________________
-
--
વાવાળા
મૂલરેખાના વિસ્તારથી ચાર ગુણ સૂત્ર વડે બને કેણાના મૂલબિંદુથી બે ગોળ બનાવવા, જેથી અને ગોળના સ્પર્શથી વચમાં કમલની પાંખડી જેવી આકૃતિવાળે પબ્રકેશ બની જાય છે, તેમાં બને કેણના મધ્ય વિસ્તારથી સવાયો શિખરનો ઉદય કરે. . ૨૩ શ્રીવા, આમલસાર અને કલશનું માન
# રાન્તરે સત્ત-મત્તે શીવ તુ નrra सार्द्ध आमलसारश्च पद्मपत्रं तु सार्द्धकम् ॥२४॥ fમાજ ઉજવશો fમાનત્તા વિસ્તા
प्रासादस्याष्टमांशेन पृथुत्वं कलशाण्डकम् ॥१५॥ ઉપર લખ્યા પ્રમાણે સવા શિખરનો ઉદય કર્યા પછી, જે પદ્મકેશન ઉદય બાકી રહે છે. તેમાં શ્રીવા, આમલસાર અને કલશ કરવાં. જેમકે-શિખરના ખંધથી લઈ પકેશના અન્ય બિંદુ સુધીના ઉદયના સાત ભાગ કરવાં, તેમાં એક ભાગની ગ્રીવા. દેહ ભાગને આમલસાર, દેઢ ભાગનું પક્વછત્ર (ચંદ્રિકા) અને ત્રણ ભાગને કલશ કરશે. તે કલશના બીજોરાના વિસ્તાર બે ભાગનો કરે અને કલશના અંડકનો વિસ્તાર પ્રાસાદના માનથી આઠમાં ભાગને કર. એ ૨૪. ૨૫ શુકનાસને ઉદય
छाद्यतः स्कन्धपर्यन्त-मेकविंशतिभाजिते ।
अङ्कदिग्द्रसूर्याश-विश्वांशैस्तस्य चोच्छतिः ॥२६।। છજાથી લઈ શિખરના સ્કંધ સુધીનાં ઉદયનાં એકવીશ ભાગ કરવાં. તેમાંનાં નવ, દશ, અગ્યાર, બાર અથવા તેર ભાગ સુધીમાં શુકનારાને ઉદય કર. ૨૬ સિંહસ્થાન
નાણા સંસ્થાને આવો જવા જતા
एकनि पञ्चसप्ताङ्क-सिंहस्थानानि कल्पयेत् . २७॥ છજાની ઉપર શુકનાસને જે પાંચ પ્રકારને ઉદય ઉપર કહેલ છે. તેમાંથી શુકનાસના ઉદયનું જે માન આવ્યું હોય. તેનાં નવ ભાગ કરવા. તેમાંનાં એક, ત્રણ, પાંચ, સાત અથવા નવ. આ પાંચ ભાગોમાંથી કેઈપણ ભાગમાં સિંહસ્થાનની કલ્પના કરવી. ઘરા