________________
प्रासादमण्डने वडूयः पद्मरागश्च वज्रको मुकुटोज्ज्वला। ऐरावतो राजहंसो गरुडो वृषभस्तथा ॥ ५ ॥ मेरुः प्रासादराजः स्याद् देवानामालयो हि सः।
संयोगेन च सान्धारान् कथयामि यथार्थतः ॥ ६ ॥ કેસરી, સર્વતોભદ્ર, નન્દન, નંદ શાલિક, નંદીશ, મંદર, શ્રીવત્સ, અમૃતભવ, હિમાવાન, હેમકૂટ, કૈલાસ, પૃથિવીજય, ઇંદ્રનીલ, મહાનલ, ભૂધર, રત્નકૂટક, વૈડૂર્ય, પદ્યરાગ, વજક, મુકુટેજલ, ઐરાવત, રાજહંસ, ગરૂડ, વૃષભ, અને મેરૂ, એ પચીસ પ્રાસાદ સાંધાર જાતિનાં છે, તેનું અનુક્રમે યથાર્થ વર્ણન કહું છું. ૩ થી ૬
दशहस्तादधस्तान प्रासादो भ्रमसंयुतः ।
षत्रिशान्तं निरन्धारा घाटये वेदादिहस्ततः ॥७॥ જે સાન્ધાર પ્રાસાદને વિસ્તાર દશ હાથથી ઓછો ન હોય તે તે પ્રાસાદ ભ્રમવાળો બનાવી શકાય છે. અર્થાત્ દશ હાથથી ઓછા વિસ્તારવાળા પ્રાસાદને ભ્રમ (પરિકમા) બનાવ નહિ. તથા ચાર હાથથી છવીશ હાથ સુધીના વિસ્તારવાળા પ્રાસાદ ભ્રમ વગરના નિરધાર પણ બની શકે છે. . ૭
पञ्चविंशतिः सान्धाराः प्रयुक्ता वास्तु वेदिभिः।
भ्रमहीनास्तु ये कार्याः शुद्धच्छन्देषु नागराः ।।८।। વાસ્તુશાસ્ત્રના વિદ્વાનોએ એ પચીસ પ્રાસાદ સાંધાર જાતિના કહ્યાં છે. પરંતુ તે ભ્રમરહિત શુદ્ધ નાગરજાતિનાં નિરધાર પણ કરી શકાય છે. તે ૮ ૧ કેસરી પ્રાસાદ
चतुरस्रीकृते क्षेत्रे अष्टाष्टकविभाजिते ।
भागभागं भ्रमभित्ति-विभागो देवतालयः ॥ ९॥ સમરસ સાંધાર પ્રાસાદની ભૂમિનાં આઠ આઠ ભાગ કરવાં. તેમાં એક ભાગની ભ્રમણી, એક એક ભાગની બે દીવાલ અને બે ભાગને ગભારો કરે છે !
निरन्धारे पदा भिसि-रधं गर्भ प्रकल्पयेत् ।
मध्यच्छन्दश्च वेदात्री बाह्ये कुम्भायतं शृणु ॥१०॥ ૧ “ાતાવર્ષો નારિત 'T