ઉપરની પંક્તિમાં એક જ જાતના કેમ ચઢાવાય છે. જેમકે સમદલ પ્રસાદ છે, તેના ખૂણા ઉપર ચાર ક્રમ, પઢરા ઉપર ત્રણ ક્રમ અને ઉપર ઉપર બે ક્રમ ચઢાવવા જોઈએ. આ ઠેકાણે શિલ્પીઓ નીચેની પંક્તિમાં ચોથું ૧૭ શ્રેગવાળું ક્રમ બધા અંગેની ઉપર ચઢાવે છે. તેની ઉપર, બીજી પંક્તિમાં ત્રીજું ક્રમ, ત્રીજી પંક્તિમાં બીજું ક્રમ અને ચોથી પંકિતમાં પહેલું ક્રમ ચઢાવે છે. આ નિયમ અશાસ્ત્રીય છે અને પ્રાચીન દેવાલયોમાં પણ આ પ્રમાણે જોવામાં આવતું નથી. શાસ્ત્રીય નિયમ એ છે કે-જે અંગ ઉપર જેટલા ક્રમ ચઢાવવાના હોય તે બધાં અંગોમાં પ્રથમ ક્રમથી જ ચઢાવે. એટલે નીચેની પંક્તિમાં જે અંગ ઉપર ચાર ક્રમ ચઢાવવાના હોય ત્યાં ચોથું કમ, ત્રણ ક્રમ ચઢાવવાના હોય ત્યાં ત્રીજું ક્રમ અને એ ક્રમ ચઢાવવાનાં હોય તે અંગ ઉપર બીજું ક્રમ ચઢાવવું. જીએ * અપરાજિતપૃચ્છા ના વિમાને પુષ્પકદિ પ્રાસાદે. આ શાસ્ત્રીય નિયમ પ્રમાણે શિપીએાએ કામ કરવું જોઈએ. જો કે “શિપરત્નાકર” અને “દીપાર્ણવ માં આ જિનપ્રાસાદે છપાયેલ છે, તેમાં તેમના હિસાબે શિખરની કંગસંખ્યા બરાબર મળતી આવતી નથી, જેથી જણાય છે કે તેમણે તે બાબત વિચાર કરેલો નહીં હોય.
મોતીસિંહ ભોમીયાનો રસ્તો,
જયપુરસીટી (રાજસ્થાન) સં. ૨૦૧૭ અક્ષયતૃતીયા.
ભગવાનદાસ જૈન
Page #287
--------------------------------------------------------------------------
________________
विषयानुक्रमणिका
વિષય
હ
૫
&
૪
૪
૬
ર
દ
૮
6. : : : : : : : : : : : : : : : : :
૮
૦
૦
૦
૦
મંગલાચરણ દેવપૂજિત શિવસ્થાન ... પ્રાસાદની જાતિ આઠ જાતિના ઉત્તમ પ્રાસાદ પ્રાસાદ બનાવવાનો સમય ભૂમિપરીક્ષા • વાસ્તુમંડલ બનાવવાની વસ્તુ આઠ દિપાલ કાર્યારંભમાં પૂજનીય દેવ નિષેધસમય વિલ્સમુખ આય આદિને વિચાર ... દેવાલયમાં વિચારણીય આયાદિ આય વ્યય અને નક્ષત્રનું જ્ઞાન આનાં નામ અને દિશા વ્યનાં નામ ... આમાં વ્યયેનું ફલ ... અંશ લાવવાનો પ્રકાર ... રાશિ યોનિ નાડી ગણુ આદિ જાણવાનું
૧૦-૧૧ ધ્વજાય અને દેવગણ નક્ષત્રવાળા સમચોરસ ક્ષેત્રનું માપ
૧૨ દિશા સાધન ખાતવિધિ
૧૪ નાગવાસ્તુ
૧૪ રાહુ (શેષનાગ) મુખ કૂર્મનું માન અન્યમતે કુર્મનું ભાન
૧૭ શિલા સ્થાપવાની પ્રથા
૧૮ શિલાઓનાં નામ ....
