________________
प्रासादमण्डने જે દિશામાં રાહુ (શેષનાગ)નું મુખ હેય, તેની પાછલી વિદિશામાં ખાત કરવું જોઈએ, જેમકે-ઈશાન કોણમાં મુખ હોય ત્યારે અગ્નિકેણમાં, વાયુકેણમાં મુખ્ય હેય ત્યારે ઈશાન કોણમાં, નત્યકેશુમાં મુખ હોય ત્યારે વાયુકેમાં અને અગ્નિકેશુમાં મુખ હોય ત્યારે નિત્યકેણમાં ખાસ કરવું શુભ છે. કુર્મનું માન–
अर्धाङ्गुलो भवेत् कूर्म एकहस्ते सुरालये । अर्धाङ्गला ततो वृद्धिः कार्या तिथिकरावधि ॥२५॥ एकत्रिंशत्करान्तं च तदर्दा वृद्धिरिष्यते ।
ततोऽर्धापि शतान्तिं कूर्मों मन्वगुलो भवेत् ॥२६॥ એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને માટે અર્ધા આગળને કૂમ સ્થાપન કરે. પછી બે હાથથી પંદર હાથ સુધીના પ્રાસાદમાં દરેક હાથ અધ્ધ અર્થે આગળ વધારીને કૂર્મ સ્થાપન કરો. સાલથી એકત્રીશ હાથ સુધીના પ્રાસાદમાં પ્રત્યેક હાથ પા પા આગળ અને બત્રીશથી પચાસ હાથ સુધીનાં પ્રાસાદમાં પ્રત્યેક હાથ એક એક સૂત વધારીને કૂર્મ સ્થાપન કરે. આ પ્રમાણે પચાસ હાથના વિસ્તારવાળાં પ્રાસાદમાં ચૌદ આંગળમાં એક સૂત કમ માપને કૂર્મ થાય છે કે ૨૫–રદ છે અપરાજિત મતે કૂર્મનું માન
" एकहस्ते तु प्रासादे कूर्मः स्याश्चतुरङ्गलः । अङ्गुिला भवेत् वृद्धिः प्रतिहस्तं दशावधि ॥ पादवृद्धिः पुनः कुर्याद विंशतिहस्ततः करे। ऊर्ध्व वै त्रिंशद्धस्तान्तं वसुहस्तैकमङ्गुलम् ।। ततः परं शतान्तिं सूर्यहस्तैकमङ्गलम् । મન મન મનવા શસદ્ધ છે”
1. પર
એક હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં ચાર આંગળને કર્મ સ્થાપન કરે. પછી બેથી દશ હાથ સુધી પ્રત્યેક હાથ અર્થે આગળ વધારીને, અગ્યારથી વિશ હાથના
*एक हस्ते सुरागारे शिलावेदाङगुला भवेत् । શ્રદ્ધા અને દ્વિ-વર્ધિારતમ્ ભરવા
*વંશતઃ વર્શ રાદ્ધતાય ! ततोऽर्धापि तदर्धा च तदर्धा वृद्धिरिष्यते ॥२६॥
इति पाठान्तरे । * આ ઈટ અથવા પાષાણુની શિલાનું માન જાણવું.