________________
રિયાદ
_
૨
_ 1_ n
દ.
://
.
==
A E
=
A
.
જે કેશરી આદિ પ્રાસાદ નિરધાર બનાવવા હોય તે પ્રાસાદમાનનાં ચોથા ભાગની દીવાલ અને અરધા માનને ગભારે બનાવ. અર્થાત્ આઠ ભાગને પ્રાસાદ તલ હોય તે બે બે ભાગની દીવાલ અને ચાર ભાગને ગભારે કરે. મધ્યમાં ગભારો સમરસ કરો. હવે બાહ્ય કુંભાની તરફનું માન કહું છું. ૧૦ || क्षेत्रार्धे च भवेद् भद्रं भद्रार्धं कर्णविस्तरः । कर्णस्याप्रमाणेन कर्तव्यो भद्रनिर्गमः ॥ ११ ॥
પ્રાસાદની ભૂમિના માનથી અરધું માન ભદ્રનું જાણવું, અને ભદ્રથી અરધું માન કેણાનું જાણવું. ભદ્રને નીકળે કણાથી અરધા માનને કર. ૧૧ चतुष्कर्णेषु ख्यातानि श्रीवत्सशिखराणि च । रथिकोद्गमे च पञ्चैव केसरी गिरिजाप्रियः ॥ १२ ॥
રુતિ સારી છે ચારે કેણાની ઉપર એક એક શ્રીવત્સ ઇંગ ચઢાવવું, ભદ્રની ઉપર રથિકા અને દેઢીઓ કરે. આ કેશરી પ્રાસાદ છે તે પાર્વતીદેવીને પ્રિય છે. શૃંગસંખ્યા-ચાર કે ૪ અને એક શિખર એમ કુલ પાંચ. તે ૧૨ ૨ સર્વતોભદ્રપ્રસાદ
क्षेत्रे विभक्त दशधा गर्भः षोडशकोष्ठकैः ।
भित्तिं भ्रमं च भित्तिं च भागभागं प्रकल्पयेत् ॥ १३ ॥ પ્રાસાદની સમચોરસ ભૂમિનાં દશ દશ ભાગ કરવાં, તેમાં ભારે ચાર ભાગનો એટલે સમરસ સેલ કઠાને કર. એક ભાગની ભીંત, એક ભાગની પરિકમાં અને એક ભાગની બીજી ભીંત કરવી. ૧૩
द्विभागः कर्ण इत्युक्तो भद्रं षहभागिकं तथा । निर्गम चैकभागेन भागिका पार्श्वक्षोभणा ॥ १४ ॥
ડાયમ1, p.
૧ * હિરદ !” ૨ “ ઢૌ મિત્ત ઍમનિસ્યä મામાને સાથે !”