૧૮ ધારણ શિલાનું માન .. શિલા ઉપરનાં રૂપ સૂત્રારંભ નક્ષત્ર ..
૧
વિષય શિલા સ્થાપન નક્ષત્ર : દેવાલય બનાવવાનું સ્થાન દેવાલય બનાવવાના પદાર્થ દેવપ્રતિષ્ઠાનું ફલ ... દેવાલય બનાવવાનું ફૂલ વાસ્તુપૂજાનાં સાત સ્થાન શાંતિપૂજાનાં ચૌદ સ્થાન પ્રાસાદનું માપ ... મંડેવરનાં થાન નિગમ પ્રાસાદની અંગસંખ્યા ફાલનાઓનું સામાન્ય માપ
૨. બીજો અધ્યાય જગતીનું સ્વરૂપ • જગતીને આકાર જગતીનું વિસ્તારમાન મંડપની જગતી .. ભૂમણું (પરિકમ્મા) .... જગતીના કણાની સંખ્યા જગતીની ઊંચાઈનું માન જગતીની ઊંચાઈના થરોનું ભાન જગતીની શોભાના આભૂષણ જગતીને ઉદય અને તેના થેરેનો
દેખાવ દેવોના વાહનનું સ્થાન મૂર્તિના વાહનનો ઉદય જિનપ્રાસાદના મંડપને ક્રમ જિનપ્રાસાદની દેવકુલિકાનો દમ બાવન દેવકુલિકા - બેર દેવકુલિકા -
વીસ દેવકુલિકા ... રથ અને મઠનું સ્થાન જગતીમાં અન્ય પ્રાસાદ
જ
જ
*
૧૫ :
,
૧૯
Page #288
--------------------------------------------------------------------------
________________
વિષય
શિવલિ'ગની સામે અન્યદેવ દેવની સામે સ્વદેવ દેવીની સામે દેવ
દૃષ્ટિવૈધ
દષ્ટિવેધને પરિહાર
શિવસ્વાનાક દેવેની પ્રદક્ષિણા
પરનાળી ( જલમાર્ગ )
મડપમાં સ્થાપિત દેવાની નાળા
900
પૂર્વ અને પશ્ચિમાભિમુખ દેવ
દક્ષિણાભિમુખ દેવ વિદિશામુખ દેવ
સૂર્યાયતન
ગણેશાયતન વિષ્ણુપ ચાયતન
દેવીપ`ચાયતન
શિવપંચાયતન
ત્રિદેવ સ્થાપન ક્રમ ત્રિદેવાનુ ન્યૂનાધિક માન
૩. ત્રીજો અધ્યાય
પ્રાસાદારિણી શિલા ( ખરશિલા ) ભિટ્ટનું માન ભિટ્ટને! નીકાલે
પીઠનુ ઉદયમાન
પીના ઉયનાં થરેનુ' માન ચરાનુ નિગમમાન
કામદપી અને કષ્ટુપીડ
પ્રાસાદનુ ઉદયમાન (મÎાવર )
ખીજી રીતે પ્રાસાદના ઉદયનું માન પ્રાસાદના ઉદયમાનથી પીઠનું ઉદયમાન...
માવરના થાનું માન
ચાર પ્રકારની જધા મેરી મડેવરના ઉદયનુ માન સામાન્ય માવર
...
પૃ′
૩૩
૩૩
33
૩૪
૨૪
૩૪
૩૧
૩૫
૩૬
૩
૩૭
૩૭
૩૭
૩.
૩.
૩.
૩૯
૩૯
૩૯
૪૧
૪૨
કર
૪૩
૪૧
૪
૪
૪૭
૪૮
૪૯
૪૯
પર
ક
૫૪
૧૪
વિષય
બીજી રીતે માવરનું ઉદયમાન માવરની જાડાઈ
બીજી રીતે ડાવરની જાડાઈ શુભાશુભ ગર્ભગૃહ લંબચારસ અશુભ ગર્ભગૃહ લખચારસ શુભ ગર્ભગૃહ
સ્તંભ અને ભડાવરનાં થરાની સરખામણી
ગભારાના ઉદય
તભમાન
અરે!
