________________
પ્રષ્ટિ ૪ નંદિશાલ પ્રાસાદ–
तस्योर्वे भद्रो शृङ्गं भद्रं तस्यानुरूपतः । नन्दिशालो गुणैर्युक्तः स्वरूपो लक्षणान्वितः ॥ १८ ॥
इति नन्दिशालः ॥ ४ ॥ નંદિશાલ પ્રાસાદનું તલમાન અને તેનું વરૂપ નંદનપ્રાસાદ પ્રમાણે જાણવું. વિશેષ એટલું કે ભદ્રની ઉપર એક ઉશૃંગ વધારે ચઢાવવું, આ સત્તર શુંગવાળે નંદિશાલ પ્રાસાદ ગુણયુક્ત સુંદર લક્ષવાળા બનાવ. તે ૧૮ છે
શંગસંખ્યા-કેણે ૮, ભદ્રે ૮, અને એક શિખર. એવં કુલ-૧૭ થંગ. ૫ નંદીશ પ્રાસાદ
विभागं च भवेद् भद्रं भद्रार्ध प्ररथस्तथा । વર્ષ બાદ મ વ ાથે તથા ૨૧ .
इति नन्दीशप्रासादः ॥ ५॥ નંદીશ પ્રાસાદનું માન અને સ્વરૂપ સર્વતોભદ્ર પ્રમાણે જાણવું. ફેર એટલે કે છ ભાગનું ભદ્ર છે, તેને બદલે ત્રણ ભાગનું ભદ્ર અને દેઢ દેઢ ભાગને પઢરે કરે. કેણ ઉપર બે બે શૃંગ, ભદ્રની ઉપર એક એક અને પઢરા ઉપર એક એક ગ ચઢાવવું. આ પ્રમાણે કુલ એકવીશ ગોવાળો નંદીશ પ્રાસાદ છે. ૧૯
શંગસંખ્યા-કેણે ૮, પઢરે ૮, ભદ્રે ૪ અને એક શિખર એવં કુલ ૨૧ ગ. ૬ મંદર પ્રાસાદ -
बादशांशस्तु विस्तारो मूलगर्भस्तदर्धतः। भागभागं तु कर्तव्या द्वे भित्ती चान्धकारिका ॥ २० ॥
જરથભાઈ લાવે દિ મારા प्ररथा समनिष्कासो भद्रं भागेन निर्गमम् ॥ २१॥ कर्ण द्वे भद्र के द्वे च चकं प्रतिरथे तथा । सघण्टाकलशा रेखा रथिकोद्गमभूषिताः ॥ २२ ॥
રૂતિ મન: + ૬ તુ વાર ?
“તૌ મા