________________
प्रासादमण्डने ૧૪ હિતુરાજ પ્રાસાદ
नन्दिका कणिकायां च ऊचे तिलकं शोभनम् । हितुराजस्तदा नाम प्रासादो जिनवल्लभः ॥४५॥
इति हिदुराप्रप्रासादः ॥१४॥ ઉપરના શ્રીચંદ્ર પ્રસાદની કેણી અને નંદીની ઉપર એક એક તિલક ચઢાવે તે હિતુરાજ નામને પ્રાસાદ થાય છે. ૪૫ છે
सध्या पूर्वावत् २५3 सने तिa४ २४, अशीये ८, नहाये ८, ५ढरे ८. ૧૫ પુષ્પદંત પ્રાસાદ––વિભકિત-મી
चतुरस्रीकृते क्षेत्रे चतुर्विंशतिभाजिते । भद्रार्ध त्रिपदं वत्स ! रथी कर्णश्च तत्समः ॥४६॥ निर्गमं तत्प्रमाणेन सर्वशोभासमन्वितम् । रथे कर्णे तथा भद्रे हे शृो तिलकं न्यसेत् ॥४७॥ पुष्पदन्तस्तदा नाम सुविधिजिनवल्लभः। कार्यः सुविधिनाथाय धर्मार्थकाममोक्षदः॥४८॥
इति पुष्पदन्तप्रासादः ।।१५।। પ્રાસાદની સમરસ ભૂમિના ચોવીશ ભાગ કરવાં. તેમાં કેણ, પઢ, ઉપરથ અને ભદ્રાઈ એ બધાં ત્રણ ત્રણ ભાગના કરવાં, તે નિર્ગમમાં સમદલ કરવાં. કેણ, પઢરા અને ઉપરથ ઉપર બે બે ગ અને એક એક તિલક ચઢાવવું. તથા ભદ્રની ઉપર બે બે ઉરૂગ ચઢાવવાં. આ પુષ્પદંત નામનો પ્રાસાદ છે તે સુવિધિ જિનને વલ્લભ છે. તે સુવિધિનાથ માટે કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે ૪૬ થી ૪૮ ૫
शृगस ज्या-आणे ८, पढ२ १६, ७५२थे १६, म ८ मे शिमर पुस ४६ शृग અને વીશ તિલક ૧૬ શીતલજિન પ્રાસાદ– વિભકિત-૧૦ મી
चतुरस्रीकृते क्षेत्रे चतुर्विशतिभाजिते । कर्णश्चैव समाख्यातश्चतुर्भागश्च विस्तृतः ॥४९॥ प्रतिरथस्त्रयभागो भद्रार्धं भूतभागिकम् । रथे कर्णे च शाकं तद्रूध्वं तिलकं अयम् ॥५०॥ द्वादश उरःशृङ्गाणि प्रत्यङ्गानि ततोऽष्टभिः। शीतलच तदा नाम प्रासादो जिनवल्लभः १.५१॥
इति शीतलजिनप्रासादः ॥१६॥