________________
प्रासादमायने
રત્નસંજય પ્રાસાદના ભદ્રની ઉપર ચોથું એક એક ઉરૂગ વધારે ચઢાવે તે ધર્મદ નામનો પ્રાસાદ થાય છે, તે નગરમાં ધર્મને વધારનાર છે. ૬૩ છે
શંગસંખ્યા-કેણે ૧૦૮, પઢરે ૧૧૨, નંદીએ ૮, કેણીએ ૮, ભદ્ર ૧૬ પ્રત્યંમ ૮, અને એક શિખર કુલ ૨૧ ઈંગ છે, તિલકસંખ્યા ૨૦ પૂર્વવતું. વિમલવલભ પ્રાસાદ–વિભક્તિ-૩મી
चतुरस्रीकृते क्षेत्रे चतुर्विंशति भाजिते। पदेन त्रयभागेन कर्णस्तत्र विधीयते ..६४॥ तद्वज्ञेयः प्रतिकणे: कोणिका नन्दिका पदे । भद्रार्धे तु चतुर्भागं निर्गम भागमेव च ॥६५|| समनिर्गम रथं ज्ञेयं कर्त्तव्यं चतुरो दिशि। कर्णे शृङ्गत्रय कार्य प्रतिकणे तथैव च ॥६६॥ नन्दिका कोणिकायां च शृङ्गकूटं सुशोभितम् । भद्रं चैवोरुचत्वारि चाष्टौ प्रत्यङ्गानि च ॥६७।। विमलवल्लभनामोऽयं प्रासादो विमलप्रियः।
કૃતિ વિનિનામાના મરા પ્રાસાદની સમરસ ભૂમિના ચોવીશ ભાગ કવાં, તેમાં ત્રણ ભાગનો કેણ, ત્રણ ભાગને પઢ, કોણી અને નંદી એક એ ભાગ અને ભદ્રા ચાર ભાગ એ પ્રમાણે તલ વિભકિત જાણવી, ભદ્રને નિર્ગમ એક ભાગ, કેણુ અને પઠરાનો નિગમ સમુદલ રાખવે, કેણા ઉપર ત્રણ શૃંગ, પહેરા ઉપર ત્રણ શું, કેણી ઉપર અને નંદીની ઉપર એક એક ઈંગ, અને એક એક ફૂટ ચઢાવવું, પ્રત્યેક ભદ્રની ઉપર ચાર ઉરૂછું અને આડ પ્રત્યંગ ચઢાવવાં, આ વિમલ જિન વલભ નામને પ્રાસાદ વિમલજિનને પ્રિય છે. ૬૪ થી ૬૭
ઇંગસંખ્યા કેણે ૧૨, ૫ઢ ૨૪, નંદીએ ૮, કેણીએ ૮, ભદ્ર ૧૬, પ્રત્યંગ ૮ અને એક શિખર એવં કુલ ૭૭ ઇંગ ૨૬ મુકિતદ પ્રસાદ–
तद्रूपे च प्रकर्तव्यो रथे तिलकं दापयेत् ॥६८. कर्णिकायां च हे शङ्गे प्रासादो जिनबल्लभः । मुक्तिदो नाम विज्ञेयो भुक्तिमुक्तिप्रदायकः ..६९॥
તિ મુજિ8ાવારઃ ૧ી.