________________
***
જેમ અનેક પ્રકારનાં ભાતભાતનાં વસ્ત્રો હાય છે, તેમ જિતાને પણ અનેક પ્રકા રના હોય છે, તે શિપિએ નળે છે. જેથી તેમની પાસેથી તે
યુવાં ૫ ૩૬૫
અમિ
मण्डपेषु च सर्वेषु पीठान्ते रङ्गभूमिका | कुर्यादुत्तानपट्टेन चिश्रपाषाणजेन च ॥३७॥
इति मंडपाः ।
બધાં મંડપેાની પીઠના તલની જે ભૂમિ છે, તે અભૂમિ કહેવાય છે, તે મેટા લાંબા પહેાળા પત્થરથી તથા અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર પાષાણાથી બનાવવી ૫ ૩૭
અલાણુનું સ્થાન
मलाणं देवगेहाग्रे राजद्वारे गृहे पुरे । जलाश्रयेऽथ कसैव्यं सर्वेषां मुखमण्डपम् ||३८||
દેવાલયની આગળના પ્રવેશ દ્વારની ઉપર, રાજમહેલ, ઘર, નગર અને જાય (કુવા, વાવ, તલાવ આદિ) એ બધાંના દ્વારની આગળ સુખમડર ( અલાણુક ) કરવા ગઈ એ ॥૩૮॥
અભાણુકનું માન
जगतीपादविस्तीर्ण पादपादेन वर्जितम् ।
शालालिन्देन गर्भेण प्रासादेन समं भवेत् ||३९||
અલાણુકને વિસ્તાર જગતીના ચેાથા ભાગ જેટલા રાખવે, અથવા ચતુર્થાં શના ચતુ. શયમ રાખવા, તે શાલા અને અલિદાના માને, ગભારાના માને અથવા પ્રાસાદના માને કરવા. દારૂના
પ્રાસાદમાં અલાણુનું સ્થાન~~
उत्तमे कन्यसं मध्ये मध्यं ज्येष्ठं तु कन्यसे । કિત્રિતુપલ-મરામતરે ગાઇના
જ્યેષ્ઠમાનના પ્રાસાદને કનિષ્ઠમાનના, મધ્યમ માનના પ્રાસાદને મધ્યમમાનના અને બિક માનના પ્રાસાદને જયેષ્ઠ માનના અલાણુક કરવા, અને પ્રાસાદથી એક, બે, ત્રણ, ચાર, પાંચ છ અથવા સાત પદ્યના અંતરે (દૂર) કરવા ૫ ૪૦ ૫
* અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૨૨માં એકથી આઠપદના અંતરે બનાવવાનું લખ્યું છે.