________________
परिशिष्ट
આ પક્ષિરાજ પ્રાસાદનું માન અને સ્વરૂપ રાજહંસ પ્રાસાદની માફક જાણવું, ફેર એટલે કે-કેણા ઉપરનું તિલક કાઢી નાંખીને તેને બદલે શૃંગ કરવું, એટલે કેણા ઉપર ત્રણ ઈંગ થશે, તે સર્વ કામને આપનારું છે, આ પણિરાજ નામને પ્રાસાદ વિષ્ણુને માટે બનાવે. એ પ૭ ઇંગસંખ્યા-કેણે ૧૨, પ્રચંગ ૮, નંદીએ ૮, પઢરે ૨૪, પ્રતિદીએ ૮, ભદ્રનંદીએ ૧૬, ભદ્ર ૧૬ અને એક શિખર, એવં કુલ ૯૩ ઇંગ તિલકસંખ્યા-કર્ણદીએ ૮ અને પ્રતિનંદીએ આઠ, એવં કુલ ૧૬ તિલક. २४ वृषा पासा:
द्वाविंशत्या विभक्ते च द्विभागा भित्तिका भवेत् । भ्रमणी तत्समा चैव पुनर्भित्तिश्च तत्समा ॥ ५८। शतमूलपदैर्गर्भः कर्तव्यो लक्षणान्वितः । कर्णप्रतिरथरथो-परथा द्वि द्वि विस्तराः॥ ५९॥ भद्रनन्दी भवेद भाग वेदांशो भद्रविस्तरः।
भागो भद्रे निर्गमः स्याच्छेषा वै पूर्वकल्पिताः ॥ ६० ।। વૃષભ પ્રાસાદની સમરસ ભૂમિના બાવીશ ભાગ કરવાં, તેમાં બે ભાગની બહારની દીવાલ, બે ભાગની ભ્રમણું, બે ભાગની ગભારાની ભીંત અને દશ ભાગને ગભારો કરે, બહારના માનમાં કેણ, પઢ, રથ અને ઉપરથ, એ પ્રત્યેક બે બે ભાગના વિસ્તારવાળાં કરવાં, ભદ્રનંદી એક ભાગની અને આખું ભદ્ર ચાર ભાગનું કરવું, ભદ્રને નીકળો એક ભાગને કરે, બાકીના બધાં અંગો સમદલ કરવાં. ૫૮ થી ૬૦
कर्णे द्विशृङ्गतिलकं शिखरं षोडशांशकम् ।।
शङ्गद्वयं प्रतिरथे प्रत्यङ्गं च त्रिभागिकम् ।। ६१ ।। रथे शृङ्गन्नयं कुर्या-च्छृङ्गोचे चोरुमञ्जरी । हे द्वे शुओं उपरथे उराश षडंशकम् ॥ ६२॥ भद्रनन्धो भवेच्छङ्गं वेदांशा चोरुमञ्जरी। द्विभार्ग भद्रशृङ्गच कतव्यं च मनोरमम् ॥ ६३ ॥ सप्तऽनवत्यण्डकयूक कर्तव्यो लक्षणान्वितः। वृषभो नाम विख्यात ईश्वरस्य सदा पियः ॥ ६४ ॥
इति वृषभः ॥२॥ પ્રા. ૨૩