________________
হিহি
શૃંગસંખ્યા- ૮, પઢ ૮, ભદ્ર ૧૨, એક શિખર કુલ ૨૯ શૃંગ. તિલક પઢરે ૮, નંદી એ ૮ એવ ૧૬ તિલક ૮ અમૃતિભવ પ્રાસાદ–
कर्णे श्रृङ्गत्रयं कुर्यात् प्ररथः पूर्वकल्पितः । अमृतोयनामोऽसौ प्रासादः सुरपूजितः ॥ २६ ।।
ત્તિ અમૃતવઃ | ૮ || પ્રાસાદનું તલમાન અને સ્વરૂપ શ્રીવૃક્ષ પ્રાસાદની પ્રમાણે જાણવું. ફેર એટલે કે કેણા ઉપર ત્રણ ઈંગ ચઢાવવાં, બાકી પ્રતિરથ આદિની ઉપર શ્રી વૃક્ષ પ્રાસાદની મુજબ સમજવું. આ અમૃતભવ પ્રાસાદ દેથી પૂજિત છે, આની ઉપર તેત્રીશ ઈંગ અને અને સેલ તિલક છે. આ ર૬
શંગસંખ્યા કેણે ૧૨ બાકી પૂર્વવત્ કુલ-૩૩ શૃંગ અને તિલક ૧૬, પઢરે ૮ અને નંદીએ ૮. ૯ હિમાવાન પ્રાસાદ
हे व शृङ्गे प्रतिरथे त्वमृतोद्भवसंस्थिती। हिमवान् हे उराशृङ्गे पूज्या सुरनरोरगेः ॥२७॥
તિ fજવાનગારા ns આ પ્રાસાદનું તલમાન અને સ્વરૂપ અમૃતભવ પ્રાસાદ પ્રમાણે જાણવું, વિશેષ એટલું કે- પઢરાની ઉપર તિલકને બદલે બે બે ઈંગ અને ભદ્રની ઉપર બે ઉરસંગ ચઢાવવાં. (અર્થાત્ ભદ્રની ઉપર ત્રણ ઉરૂઈંગ છે તેમાંથી એક કમ કરવું), જેથી આ હિંમવાનું પ્રાસાદની ઉપર કુલ સાડત્રીશ શુંગ અને આઠ તિલક રહેશે, આ પ્રાસાદ દેવ, મનુષ્ય અને નાગકુમાર દેવેથી પૂજિત છે. ૨૭૫ ઈંગસંખ્યા-કેણે ૧૨, પઢરે ૧૬, ભદ્રે ૮ એક શિખર મળી કુલ ૩૭ ઈંગ અને તિલક ૮ ભદ્ર નંદીએ. ૧૦ હેમછૂટ પ્રાસાદ–
उमशृङ्गत्रयं भद्रे नन्दिका तिलकान्विता। हेमकूटस्तदा नाम प्रकर्तव्यस्त्रिमूर्तिके ॥२८॥
___ इति हेमकूटप्रासादः ॥१०॥ આ પ્રાસાદનું માન અને સ્વરૂપ હિમાવાન પ્રાસાદની માફક જાણવું. વિશેષ ફેર એટલે કે-ભદ્રની ઉપર ત્રણ ઉરૂઈંગ ચઢાવવાં અને નદી ઉપર બીજું તિલક કરવું, આ