ઊખરાની રચના
કુંભાથી નીચે ઊભરે
ઊંબરાની ઊભણી અને તલને નકશા
અર્ધચંદ્ર ( શંખાવટી ):
ઉત્તરગ
નાગપ્રાસાદનું કારમાન ભૂમિજ પ્રાસાદનુ દ્વારમાન
દ્રાવિડ પ્રાસાદનુ’ દ્વારમાન
અન્ય પ્રાસાદાનુ દ્વારમાન
કારશાખા
શાખાના આય
નવ શાખાનાં નામ
શાખાનું ન્યૂનાધિક માન
ત્રિશાખા
રૂપસ્ત ભને! નીકાળા ...
શાખાઓનેા નીકાળા
શાખાનાં દ્રારપાલતુ માન
શાખાનાં રૂપ
પચશાખા
સપ્તશાખ
નવશાખા
ઉત્તરગના દેવ
: : : : :
⠀⠀⠀⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀⠀:
...
::
* = = = = = S
? ? ? ?
૧૮
૫
પ
૬૦
દુ
૬૧
૩
૬૩
૬૩
૬૪
૪
પ્
૬૫
૬૭
૬૭
૬૮
t
૬૮
94
૧૧
Page #289
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
એ ૩ ૪
૭૩
૭૪
૫ ૬ ૭ ૪
૭૭
વિષય
૪. ચોથો અધ્યાય દ્વારમાને મૂર્તિ અને પબાસણનું માન . ગભારાનું માન .. ગભારાના ભાવથી મૂર્તિનું માન .. દેતું દષ્ટિ સ્થાન ... વિશેષ દેવેનું દષ્ટિસ્થાન દેવોનું પદસ્થાન પ્રહાર થર છાદનાં થર મને ક્રમ જરુષંગને ક્રમ શિખરનું નિર્માણ ઉદયભેદભવ રેખા કલાભેદભવ રેખા ... રખાચક સમાચારની ત્રિખંડા રેખા સંપાદચારની ત્રિખંડા રેખા સાહેંચારની ત્રિખંડા રેખા સોળ જાતને ચાર .. ત્રિખંડા રેખા અને કલાનું કોષ્ટક રેખા સંખ્યા મંડોવર અને શિખરનું ઉદયમાન ... શિખરવિધાન ગ્રીવા આમલસાર અને ફલશનું માન શુકનારને ઉદય .. સિંહથાન કવિલી (કોળી)નું સ્થાન કાળીનું માન છ પ્રકારની કાળી .. પ્રાસાદનાંગે અને આભૂષણ શિખરની નમણના વિભાગ આમલસારનું માન ... સુવર્ણપુરુષ (પ્રાસાદપુરુષ)ની સ્થાપના... સુવર્ણપુરુષનું પ્રમાણ અને રચના ... કલશની ઉત્પત્તિ અને સ્થાપના
: : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : :
વિષય કલશનું ઉદયમાન .. કલશનું વિસ્તાર માન ... ધ્વજાદંડનું સ્થાન .. વજધાર (કલાબાનું સ્થાન ખંભવેધનું સ્થાન છે. કલાબાની જાડાઈ અને અંબિકા ધ્વજાદંડનું પહેલું ઉદયમાન ધ્વજાદંડનું બીજું ઉદધમાન ધ્વજાદંડનું ત્રીજું ઉદયમાન વિજાદંડનું વિસ્તારમાન ધ્વજાદંડની રચના ... ધ્વજાદંડના તેર નામ ... ધ્વજાદંડની પાટલી ધ્વજાનું માને વજાનું માહાસ્ય .. ગ્રંથની માન્યતાની યાચના ૧ વૈરાજયપ્રાસાદ . . ફાલનાના ભેદ ભૂમણું (પરિકમ્મા) ધારને નિયમ ૨ નંદનપ્રાસાદ ૩ સિંહપ્રાસાદ ૪ નંદનપ્રસાદ ૫ મંદિર અને ૬ મલયત્રસાદ ૭ વિમાન, ૮ વિશાલ, ૯ ત્રિલેશ્વભૂષણપ્રાસાદ ૧૦ મહેન્દ્રપ્રસાદ ૧૧ રત્નશીપ્રાસાદ ૧૨ સિતશૃંગપ્રાસાદ ૧૩ ભૂધર અને ૧૪ ભુવનમંડન પ્રાસાદ ૧૫ લેકચવિજય અને ૧૬ ક્ષિતિવલ્લભપ્રાસાદ .. ૧૭ મહીધરપ્રસાદ ૧૮ કૈલાસપ્રાસાદ ૧૯ નવમંગલ અને
ડ ડ ડ ડ $ $ $ $
$ $ $ $
$ ? ? ?
