________________
प्रासादमण्डने
સુરેન્દ્ર પ્રાસાદના ભદ્રની ઊપર કુલ સેાળ ઉર્જીંગ ચઢાવવાથી રાજેન્દ્ર નામના પ્રાસાદ થાય છે, તેને પૂજવાથી સ્વર્ગમાં અને પૃથ્વી ઉપર રાજ્ય મળે છે. ૫ ૧૦૯ ! શૃંગસ ખ્યા—ભદ્રે ૧૬ ખાકી પૂર્વવત્ કુલ ૩૨૫ શુ’ગ.
૫૦ નેમિનાથ જિનવલ્લુભ નેમેન્દ્રેશ્વર પ્રાસાદ-વિભકિત ૨૨મી.
૨૦૧
चतुरस्त्रीकृते क्षेत्रे द्वाविंशपभाजिते । જુરિન્તુğમવયીન્તુમાનઃ મેળ જ !^('
भद्रार्ध च द्वयं भागं स्थापयेत्तु चतुर्दिशि । केसरीं सर्वतोभद्रं कर्णे चैवं क्रमद्वयम् ॥ १११॥ केसरी तिलकं चैव रथोर्ध्वे तु प्रकीर्त्तितम् । offer नन्दिकायां च च तिलकं न्यसेत् ॥ ११२ ॥ भद्रे चैवोरुचत्वारि प्रत्यङ्गानि च षोडश । नेमेन्द्रेश्वरनामोऽयं प्रासादो नेमिवल्लभः ॥ ११३ ॥ इति नेमेन्द्रेश्वरप्रासादः ॥ ५० ॥
પ્રાસાદની સમચારસ ભૂમિના માવીશ ભાગ કરવાં, તેમાં બે ભાગને કાજુ, એક ભાગની કાણી, એ ભાગના પ્રતિરથ, એક ભાગની કાણી, એ ભાગના ઉપરથ, એક ભાગની ની અને બે ભાગનુ ભદ્રાપ્ત કરવું, કેાણાની ઉપર કેસરી અને સતાભદ્ર એ એ ક્રમ ચડાવવાં, પ્રતિરથ અને ઉપરથ ઉપર એક કેસરીક્રમ અને એક તિલક ચઢાવવું, કાણી અને નદીએ ઉપર એક એક શ્ગ અને એક એક તિલક ચઢાવવું, દ્રની ઉપર ચાર શૃ ંગ, અને સાળ પ્રત્યંગ ચઢાવવાં, આવા સુંદર નેમેન્દ્રેશ્વર નામને પ્રાસાદ શ્રીનેમિનાથજિનને પ્રિય છે. ૧૧૦ થી ૧૧૩।
ભૃગસંખ્યા-ક. ૫૬, કર્ણિકાએ ૮, પદ્મર ૪૦, કાણી ૮, ઉપરથે ૪૦, નદીએ ૮, ભદ્રે ૧૬, પ્રત્યંગ ૧૬, એક શિખર કુલ ૧૯૩ શૃંગ, તિલક-રચે ઉપરથે ૧૬, ત્રણે નીએ ૨૪ કુલ ૪૦ તિલક.
૫૧ યતિભૂષણ પ્રાસાદ—
तत्तुल्यं तत्प्रमाणं च रथे शुक्रं च दापयेत् । वल्लभः सर्वदेवानां प्रासादो यतिभूषणः ॥११४॥
इति यतिभूषणप्रासादः ॥५१॥