________________
पालामा પ્રમાણે તલ વિભકિત જાણવી, કેણ અને પઢરાની ઉપર એક એક કેસરીક્રમ અને એક
શ્રીવત્સગ ચઢાવવું, કેણી અને નંદીની ઉપર એક એક ઈંગ ચઢાવવું, આઠ પ્રત્યંગ અને ભદ્રની ઉપર ચાર ચાર ઉરૂગ ચઢાવવાં, એવો પાર્શ્વનાથ વલ્લભ નામને પ્રાસાદ છે. ૧૧૬ થી ૧૧૮
સંખ્યા-કેણે ૨૪, પરે ૪૮, ભદ્રે ૧૬, કૅણએ ૮, નંદીએ ૮, પ્રત્યંગ ૮ અને એક શિખર કુલ ૧૧૩ ઇંગ ૫૪ પદ્માવતી પ્રાસાદ
कणे च तिलकं दद्यात् प्रासादस्तत्स्वरूपकः । पद्मावती च नामेति प्रासादो देवीवल्लभः ॥११९॥
__ इति पद्मावतीप्रासादः ॥५४॥ પાર્શ્વવરલભ પ્રાસાદના કેણની ઉપર એક એક તિલક પણ ચઢાવે તે પદ્માવતી નામને પ્રાસાદ થાય છે, તે દેવીને વલલભ છે. તે ૧૧૯
શૃંગસંખ્યા પૂર્વવત્ ૧૧૩ અને તિલક ૪ કેણે. ૫૫ રૂપવલ્લભ પ્રાસાદ
तद्रूपं च प्रकर्तव्यं प्रतिकणे कर्णसादृशम् । जिनेन्द्रायतनं चैव प्रासादो रूपवल्लभः ॥१२०॥
इति रूपवल्लभप्रासाद: ५५|| પદ્માવતી પ્રાસાદના પ્રતિક ઉપર એક એક તિલક ચઢાવવાથી રૂપવલ્લભ નામને જિનેન્દ્ર પ્રાસાદ થાય છે. જે ૧૨૦
શૃંગસંધ્યા-પૂર્વવત્ ૧૧૩ અને તિલક ૧૨, કેણે ૪, ૫૮રે ૮. ૫૬ વીર વિઠમ–મહીધર પ્રાસાદ-વિભક્તિ રમી.
चतुरस्रीकृते क्षेत्रे चतुर्विंशतिभाजिते । कर्णस्त्रीभागिको ज्ञेयः प्रतिकर्णश्च तत्समः ॥११॥ श्रीवत्सं केसरी चैव सर्वतोभद्रमेव च ॥१२२॥ रथे कर्णे च दातव्य-मष्टौ प्रत्यङ्गानि च । भने चैवोरुचत्वारि कणिकायर्या शङ्गोत्तमम् ॥१२३॥ वीरविक्रमनामोऽयं प्रासादो जिनवल्लभः । महीधरश्च नामायं पूजिते फलदायकः ॥१२४॥
इति श्री महावीरजिनवल्लभो वीरविक्रमप्रासादः ॥५६॥