________________
प्रासादमण्डने થરનું નિર્મમ માન
पञ्चांशा कणिकाग्रे तु निर्गमो जाडयकुम्भकः। त्रिसाा कणिका सार्दा चतुर्भिासपट्टिका ॥१०॥ कुञ्जराश्चनरा वेदा रामयुग्मांशनिर्गमाः।
अन्तरालमधरतेषा-मूर्वाधः कर्णयुग्मकम् ॥१२॥ કર્ણિકાના અગ્રભાગથી પાંચ ભાગ નીકળતો જાઉં બે, ગ્રાસપટ્ટીથી આગળ નીકળતી કર્ણિકા સાડાત્રણ ભાગ, ગજથરથી આગળ નીકળતી ગ્રાસાદિકા સાડા ચાર ભાગ, અશ્વથરથી ગજથરનો નિગમ ચાર ભાગ, નરથર થી અશ્વથરને નિર્ગમ ત્રણ ભાગ, અને ખરાથી નરથરને નિગમ બે ભાગ રાખવો. આ પ્રમાણે પીઠના નિર્ગમના બાવીસ ભાગ થાય છે. આ જ આદિ થરોની વચમાં અંતરાલ રાખવે અને તે અંતરાલની ઉપર અને નીચે બે બે કર્ણિકાઓ કરવી. ૧૦ / ૧૧ કામદાપીઠ અને કણપીઠ (સાધારણપીઠ)
गजपीठं विना स्वल्प-द्रव्ये पुण्यं महत्तरम् । जाडयकुम्भश्च कर्णाली प्रासपट्टी तदा भवेत् ॥१२॥ कामदं कणपीठं च जाडयकुम्भश्च कर्णिका। लतिने निर्गमं हीनं सान्धारे निर्गमाधिकम् ॥१३॥
JAfghank outgro PKSANSAR
भजाइयभग'
-
કામદપીક १. गालि, २. कणालिका ।