૮૩
-
?
-
૮૫
? ?
Page #290
--------------------------------------------------------------------------
________________ કેસ 102 102 102 103 103 104 104 105 105 105 105. 106 106 ભમાનપ્રાસાદ સર્વાંગસુંદર વિજયાનંદપ્રાસાદ સર્વગતિલપ્રાસાદ ભાભગપ્રાસાદ મેરુપ્રાસાદ પ્રાસાદની પ્રદક્ષિણાનું ફૂલ ... 6 હો અધ્યાય કેસરી આદિ પચીસ પ્રાસાદનાં નામ પચીસ પ્રાસાદની અંડક સંખ્યા આઠ વિભાગનું તળમાન : - દશ અને બાર વિભાગનું તળમાને ચૌદ વિભાગનું તળમાન સેળ વિભાગનું તળમાન અઢાર વિભાગનું તળમાન વીસ વિભાગનું તળમાન બાવીસ વિભાગનું તળમાન તળાની પ્રાસાદસંખ્યા નિરધાર પ્રાસાદ પ્રાસાદાળની આકૃતિઓ લંબચોરસપ્રાસાદ ગોળ, લંબગોળ અને અષ્ટાન્નપ્રાસાદ નાગરપ્રસાદ, દ્રાવિડપ્રાસાદ ભૂમિજપ્રાસાદ લતિનશ્રીવત્સ અને નાગરજાતિના પ્રાસાદ મેરપ્રાસાદ વિમાનનાગરપ્રાસાદ 1 શ્રીમેરુ અને 2 હેમશીષમેરુપ્રાસાદ 3 સુરવલ્લભીમેરુપ્રાસાદ 4 ભુવનમંડનમેરુપ્રાસાદ 5 રનશીષમેરુપ્રાસાદ 6 કિરણદ્ભવ મેરુપ્રાસાદ 7 કમલહંસામેરુપ્રાસાદ વિષય 8 સ્વણકેતુમેરુપ્રાસાદ 9 વૃષભધ્વજમેરુપ્રાસાદ 7 મો અધ્યાય ગભગ્નમંડપ જિનપ્રાસાદના મંડપ પાંચ પ્રકારના મં૫નું માન મંડપનું તલદર્શન પ્રાસાદમાને મંડપનું માન ઘૂમટના કલશની ઊંચાઈ મંડપના સમ વિકમ તળ મુખમંડપ ... તંભનું વિસ્તારમાન તંભેના નમૂના આકૃતિપ્રમાણે સ્તંભનાં નામ પ્રાગગ્રીવ મંડપ આઠ જાતિના ગૂઢમંડપ .. મંડપની હાલના બાર પ્રકારના ચેકીમંડપ નૃત્યમંડપ ... સત્યાવીશ મંડપ .. આઠ અને સેળ કેણની રચના વિતાન (ઘૂમટ) રચના .. વિતાન (ધૂમટ)ના થરો વિતાનસંખ્યા રંગભૂમિ બાલનકનું સ્થાન ... બલાનકનું માન ... પ્રાસાદમાને બલાનકનું માન એરંગના પેટા ભાગ ... પાંચ પ્રકારના બલાણુક... કયા કયા દેવની આગળ બલાણ સંવરણા, પચીસ સંવ:નાં નામ... પહેલી સંવરણું : .... બીજી નંદિની નામની સંવરણ 108 108 108 109 109 109 109 110 110 110 111 111 112 142 112