________________
अथ जिमेन्द्रमासादायायः આઠ પ્રત્યંગ અને નદીની ઉપર એક ઈંગ એને એક ફૂલ ચઢાવવાં, આ સુમતિજિન નામને પ્રાસાદ થાય છે. ૨૫ થી ૨૮
શંગસંખ્યા-કણે પ૬, પઢરે ૧૧૨, ભદ્દે ૧૬, પ્રત્યંગ ૮, નંદીએ ૮ અને એક શિખર કુલ ૨૦૧ શૃંગ. પદ્મપ્રભજિન પ્રાસાદ– વિભકિત ૬-ઠી
चतुरस्रीकृते क्षेत्रे विंशधा प्रतिभाजिते । कर्णो भागद्वयं कार्यः प्रतिकर्णस्तथैव च ॥२९॥ कर्णिका नन्दिका भागा भद्रार्ध चतुर्भागकम् । कर्णे क्रमद्वयं कार्य प्रतिकणे तथैव च ॥३०॥ केसरी सर्वतोभद्रं क्रमद्वयं व्यवस्थितम् । कर्णिकायां शङ्गकूटं नन्दिकायां तथैव च ॥३१॥ भद्रे चैवोरुचत्वारि प्रत्यङ्गानि ततोऽष्टभिः । જમનાના કિને નાના રૂર
इति पद्मप्रभजिमप्रासादः ॥ પ્રાસાદની સમરસ ભૂમિના વિશે ભાગ કરવા. તેમાં બે ભાગને કે, બે ભાગને પઢ, કર્ણિકા અને નદી એક એક ભાગની તથા ભદ્રાધે ચાર ભાગનું કરવું, ખૂણા અને પઢરા ઉપર કેસરી અને સર્વતોભદ્ર એ બે ક્રમ ચઢાવવાં. કર્ણિક અને નંદીની ઉપર એક શંગ અને એક ફૂટ ચઢાવવું. ભદ્રની ઉપર દરેક દિશામાં ચાર ચાર ઉરૂગ ચઢાવવા અને આઠ પ્રત્યંગ ચઢાવવાં. આ પદ્ધપ્રભ જિદેવને વલભ એ પદ્મવલ્લભ નામને પ્રાસાદ થાય છે. . ર૯ થી ૩૨ છે.
-
i
ri
જs
-
A COLLEGE
gt
નામ આપ, ભo new , દિ *
t,
૮ પશ્ચરાગ પ્રાસાદજામકંથને જથ્થઃ ઇજરાયા ! को तिलकं दद्यात् स्वरूपो लक्षणान्वितः१३३॥
इति पनरागप्रासादः ॥
'' હતāse
પ્રા. ર૪