________________
षष्टोऽध्यायः
એ ત્રણ; અઢાર તલના તેરમે, ચૌદમે, પંદરમે અને સાલમે એ ચાર પ્રાસાદ; વીશ તલના સત્તરમે; અઢારમે, એગણીશમા અને વીશમા એ ચાર પ્રાસાદ; માવીશ તલના એકવીશથી પચીસ સુધીના પાંચ પ્રાસાદ છે; એવા કાઈના (ક્ષારાણૢ વને ) મત છે ૫૧૪ા शिखरं त्वेकवेदैकं षद्भिवेदयुगद्वयम् '
तलेषु क्रमतः प्रोक्तो मूलसूत्रेऽपराजिते ॥ १५ ॥
કેસરી પ્રાસાદામાં પ્રથમ પ્રાસાદ આઠ તલના, એ થી પાંચ એ ચાર પ્રાસાદ દશતલનાં, છઠે એક પ્રાસાદ આર તલને; સાતથી ખાર એ છ પ્રાસાદ ચૌદ તલનાં, તેરથી પંદર એ ત્રણ પ્રાસાદ સાલ તલનાં, સેાલથી એગણીસ, એ ચાર પ્રાસાદ અઢાર તલનાં, વીશથી તેવીશ એ ચાર પ્રાસાદ વીશ તલનાં, ચાવીસ અને પચીસમાં એ એ પ્રાસાદ ખાવીશ તલનાં છે, એમ મૂલસૂત્ર અપરાજિતપૃચ્છામાં કહ્યું છે ! ૧૫ ૫ तलेष्वष्टासु विहिताः प्रासादाः पञ्चविंशतिः । त्रयस्त्रयः क्रमेणैव चत्वारस्त्वष्टमे तले ||१६|| કેસરી આદિ પચીસ પ્રાસાદોની જે આઠ તલ વિભક્તિનાં પ્રત્યેકનાં ત્રણ ત્રણ પ્રાસાદે છે અને આઠમી ચાર પ્રાસાદ છે ॥ ૧૬ ॥
श्रीणि त्रीणि स्वकीयानि द्वे द्वे परः परस्य च । शिखराणि विधेयानि विश्वकर्मवचो यथा ॥ १७॥
:
વિભક્તિ છે, તેમાં પ્રથમ સાત બાવીસ વિભાગીય તલવિભક્તિનાં
ઉપર àાક ૧૬ માં જે પ્રત્યેક તલનાં ત્રણ ત્રણ પ્રાસાદ મનાવવા કહ્યુ છે, તે
આફ્રિ પ્રાસાદો લખ્યા છે. તે અનુસારે મનાવ્યાં છે ૫૧૭ા
મારે પાતાને મત છે, અને નીચે બ્લેક ૧૮માં બે બે બીજાનેા મત છે, એ પચીસ પ્રાસાદ વિશ્વકર્માંનાં વચનને
૧
द्विषयोऽष्टादि-तलेषु पञ्चसु क्रमात् ।
ससेव सप्तमे षष्ठे शिरांसि त्रीणि चाष्टमे ॥१८॥
આઠ તલ વિક્તિઓમાં પડેલી પાંચ તલ વિભક્તિનાં અનુક્રમે એ, બે, એક, છ અને ત્રણ પ્રાસાદ છે, છઠ્ઠી વિભક્તિના એક પ્રાસાદ, સાતમી વિભક્તિનાં સાત અને આઠમી તવિભક્તિનાં ત્રણ પ્રાસાદ છે ! ૧૮ ॥
भेदाः पञ्चाशदेकैकं प्रोक्ताः श्रीविश्वकर्मणा । तेनैकस्मिस्तलेऽपि स्युः शिखराणि बहून्यपि ॥ १९ ॥
ચૈયા ' । ત્રિપદા '
ܕ