________________
ધારણા વાળા કરવાં, ઉરૂગને નીકાળ વિસ્તારથી અરધા માનને રાખવે, આ પ્રાસાદ ઈંદ્ર આદિ દેવોથી પૂજિત હોવાથી ઇંદ્રનીલ નામ આપેલું છે, તે સર્વ દેવોને પ્રિય છે, તેમાં વિશેષ કરી મહાદેવને અધિક પ્રિય છે. આ પ્રાસાદની ઉપર પ૩ શંગ અને આઠ તિલક છે. તે ૩૪ થી ૩૭ છે
શંગસંખ્યા-કેણે ૮, પઢરે ૧૬, ભદ્રનંદીએ ૮, ભદ્ર ૧૨, પ્રત્યંગ ૮, એક શિખર કુલ ૫૩ ઈંગ અને આઠ તિલક કોણીએ. ૧૪ મહાનલ પ્રાસાદ–
૪ ની (ાનn?) તથા શાલ રેaોદ તથા महानीलस्तदा नाम कर्त्तव्यः सर्वदैवते ॥३८॥
इति महानीलः ॥१४॥ મહાનલ પ્રાસાદનું માન અને સ્વરૂપ ઇંદ્રનીલ પ્રાસાદની પ્રમાણે જાણવું, ફેર એટલે કે-કેણાની નંદી ઉપર તિલકના બદલે શૃંગ મૂકવું અને કોણ ઉપરથી એક ઈંગ ઉતારીને તે ઠેકાણે તિલક મૂકવું, આ મહાનલ પ્રાસાદ સર્વ દેવેને માટે કરે. શંગસંખ્યા-કેણે ૪, પ્રત્યંગ ૮, નંદીએ ૮, પઢરે ૧૬, નંદીએ ૮ ભદ્રે ૧૨ અને શિખર ૧ એવં કુલ ૫૭ ઈંગ અને તિલક ૪ કેe. ૧૫ ભૂધર પ્રાસાદ–
कार्य शङ्गं च तिलकं रेखामध्ये प्रशस्यते । भूधरस्य समाख्यातः प्रासादो देवतालयः ॥३९।।
ફત મૂવઃ ૧ આ પ્રાસાદનું માન અને સ્વરૂપ મહાનલ પ્રાસાદની માફક જાણવું, ફેર એટલે કેકેણ ઉપર એક શૃંગ વધારે ચઢાવવું, જે ભૂધર નામનો પ્રાસાદ દેના સ્થાનરૂપ થાય છે, ગસંખ્યા-કણે , પ્રવંગ ૮, નદીએ ૮, પઢરે ૧૬, નંદીએ ૮, ભદ્ર ૧૨
અને શિખર ૧ એવી કુલ ૬૧ શૃંગ અને તિલક ૪ કાણે. - ૧૬ રત્નકૂટ પ્રાસાદ
भूधरस्य यथा प्रोक्तं द्विभागं वर्धयेत् पुनः । पूर्ववद् दलसंख्यायां भद्रपाच द्विनन्दिके ॥४॥ द्विभागं वाह्यभित्तिश्च शेषं पूर्वप्रकल्पितम् । तलच्छन्दमिति ख्यात-मूर्ध्वमानमतः शृणु ।'४११ः