________________
નિ માતા: રર વાસુપૂજ્ય જિનપ્રાસાદ-વિભકિત-૧રમી
चतुरस्रीकृत क्षेत्रे द्वाविंशपदभाजिते । पदानां तु चतुर्भागाः कर्णे चैवं तु कारयेत् ॥५॥ कोणिका पक्ष्मानेन प्रतिरथस्त्रिभागकः । नन्दिका भागमानेन भगाधं च द्विभागिकम् ।।५९॥ कर्णे क्रमवयं कार्य प्रतिकणे क्रमद्वयम् । त्रिकूट नन्दीकण्याश्च तिलकमूा शोभनम् ||६|| भद्रे शृङ्गत्रयं कार्य-मष्टौ प्रत्यङ्गानि च । वासुपूज्यस्तदा नाम वासुपूज्यस्य बल्लभः ॥६॥
इति वासुपूज्यप्रासादः ॥२२॥ સમચોરસ ભૂમિના બાવીશ ભાગ કરવાં, તેમાં ચાર ભાગને કેણ, એક ભાગની કેણી, ત્રણ ભાગનો પહેરે, એક ભાગની નદી અને બે ભાગનું ભદ્રાઈ કરવું. કેશુ ઉપર ત્રણ ક્રમ, પહેરા ઉપર બે ક્રમ; નદી અને કેણી ઉપર એક એક ત્રિકૂટ ઈંગ અને એક એક તિલક, ભદ્રની ઉપર ત્રણ ઉરૂગ અને કુલ આઠ પ્રત્યંગ ચઢાવવાં, આવે વાસુપૂજ્ય નામને પ્રાસાદ વાસુપૂજ્યન્જિનને પ્રિય છે. ૫૮ થી ૬૧
શંગસંપકા-કેણે ૧૦૮, ૫૮રે ૧૧૨, નંદીએ ૮, કેણીએ ૮, ભદ્ર ૧૨, પ્રત્યંગ ૮ અને એક શિખર કુલ ૨૫૭ શુગ અને ૧૬ તિલક, બન્ને નંદીઓ ઉપર. ૨૩ રત્નસંજય પ્રાસાદ–
तपेच प्रकर्तव्यः को तिलकं न्यसेत । रत्नसंजयनामोऽयं गृहराजसुखावहः ॥६२।।
તિ ત્રયંબથarઃ ઘર વાસુપૂજ્ય પ્રાસાદના કણાના ક્રમે ઉપર એક તિલક ચઢાવે તે રત્નસંય નામને પ્રાસાદ થાય છે, આ પ્રાસાદરાજ સુખકારક છે. દ૨ છે
શંગસંખ્યા પૂર્વવત્ અને તિલક ૨૦ કેણે ૪ અને બને નંદીએ ૧૬, ૨૪ ધર્મક પ્રાસાદ
तद्रूपे तत्प्रमाणे च चतुर्थमुरुगृङ्गकम् । धर्मदस्तस्य नामायं पुरे वै धर्मवर्धनः ॥६३।।
હૃતિ ધર્મ ser;