________________
प्रासादमण्डले
તલ વિભકિત નંદન પ્રાસાદ પ્રમાણે જાણવી. મુખભદ્રમાં એક પ્રતિભદ્ર કરવું, ભદ્રના ગવાક્ષની ઉપર દેઢીએ કર, કેણા અને શિખર ઉપર સિંહ કરવા, એને સિંહ નામને પ્રાસાદ કહે છે. તે દેવીઓને માટે બનાવે, આ પ્રાસાદની ઉપર સિંહ હંમેશા રહે છે, તેથી પાર્વતીદેવી ખુશ થાય છે. અને સૌભાગ્ય, ધન તથા પુત્રને આપે છે. ભદ્રમાં ગવાહા અને કર્ણનાં શૃંગેની ઉપર સિંહકણું કરવાથી સિંહ પ્રાસાદ નામ આપેલ છે. તે ૧૩ થી ૧૫ . ઈંગસંખ્યા નંદન પ્રાસાદ પ્રમાણે જાણવી. ૪-શ્રીનંદનમાસાદ– कर्णे शृङ्गं तु पश्चाण्डं स श्रीनन्दन उच्यते ।
તશ્રીના 1 રૂતિ =ચક્રાસાદા ! નંદન પ્રાસાદના કણ ઉપર પાંચ અંડકવાળા કેસરીશંગ ચઢાવે તે શ્રીનંદન નામને પ્રાસાદ થાય છે. આ શંગસંખ્યા-કેણે ૨૦ ભદ્રે ૮ કુલ ૨૯ શૃંગ.
~
.વળી તમrmwn isઝાર
~-~~-નાણER :
પ-મંદિર અને-૬ મલય પ્રાસાદ–. त्र्यङ्गा इति च षड्भाग-श्चतुरस्त्रं विभाजयेत् ॥ १६ ॥ कर्ण प्रतिरथं कुर्याद् भद्राधे भागभागिकम् ।।
નિખરેચ મ માજાનિકમ્ ૭ | द्वे द्वे कर्णे तथा भद्रे शृङ्गमेकं प्रतिरथे । मन्दिरस्तृतीयं भद्रे मलयो ' भद्रजं त्यजेत् ' ॥१८॥
ઉપર ત્રણ અંગવાળા પ્રાસાદનું વર્ણન કર્યું. હવે પાંચ અંગવાળા પ્રાસાદનું સ્વરૂપ કહે છે –સમરસ પ્રાસાદ તલના છ ભાગ કરવાં, તેમાં કર્ણ, પઢશે અને ભદ્રાધે, એ બધાં એક એક ભાગમાં કરવાં. કર્ણ અને પઢરે એ બન્નેને નીકાળ સમદળ કર. અને ભદ્રને નીકાળ અધેિ ભાગ કરે, કણ અને ભદ્રનઉપર બે બે શંગ અને પઢરાની ઉપર એક એક રંગ ચઢાવવું, આવી જાતને મંદિર નામના પ્રાસાદ થાય છે, આ મંદિર નામના પ્રાસાદના ભદ્રની ઉપર ત્રીજું એક શૃંગ વધારે ચઢાવે તે મલય નામનો પ્રાસાદ થાય છે. આ ૧૬ થી ૧૮ મંદિર પ્રાસાદની શૃંગ સંખ્યા-કેણે ૮, ૫ઢ ૮, ભદ્દે આઠ અને એક શિખર કુલ ૨૫ શૃંગમલયપ્રાસાદનો ભદ્રની ઉપર એક શૃંગ વધારવાથી કુલ ર૯ શૃંગ થાય છે,
-
હૈ
!
3
RR S 3
પતિ
ફરો
૧ કિore