________________
मंथ जिनेन्द्रप्रासादाध्यायः
મેન્ટેશ્વર પ્રાસાદના પ્રતિરથ અને ઉપરથ ઉપરથી તિલક કાઢી નાંખીને તેને બદલે એક એક ઈંગ ચઢાવવું, જેથી યતિભૂષણ નામને પ્રાસાદ થાય છે. તે સર્વ દેવાજ પ્રિય છે. આ ૧૧૪
શૃંગસંખ્યા-ઉપરથે ૪૮, પ્રતિરથે ૪૮ બાકી પૂર્વવત્ કુલ ૨૦૯ શૃંગ, તિલક ત્રણે નંદીએ ૨૪. પર સુપુપ પ્રાસાદ–
तद्रूपं तत्प्रमाणं च रथे दद्याच्च केसरीम् । सुपुष्पो नाम विज्ञेयः प्रासादः सुरवल्लभः ॥११५॥
इति सुपुष्पनामप्रासादः ||५३॥
નેમેક્લેશ્વવર પ્રાસાદના પ્રતિરથ અને ઉપરથી ઉપર તિલકને બદલે એક એક કેસરીક્રમ ચઢાવવાથી સુપુપનામને પ્રાસાદ થાય છે, તે દેવને પ્રિય છે. ૧૧૫
ગસંખ્યા-પઢરે ૮૦, ઉપરથે ૮૦ બાકી પૂર્વવત કુલ ૨૭૩ . અને ત્રણે નદીએ કુલ ૨૪ તિલક
પ૩ પાર્શ્વવલ્લભ પ્રાસાદ–વિભકિત ૨૩મી. चतुरस्त्रीकृते क्षेत्रे षइविंशतिविभाजिते । कर्णात्सु गर्भपर्यन्तं विभागानां तु लक्षणम् ॥११॥
આ
છે
वेदरूपगुणेन्दवो भद्रार्धे तु चतुष्पदम् । श्रीवत्सं केसरी चैव रथे कर्णे च दापयेत् ॥११७॥ कर्णिकायां ततः शृङ्ग-मष्टौ प्रत्यङ्गानि च । भद्रे चैवोरुचत्वारि प्रासादः पार्श्ववल्लभः ॥११८॥
નિ જw4 - મન
દુતિ પર્વવભકારઃ ૪૩
'
- કn En૮
પ્રાસાદની સમરસ ભૂમિના છવ્વીશ ભાગ કરવાં, તેમાં ચાર ભાગને કેણ, એક ભાગની કેણી, ત્રણ ભાગને પ્રતિરથ, એક ભાગની નદી અને ભદ્રાઈ ચાર ભાગ, એ
'
૧ " અવત'! પાઠાન્તરે ૨ za' !