________________
...
ઇંદ્રનીલ પ્રાસાદની સમચોરસ ભૂમિના સેલ ભાગ કરવાં, તેમાંના બે ભાગને કેણ, એક ભાગની નંદી, બે ભાગને પઢ, બીજી નંદી એક ભાગ અને ભદ્રાઈ બે ભાગ (પુરૂ ભદ્ર ચાર ભાગ) કરવું, બધાં અંગે સમદલ કરવાં અને ભદ્ર નીકળતું એક ભાગનું કરવું. ૩૧-૩૨ છે चतुःषष्टयंशको गर्भो वेष्टितो भित्तिभागतः। बाह्यभित्तिभवेद् भागा द्विभागा च भ्रमन्तिका ॥३३॥
ગભારાને વિસ્તાર આઠ ભાગ (સમરસ ૬૪ ભાગ) કર, ગભારાની દિવાલ એક ભાગ, જમણી બે ભાગ અને બહારની દિવાલ એક ભાગ રાખવી. ૩૩ .
છે તinir, ૬, એ
-
-
જ
-
, જની
Pra
છે?
--
એમ
એમનું
.
મારા.
વ
- દૉ, જે શિવાં સૂરિ नन्दिकायां तु तिलकं प्रत्यक्षं च बिभागिकम् ॥३४॥ . . शाद्वयं प्रतिरथे उरः शं षडंशकम् । शृङ्गद्वयं नन्दिकाया-मुरःशृङ्ग युगांशकम् १३५|| द्विभागं भद्रशङ्गं तु शृङ्गार्द्ध चैव निर्गमः।।
कर्णे प्रतिरथे चैव ादकान्तरभूषितम् ॥३६॥ इन्द्रनीलस्तदा नाम इन्द्रादिसुरपूजितः। वल्लभा सर्वदेवानां शिवस्यापि विशेषतः ॥३७॥
હતીની: ૧૩ કણા ઉપર બે રંગ ચઢાવવાં, શિખરને વિસ્તાર બાર ભાગને કરે, નંદીએ એક એક તિલક ચઢાવવું, કેણાની બન્ને બાજુ બે ભાગના વિસ્તારવાળા પ્રત્યેગા (ાથ ગરાસીયાં) ચઢાવવાં, પઢરા ઉપર બે બે ઈંગ ચઢાવવાં, પહેલું ઉરૂઈંગ વિસ્તારમાં છ ભાગનું કરવું, નંદીની ઉપર એક એક ઈંગ મૂકવું, બીજું ઉરૂઈંગ વિસ્તારમાં ચાર ભાગનું અને ત્રીજું ઉરૂઈંગ વિસ્તારમાં બે ભાગનું કરવું, કેણ અને પહેરો ઉદકાન્તર૧ “ાદ” આ પાઠ અશુદ્ધ જણાય છે, તે સ્થળે “તમે' એવો પાઠ હોવો જોઈએ. જેથી અંગેની સંખ્યા મળી રહે છે.