________________
ત્ર સિવાય ૧૨ ચંદ્રપ્રભ વલ્લભ શીતલ પ્રાસાદ–વિભકિત ૮મી
તુ તે ક્ષેત્રે રામના નમાજે મનુ તિવારત ર ર રૂડા भद्राधं च चतुर्भागं नन्दिका कर्णिका पदा। समदलं च कत्तव्यं चतुर्दिक्षु व्यवस्थित्तम् ।।४।। श्रीवत्सं केसरी चैव सर्वतोभद्रमेव च । कर्णे चैवं प्रदातव्यं रथे चैवं तु तत्समम् ॥४१॥ नन्दिका कणिकायां च हे द्वे च विन्यसेत् । भद्रे चैवोरश्चत्वारि प्रत्यङ्गं जिनमेव च ॥४२॥ शीतलो नाम विज्ञेयः सुश्रियं च विवधेनः।। चन्द्रप्रभस्य प्रासादो विज्ञेयश्च सुखावहः ॥४३॥
इति चन्द्रप्रभवल्लभः शीतलप्रासादः ॥१२॥ પ્રાસાદની સમચોરસ ભૂમિના બત્રીશ ભાગ કરવાં, તેમાં પાંચ ભાગો કે, પ્રતિક પાંચ ભાગ, ભાઈ ચાર ભાગ, નંદી અને તેણે એક એક ભાગ કરવી, એ બધાં અંગે સમરસ કરવાં, કેણું અને પ્રતિકેણ ઉપર શ્રીવત્સ, કેસરી અને સર્વતેબદ્ધ ગે ચઢાવવાં, કેણી અને નદી ઉપર બે બે શ્રીવત્સ શૃંગ ચઢાવવાં, પ્રક ભદ્રની ઉપર ચાર ચાર ઉરૂશગ અને ચોવીસ પ્રત્યંગ ચઢાવવાં, એ શીતલ નામને પ્રાસાદ લક્ષ્મીને વધારનારે છે. અને શ્રી ચંદ્રપ્રભ જિનને પ્રિય છે, તે સુખ આપનાર છે. ૪૧ થી ૪૪
શૃંગસંખ્યા-કેણે ૬૦, પઢરે ૧૨૦, કેણીએ ૧૬, નંદીએ ૧૬, ભદ્ર ૧૬, પ્રત્યંગ ૨૪ અને એક શિખર, કુલ ૨૫૩ ઇંગ. ૧૩ શ્રી ચંદ્રપ્રાસાદ
तपे च प्रकर्तव्यो रथोघे तिलकं न्यसेत् । श्रीचन्द्रो नाम विज्ञेयः सुरराजसुखावहः ॥४४॥
તિ શ્રીચાણાઃ રા શીતલ પ્રાસાદની પ્રમાણે તલમાન અને સ્વરૂપ જાણવું, ફેર એટલે કે તેના પહેરા ઉપર એક એક તિલક ચઢાવવું, આ શ્રી ચંદ્ર નામને પ્રાસાદ સુરરાજ (ઇદ્ર)ને સુખકારક છે. તે ૪૪
શંગસંખ્યા પૂર્વવત્ ૨૫૩ અને તિલક-૮ પહેરે.