________________
प्रासादमण्डने
त्रिगुणोऽथ सपादोऽसौ सार्घः पादोमवेदकः । चतुर्गुणः सपादोऽसौ साधः पादोनपश्चकः ॥ इति षोडशधा चारं त्रिखण्डाधासु लक्षयेत् ।"
अप० सूत्र. १३९ ત્રિખંડાદિ ખંડમાં સેલ પ્રકારનાં કલા ચારનાં ભેદથી જે જે રેખાઓ ઉત્પન્ન થાય છે. તે સેલ પ્રકારનાં કલા ચાર આ પ્રમાણે છે–પહેલે સમ (બાબર) ચાર, બીજે સપાઇ (સવાય) ચાર, ત્રીજો સાદ્ધ (દઢા) ચાર, જે પોણા બે ગુણે, પાંચમે બમણું, છઠ્ઠો સવા બે ગુણે, સાતમે અઢી ગુણે, આઠમે પણ ત્રણું ગુણે, નવમે ત્રણ્ય ગુણે, દશમે સવા ત્રણ ગુણે, અગ્યારમે સાડા ત્રણ ગુણે, બારમો પિોણા ચાર ગુણે, તેરમે ચાર ગુ, ચૌદમે સવા ચાર ગુણે, પંદરમે સાડા ચાર ગુણે, અને સેલમો પણ પાંચ ગુણે છે. રખાસંખ્યા
જેવા લાપત્તે ક્યાં જવાછતારના दैर्घ्य भवन्ति यावन्त्यः कलाः स्कन्धेऽपि तत्समाः ॥२१॥
इति रेखानिर्णयः । સેલ પ્રકારનાં કલાચારનાં ભેદે વડે પ્રત્યેક ત્રિખંડાદિમાં સોલ સેલ રેખા ઉત્પન્ન થાય છે. જેથી રેખાઓની કુલ સંખ્યા અને છપ્પન થાય છે. શિખરના ઉદયમાં જેટલી કલા રેખા હોય, તેટલી સ્કધમાં પણ કરવી. આ ૨૧ મંડોવર અને શિખરનું ઉદયમાન
विंशद्भिविभजेद् भागैः शिलातः कलशान्तकम् । .. मण्डोवरोऽष्टसार्धाष्ट-नवांशः शिखरं परम् ॥२२॥
ખરશિલાથી લઈ કલશાન્ત સુધી ઉદયના વશ ભાગ કરવાં, તેમાં આઠ, સાડા આઠ અથવા નવ ભાગને મડવરને ઉદય કરો. (આ અનુક્રમે જયેષ્ઠ, મધ્યમ અને કનિષ્ઠ, માનના મડવરને ઉદય જાણ, એવું અ૫. સૂ. ૧૮૩માં કહ્યું છે).બાકી જે ભાગ રહે, તેટલાં ભાગનાં ઉદયનું શિખર બનાવવું. ૨૨ શિખર વિધાન
रेखामूलस्य विस्तारात् पनकोश समालिखेत् । चतुर्गुणेन सूत्रेण सपादः शिखरोदयः ॥२३॥
1 “વિશારે?