________________
प्रासायमण्डन
- a , રોમ પ્રાપ્ત &મe, yહ.
'***CER
નર્મra
બે બે ભાગ કેણે અને છ ભાગને ભદ્રનો વિસ્તાર કર, ભદ્રને નીકાળે એક ભાગને રાખ, અને ભદ્રની બન્ને બાજુ એક એક ભાગની ભણા (કેણીએ) કરવી. . ૧૪ જ कर्णिका चाडभागेन भागाध भवनिर्गमम् । भागत्रयं च विस्तारे मुखभद्रं विधीयते ॥ १५ ॥
ભદ્રની બને બાજુની કણીઓને નીકાળ અરધા અરો ભાગ અને ભદ્રને નીકાળે અરધો ભાગ, આ પ્રમાણે કુલ એક ભાગ ભદ્રને નીકાળ જાણો. ભદ્રને વિસ્તાર છ ભાગને કરવા લાગે છે, તેમાં એક એક ભાગની બે કેણી અને બે કર્ણિકાઓ અરધા અરધા ભાગની એવં ત્રણ ભાગ બાદ કરતાં બાકી ત્રણ ભાગ રહે તે મુખ ભદ્રનેવિસ્તાર જાણ. આ ૧૫ મદે હૈ તૂના વસ્ત્ર ડાઉન થા श्रीवत्सशिखरं कार्य घण्टाकलशसंयुतम् ।। १६ ॥
તિ સર્વતોમાર છે . પ્રત્યેક ભદ્રની ઉપર પાંચ દેઢીઆ કરવાં, અને પ્રત્યેક કણાની ઉપર બે બે શૃંગ ચઢાવવાં, તે શૃંગો બધા આમલસાર અને કલશવાળા શ્રીવત્સ શિખર કરવાં. ૧૬ છે
શુગ સંખ્યા-પ્રત્યેક કોણે ૨-૨, અને એક શિખર એવું
કુલ નવ. ૩ નંદનપ્રાસાદ
श्रीवत्सं भद्रमारूढं रथिकोद्गमभूषिते । नन्दने नन्दति स्वामी दुरितं हरति ध्रुवम् ।। १७ ॥
રૂતિ નઃ | all નંદન પ્રાસાદનું માન અને સ્વરૂપ સર્વતોભદ્રપ્રસાદ પ્રમાણે જાણવું. ફેર એટલો કે-ભદ્રના ગવાક્ષ અને દેઢીઆની ઉપર એક એક ઉરઈંગ ચઢાવવું. જેથી કુલ તેર શૃંગવાળો નંદન પ્રાસાદ જાણે. આ બનાવનાર સ્વામી આનંદમાં રહે છે અને બધાં પાપને નાશ કરનાર છે. તે ૧૭
શંગસંખ્યા-કે ૮, ભદ્ર ૪ અને એક શિખર. એવં કુલ-૧૩.
છે,