________________
निप्रासादाध्यायः
द्वादशेोरुशृङ्गाणि प्रत्यङ्गानि द्वात्रिंशकम् । मन्दिरं प्रथमं कर्म सर्वतोभद्रमेव च ॥ १०६ ॥ केसरों तृतीयं कर्म ऊर्ध्वे मञ्जरी शोभिता । सुमतिकीर्त्तिनामोऽयं नमिनाथस्य वल्लभः ॥ १०७॥ इति नमिजिनवल्भः सुमतिकी सिप्रासादः ॥४७
પ્રાસાદની સમર્ચારસ ભૂમિના છવીશ ભાગ કરવાં, તેમાં ચાર ભાગને કાણુ, ચાર ભાગના પ્રતિરથ અને પાંચ ભાગનું ભદ્રાધ કરવું, કાણાની ઉપર ત્રણ ક્રમ, પહેરા ઉપર એ ક્રમ, ભદ્રની ઉપર કુલ ખાર ઉગ અને મત્રીશ પ્રત્યગા રવાં, કાણા ઉપર પ્રથમ મંદિર, શ્રીજી સતાભદ્ર અને ત્રીજી' કેસરી કમ કરવું, તેની ઉપર મંજરી (શિખર) કરવી, આ સુમતિકીર્ત્તિ નામના પ્રાસાદ નમિનાશ્જનને વર્તુભ છે. ।। ૧૦૪ થી
is t
શંગસ`ખ્યા-કણે ૧૫૬, પઢરે ૧૧૨, ભદ્રે ૧૨, પ્રત્યંગ ૩૨ અને એક શિખર એવ` કુલ ૩૧૩ શૃંગ છે. જો પઢરા ઉપર મદિર અને સતાભદ્ર બે ક્રમ રાખવામાં આવે તા શૃંગસખ્યા-કેણે ૧૫૬, પઢરે ૨૭૨, ભદ્રે ૧૨ પ્રત્યંગ ૩૨, એક શિખર કુલ ૪૭૩ તુંગ જાણવાં.
૪૮ સુરન્દ્ર પ્રાસાદ
Watement
तद्रूपं च प्रकर्त्तव्यं रथे शृतं च दापयेत् ।
सुरेन्द्र इति नामायं प्रासादः सुरवल्लभः ॥ १०८॥
૧૦૦
તિ સુરેન્દ્રનામાવાઃ [૪૮]]
ઉપરના સુમતિકીત્તિ પ્રાસાદના પહેરા ઉપર એક શગ વધારે ચઢાવવાથી મુન્દ્ર નામના પ્રાસાદ થાય છે, તે દેવાને પ્રિય છે. ! ૧૦૮ ! શૃંગસંખ્યા-ણે ૧૫૬, પઢી ૧૨૦, ભદ્રે ૧૨ પ્રત્યંગ ૩૨ એક શિખર કુલ ૩૨૧ શૃંગ,
૪૯ રાજેન્દ્ર પ્રાસાદ—
૧
तद्रूपं च प्रकर्त्तव्यमुरः शृङ्गाणि षोडश । पूजनाल्लभते राज्यं स्वर्गे चैवं महीतले ॥१०९॥
૧ *પૃશ્ય થવામમ્ | પાઢીન્તરે । મા.૨૩
કૃતિ રાજ્ઞત્રાસા leth