________________
प्रथमोऽध्यायः પ્રાસાદ માટે પા પા આગળ વધારીને, એકવીસથી ત્રીશ હાથના પ્રાસાદ માટે એક એક સૂત વધારીને અને એકત્રીશથી પચાસ હાથના પ્રાસાદ માટે 3 સૂત વધારીને, તે માનને ફૂમ સ્થાપન કરો. આ હિસાબે પચાસ હાથના પ્રાસાદ માટે કંઈક કમ ચૌદ આંગળને કુમ બને છે. અપરાજિત મતે કર્મનું બીજું માન
" एकहस्ते तु प्रासादे कूमश्चार्धाङ्गला स्मृतः। अर्धवृद्धिः प्रकर्तव्या पञ्चदशहस्तावधिः ॥ તન્નાદ્ધરાવતં દ્રિક પ્રીતિ ! तदर्धेन पुनर्वृद्धि-मन्वङ्गुलः शतार्धके ॥"
સૂત્ર ૧૩ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને માટે ક્રમ અરધા આગળને, એથી પંદર હાથ સુધીનાં પ્રાસાદ માટે પ્રત્યેક હાથ અધે અધે આગળ વધારીને, સલથી બત્રીશ હાથ સુધીના પ્રાસાદ માટે પ્રત્યેક હાથ પા પા આગળ વધારીને તેત્રીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદ માટે પ્રત્યેક હાથ એક એક સૂત વધારીને બનાવો. આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદને ચૌદ આગળનાં માનને ફર્મ થાય છે. ક્ષીરર્ણવના મતે ફર્મનું માન–
" शिलायाः पञ्चमांशेन कर्त्तव्यं कूर्ममुसमम् । सर्वालङ्कारसंयुक्तं दिव्यपुष्पैश्च पूजितम् ॥"
-
અ. ૧૧ ધારણી શિલાનાં પાંચમાં ભાગને કૂમ કરે તે ઉત્તમ છે. તેને સર્વ પ્રકારના અલંકારે વડે સુશોભિત કરવો અને સુગંધિત પુ વડે પૂજ. ફર્મનું જયેષ્ઠ અને કનિષ્ઠ માન–
ચતુથાપિ શેર શનિષ્ટો જનતા सौवर्णों रूप्यजो वापि स्नाप्य पञ्चामृतेन स ॥२७॥
तिलैर्यवैस्तथा होम-पूर्णा चव · · प्रदापयेत् ॥ ફર્મનું જે માન આવ્યું હોય તેમાં તેને બે ભાગ વધારીને બનાવે છે જેષ્ઠમાનને અને કેમ કરીને બનાવે તે કનીષ્ટ માનને ફર્મ થાય છે. આ ફૂમ સોનાને અથવા રૂપાને બનાવો જોઈએ. તેને પંચામૃતથી સ્નાન કરાવીને તથા તિલ અને જવને પૂર્ણ આહુતિપૂર્વક હોમ કરીને અને વાસ્તુપૂજન કરીને સ્થાપન કરે ર૭પ
પ્રા.
૩