________________
अथ जिनेन्द्रप्रासादाध्यायः
૩ સંભવજન વલભ-રત્નકેટી પ્રાસાદ–વિભક્તિ ત્રીજી.
चतुरस्रीकृते क्षेत्रे नवभागविभाजिते । भद्रार्धं सार्धमागेन चैकभागः प्रतिरथः ॥१७ कर्णिका नन्दिका पादा साधकों विचक्षण ! । कर्णे क्रमद्वयं कार्य प्रतिकणे तथैव च ॥१८॥ केसरी सर्वतोभद्र-क्रमद्वयं व्यवस्थितम् । જિન
િતવ જાત ? षोडश उरुशङ्गाणि चाष्टौ प्रत्यङ्गानि च । रत्नकोटिश्च नामायं प्रासादः संभवजिने ॥२०॥
इति संभवजिनवल्लभो रत्नकोटिप्रासादः ||३||
પ્રાસાદની સમરસ ભૂમિના નવ ભાગ કરવાં, તેમાં ભદ્રા દેઢ ભાગનું, પ્રતિરથ એક ભાગને, કણી અને નંદી પા પા ભાગની અને કેણે દેઢ ભાગને કરે, કેણાની ઉપર બે ક્રમ, પ્રતિરથની ઉપર બે ફમ, કણ (પૂણી) અને નદીની ઉપર એક એક શંગ ચઢાવવાં, ચારે દિશાના સેળ ઉરૂગ અને આઠ પ્રત્યંગ ચઢાવવાં, આ સંભવજિન વલલભ એવો રત્નકોટી નામનો પ્રાસાદ છે. તે ૧૭ થી ૨૦
શંગસંખ્યા-કોણે ૫૬, પ્રતિકણું ૧૧૨, અને નંદીએ ૧૬, ઉરૂશંગ ૧૬, પ્રત્યંગ , અને એક શિખર મળી કુલ ૨૦૯ શું. ૪ અમૃદુભવ પ્રાસાદ
तद्रपे तत्प्रमाणे च रथे कणे तिलकं न्यसेत् । अमृतोद्भवनामोऽयं सर्वदेवेभ्यः कारयेत् ॥२१॥
इत्यमृतोद्भवप्रासादः ॥४॥ રત્નકેટ પ્રાસાદ પ્રમાણે તલ અને સ્વરૂપ જાણવું, ફેર એટલે કે કેણા ઉપર અને પઢેરા ઉપર એક એક તિલક વધારવું, જેથી અમૃતભવ નામને પ્રાસાદ થાય છે, તે સર્વ દેવેને માટે કરે છે ૨૧
શૃંગસંખ્યા પૂર્વવત્ ૨૦૯ અને તિલક ૧૨-કેણે ૪-૫૮રે ૮. २. 'प्रथमक्रम केसरी च द्वितीय च श्रीवत्सकम् ।' ૨. “ દયે ૨ |’