________________
प्रामा વૃલભ પ્રાસાદના કેણ ઉપર એક એક તિલક ચઢાવવાથી પદ્યરાગ નામને પ્રાસાદ થાય છે. આ ૩૩ ૯ પક્ષિવર્તનમાસાદ–
तद्रूपे च प्रकर्तव्यः रथोर्वे तिलकं न्यस्येत् । पुष्टिवर्द्धननामोऽयं तुष्टिं पुष्टिं विवर्ड येत् ॥३४॥
પૌરાગ પ્રાસાદના પઢરા ઉપર એક તિલક પણ ચઢાવે તે પુષ્ટિવર્ધ્વન નામને પ્રાસાદ થાય છે, તે તુષ્ટિ અને પુષ્ટિને વધારે છે. ૩૪ ૧૦ સુપાર્શ્વજિન વલભપ્રાસાદ–વિભકિત ૭મી
दशभागीकृते क्षेत्र कर्णोऽस्य च द्विभागिकः। प्रतिकर्णः सार्धभागो निर्गमे तत्समं भवेत् । ३५॥ भद्रार्धं च साधभागं कपिले भद्रमानयोः। निर्गमं पदमानेन चतुर्दिक्षु च योजयेत् ॥३६॥ कर्णे क्रमद्वयं कार्य रथे भद्रे तथोद्गमः।। सुपार्श्वन मो विज्ञेयो गृहराजसुखावहः ॥३७॥
इति सुपार्श्वजिनवल्लभप्रासादः ॥१०॥ પ્રાસાદની સમચોરસ ભૂમિના દશ ભાગ કરવાં, તેમાં બે ભાગનો કેણ, દેઢ ભાગને પ્રતિક, કરે, તે બધાં સમરસ નીકળતાં કરવાં, ભદ્ર અરધું દોઢ ભાગનું કરવું તેની ઉપર બને પડખે એક એક કપિલા ભદ્રાર્ધમાનની કરવી, કેણા ઉપર બે ક્રમ ચઢાવવાં, પ્રતિકર્ણ અને ભદ્રની ઉપર દેઢિથે કરવો, ભદ્રને નિકાળે એક ભાગને રાખવે. આ પ્રાસાદરાજ સુપાર્શ્વનામને છે તે સુખ દેવાવાળે છે. ૩૦
શૃંગસંખ્યા-કે પ૬ અને એક શિખર કુલ ૫૭ ઈંગ. ૧૧ શ્રીવલ્લભ પ્રાસાદ
रथोर्षे शृङमेकं तु भद्रे चैवं चतुर्दिशि। श्रीवल्लभस्तदा नाम प्रासादो जिनवल्लभः ।।६८॥
તોવરમાણાઃ ૧૧u. સુપાશ્વજિનવલ પ્રાસાદના પ્રતિકણની ઉપર એક રંગ અને ભદ્રની ઉપર એક કરશૃંગ ચઢાવવું, આ શ્રીવલ્લભ નામનો પ્રાસાદ જિનદેવને વલભ છે.
શંગસંખ્યા-કાણે પદ, પ્રતિકાણે ૮, ભદ્ર ૪ અને એક શિખર કુલ ૬૯ ગ.