________________
प्रासादन પલંગ ઉપર રેશમની શય્યા રાખીને તેની ઉપર સુવાડવો. તેના જમણા હાથમાં કામ રાખવું અને ડાબા હાથમાં ધ્વજા રાખીને તે છાતી ઉપર રાખ.
" प्रमाणं तस्य वक्ष्यामि प्रासादादौ समस्तके । વાવછતા હૃલ્લાઃ રાહથેશ પામે છે , वृद्धिराशुलादस्ते यावन्मेकं प्रकरपयेत् । एवंविधं प्रकर्तव्यं सर्वकामफलप्रदम् ॥ દેવે તાર વાપિ તાત્ર વારિ મારા कलशे चाम्बुर्णे तु सौवणे पुरुष न्यसेत् ।। पर्यस्य चतुःपत्सु इम्भाश्चत्वार एव च । हिरण्यनिषिसंयुक्ता आत्ममुद्राभिरङ्किताः ॥ एवमारोपयेद् देवं यथोक्तं वास्तुशासने । तस्य नैव भवेद् दुःखं यावदाभूतसम्प्लवम् ॥"
અવ. ૬. ૧૨ સુવર્ણપુરુષનું પ્રમાણ કહું છું. એક હાથથી પચાસ હાથ સુધીનાં પ્રાસાદને માટે પ્રત્યેક હાથે અરધે અરધે આગળ વધારીને બનાવો. તે સોના, ચાંદી અથવા તાંબાને બનાવીને જલપૂર્ણ કલશમાં સ્થાપન કરે. તેના પલંગના ચારે પાયે ચાર કલશ સુવર્ણમુદ્રાભરીને રાખવા તથા તેમાં પોતાના (મંદિર બનાવનારના નામવાળી સુવર્ણમુદ્રા રાખવી. આ પ્રમાણે દેવ (સુવર્ણપુરુષ) સ્થાપન કરવાથી જ્યાં સુધી જગત વિધમાન છે, ત્યાં સુધી કોઈપણ જાતનું દુઃખ તેને થાય નહિ. કલશની ઉત્પત્તિ અને સ્થાપના
क्षीरार्णवे समुत्पन्नं प्रासादस्याग्रजातकम् ।
माङ्गल्येषु च सर्वेषु कलशं स्थापयेद् बुधः ॥ ३६ ॥ જ્યારે એ ક્ષીરસમુદ્રનું મંથન કર્યું. ત્યારે તેમાંથી ચૌદ રત્ન મળ્યા. તે ચોર રનેમાં એક કામકુંભ નામને શ્રેષ્ઠ કલશ પણ મળ્યું હતું, તેને પ્રાસાદના શિખર ઉપર અને બધાં માંગલિક સ્થાનમાં વિદ્વાન લેગ સ્થાપન કરે છે. ૩૬ કલશનું ઉદયમાન
પૂજાનો દર પરફાર વિશે મન
'तावदंशोनः कनीयो नवांशोऽभ्युदयं भवेत् ॥ ३७ ॥ ૧. “શિતો પણઃા પાઠા-બત્રીસ ભાગ વધારે તો મધ્યમમાનને કાથને ઉદય જાણ.