________________
प्रासादमा मूलप्रासादवद्वारं मण्डपे च बलाणके।
न्यूनाधिकं न कर्तव्यं दैर्ये हस्ताङ्गुलाधिकम् ॥४१॥ મંડપ અને બલાકનું દ્વાર મુખ્ય પ્રાસાદના દ્વાર પ્રમાણે કરવું, નાનું મોટું કરવું નહિ. જે વધારવાની આવશ્યક્તા હોય તે દ્વારની ઊંચાઈમાં હસ્તાંગુલ (એક હાથે એક આંગળ, બેહાથે બે આંગળ આ પ્રમાણે) વધારી શકાય છે, “એતરંગ તે બધાં સમસૂત્રમાં રાખવાં ૪૧ બધાં તરંગનાં પેટા ભાગ
पेटकं चोत्तरङ्गानां सर्वेषां समसूत्रतः।
अङ्गणेन समं पेटं जगत्याश्चोत्तरङ्गाजम् ॥४२॥ બધાં એતરંગના પિટાભાગ સમસૂત્રમાં રાખવાં અને જગતના દ્વારના તરંગના પેટાભાગ પ્રાસાદના આંગળાનાં બરોબર રાખે છે અને પાંચ પ્રકારના બલાણક–
जगत्यग्रे चतुष्किका वामनं तद् बलाणकम् ।
वामे च दक्षिणे द्वारे वेदिकामत्तवारणम् ॥४३॥ જગતની આગળની ચોકી પર જે બલાણુક કરવામાં આવે છે તેને વામન બલાશુક કહે છે, તેની જમણી અને ડાબી બાજુના દ્વારના ઠેકાણે વેદિકા અને મત્તાવારણ (કઠેડો) કરવામાં આવે છે ૪૩
ऊर्वा भूमिः प्रकर्तव्या नृत्यमण्डपसूत्रतः।
मत्सवारणं वेदी च वितानं तोरणयुता ॥४४॥ બલાણની ઉપરની ભૂમિ નૃત્યમંડપનાં સમસૂત્રમાં રાખવી જોઈએ, તથા મત્તાવાર વેદી. વિતાન અને તોરણેથી શોભાયમાન બનાવવી છે ૪૪
राजद्वारे बलाणे च पञ्च वा सप्तभूमिका ।
तद्विमानं बुधैः प्रोक्तं पुष्करं वारिमध्यतः ॥४५॥ રાજદ્વારની આગળ જે પાંચ અથવા સાત મજલાવાળું જે બલાણુક કરવામાં આવે છે તેને વિદ્વાન શિલ્પી વિમાન અથવા ઉગ નામનું એલાણુક કહે છે, તથા જલાશયના બધાણકને પુષ્કર નામનું એલાણુક કહે છે કે ૪૫
૧ “ યા”