________________
पतुर्थोऽध्यायः
ग्रीवापीठं भवेद् भागं त्रिभागेनाण्डकं तथा। कणिके भागतुल्ये च त्रिभागं बीजपूरकम् ॥ ३४॥
પૂર્વોકત લોક ૨૫માં કલશનું જે માન લખ્યું છે, તે માનમાં તેને સોલો ભાગ વધારે તે જ8માન અને કામ કરે તે કનિષ્ઠ માનને કલશને ઉદય જાણ. તેનાં ઉદયનાં નવ ભાગ કરવાં, તેમાંથી એક ભાગની ગ્રીવા, ત્રણ ભાગનું
કલશનું પેટ, બન્ને કર્ણિકાઓ (એક છજજી અને એક કાણી) એક એક ભાગની અને ત્રણ ભાગને બીજાનો ઉદય કર. . ૩૭૫ ૩૮ કલશનું વિસ્તારમાન--
एकांशमग्रे द्वौ मूले यहिवेदांशकर्णिके।
ग्रीवा हो पीठमई हो षड्भागं विस्तराण्डकम् ॥ ३९॥ બીજેરાની ઉપરનો વિસ્તાર એક ભાગ અને મૂલ ભાગનો વિસ્તાર બે ભાગ, બીરાની નીચેની કણીનો વિસ્તાર ત્રણ ભાગ, આની નીચે બીજી કણી (છજજી) ને વિસ્તાર ચાર ભાગ, ગલાને વિસ્તાર બે ભાગ, અરધી પીઠને વિસ્તાર બે ભાગ (પૂરી પીઠને વિસ્તાર ચાર ભાગ) અને કલશના પેટને વિસ્તાર છ ભાગ કરે. . ૩લા વજાદંડનું સ્થાન
प्रासादपृष्ठदेशे तु दक्षिणे तु प्रतिरथे । ध्वजाधारस्तु कर्तव्य ईशाने नैऋतेऽथवा ॥ ४॥
इति प्रासादस्योमवणम् । પ્રાસાદના શિખરની પાછળ જમણા પઢરામાં પ્રવજાદંડ રાખવાને કલાબો બનાવ. તે પૂર્વાભિમુખ પ્રાસાદને ઈશાન કેણામાં અને પશ્ચિમમુખ પ્રાસાદને નિત્ય કેણામાં બનાવો . ૪૦ | Gay: * વજાપાર (કલાબે)નું સ્થાન–
“સેવા મા વધું વર્જિતે ! ભજનારાજ કા તળે હશે !”
Yarago