________________
ફોટ
એકવીશથી છત્રીશ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથ બારમે ભાગ, (બે આંગળ) અને સાડત્રીસથી પચાસ હાથના પ્રાસાદને પ્રત્યેક હાથ ચોવીસમો ભાગ (એક આંગળ) વધારીને પીઠને ઉદય કરે. વસુનંદિકૃત પ્રતિષ્ઠા સારમાં લખે છે કે
" प्रासादविस्तारार्धेन स्वोच्छित पीठमुत्तमम् ।
मध्यमं पादहीनं स्यादुत्तमान कन्यसम् ॥" પ્રાસાદના વિસ્તારથી અરધા ભાગે પીઠને ઉદય કરે, તે ઉત્તમપીઠ છે. આ ઉત્તમ પીઠના ચાર ભાગ કરી તેનાં ત્રણ ભાગ પીઠને ઉદય કરે તે મધ્યમ પીઠ અને બે ભાગને ઉદય કરે તે કનિષ્ઠ પીઠ કહેવાય. પીઠના ઉદયનાં થરોનું માનત્રિવજ્ઞાાત સમુ ઢાવિંશનિને શા નવાંશો જ્ઞાથરૂમ શai fજ મત્તા सान्तरालं कपोतालिः सप्तांशा ग्रासपटिका ॥८ सूर्यदिगवसुभागैश्च गजवाजिनराः क्रमात् ।
૨ | જw
वाजिस्थानेऽथवा कार्य स्वस्वदेवस्य वाहनम् ।।९
ઝાર |
જ
'
==
=
=
=
==
=
જી!શાસક
જે માનની પીઠ બનાવી હોય, તેનાં ઉદયનાં ત્રેપન ભાગ કરવાં. તેમાંનાં બાવીશ ભાગ પીઠના નિર્ગમનાં કરવાં. ઉદયના ત્રેપન ભાગમાં નવ ભાગને જાડયંબે, અંતરાલ(અંધારી) સાથે સાત ભાગની કર્ણિકા, અને તાલી (છાજલી) સાથે ગ્રાન્સપટ્ટી ભાગ સાતની, આની ઉપર બાર ભાગને ગજથર, દશ ભાગને અશ્વથર અને આઠ ભાગને નરથર ક. અશ્વથરને ઠેકાણે દેવના વાહનને પણ થર કરી શકાય છે. જે ૭-૮-૯
:
Sinક -
દ
il
&
S
&BE
E-Mછે.
TY
१ सप्ताशं । २ कणकं ।
३
स्वं
वं
મહાપીઠ