________________
बनुयाध्यायः સુવર્ણપુરુષનું પ્રમાણ અને તેની રચના--
प्रमाणं पुरुषस्थार्धा-दुल कुर्यात् करं प्रति । ત્રિરતા રે વારે હરિ ના રૂપ
સુવર્ણપુરુષનું પ્રમાણ પ્રાસાદના વિસ્તારના માનથી પ્રત્યેક હાથ અરધે અરધે આગળ વધારીને બનાવ જેમકે-એક હાથના પ્રાસાદમાં અરધા આંગળ, બે હાથના પ્રાસાદમાં એક આંગળ, ત્રણે હાથના પ્રાસાદમાં દેઢ આંગળ, ચાર હાથના પ્રસાદમાં બે આંગળ અને પાંચ હાથના પ્રાસાદમાં અઢી આગળ આદિ, આ પ્રમાણે પ્રત્યેક હાથ અરધા આગળ વધારીને બનાવે, આ સુવર્ણ પુરુષના ડાબા હાથમાં જ રાખવી. અને તે હાથ છાતી ઉપર રાખો અને જમણા હાથમાં કમલ રાખવું. ૩૫
અપરાજિતપૃચ્છાના મતે પુરૂષનું સ્થાન અને રચના––
થતઃ સાવક્ષ્યાનિ જા સન न्यसेद् देवालयेज्वेवं जीवस्थानफलं भवेत् ।। छादनोपप्रवेशेषु शृङ्गमध्येऽथयोपरि । शुकनासावसानेषु वेधूर्चे भूमिकान्तरे ॥ मध्यगर्भे विधातव्यो हृदयवर्णको विधि। हंसतुली ततो कुर्यात् ताम्रपर्यसंस्थिताम् ॥ शयनं चापि निर्दिष्टं पचं वै दक्षिण करे। त्रिपतार्क कर वाम कारयेदृदि संस्थितम् ॥""
सूत्र १५३ સુવર્ણપુરુષને સ્થાપન કરવાનાં સ્થાને કહું છું. તે દેવાલયનું જીવસ્થાન છે. તેને છજજાના પ્રવેશમાં, ઉપરનાં શૃંગમાં, શુકનાસની અંતે, વેઢી ઉપર અને બે માલની
ભૂમિના મધ્યગર્ભમાં સ્થાપન કરે. આ હૃદયવણુંક (જીવ) વિધિ છે. તેને તાંબાના ૧ક્ષિi ”