________________
प्रथमोऽध्यायः આય આદિને વિચાર–
आयो व्ययक्षमंशस्य भित्तियाह्ये सुरालये ।
ध्वजायो देवनक्षत्रं व्ययांशो प्रथमौ शुभौ ॥१९॥ આય વ્યય, નક્ષત્ર અને અંશની ગણત્રી દેવાલયની દીવાલની બહારથી થાય છે. તેમાં, વજ આય, દેવનક્ષત્ર, પહેલે વ્યય અને પહેલો અંશ શુભ છે ૧લા
केषाश्चिम्मरुतां गेहे वृषसिंहगजाः शुभाः।
આપનો શ્વા એશિયસ સsષિ પારના દેવોના દેવાલયમાં વૃષ, સિંહ અને ગજ આય પણ શુભ છે. આયથી વ્યય કમ હોય તે શ્રેષ્ઠ છે. પિશાચ નામને વ્યય સમાન છે, અને રાક્ષસ નામને વ્યય આયથી અધિક છે મારા દેવાલયમાં વિચારણીય
देवतानां गृहे चिन्य-मायाद्यङ्गचतुष्टयम् ।
नवाङ्गं नाडीवेधादि स्थापकामरयोमिथः ॥२॥ દેવાલયમાં આય, વ્યય, અંશ અને નક્ષત્ર એ ચારને વિચાર કરે, તથા દેવ અને પ્રતિષ્ઠાકારકને પરસ્પર નાડીધ આદિ નવ અંગ (નાડી, નિ, ગણ, વર્ણ, વશ્ય, તારા, વર્ગ, રાશિ અને રાશિસ્વામી)ને વિચાર કરે પરના
आयादिचिन्तनं भूमि-लक्षणं वास्तुमण्डलम् ।
કાનનક્ષત્રનારિ-ત્તિને પૂર્વશરતરરા આય આદિને વિચાર, ભૂમિલક્ષણ. વાસ્તુમંડલ, માસ, નક્ષત્ર અને લગ્ન આદિન વિચાર, એ બધાં રાજ્યવલ્લભ મંડન અને અપરાજીત પૃચ્છા આદિ બીજાં શાથી જાણ પર આય વ્યય અને નક્ષત્રનું જ્ઞાન
" व्यासे दैयगुणेऽष्टभिर्विभजिते शेषो ध्वजायायकोअष्टध्ने तद्गुणिते च धिष्ण्यमजिते स्यारक्षमश्चादिकम् । नक्षत्रे वसुभिव्ययोऽपि भजिते हीनस्तु लक्ष्मीप्रदः, तुल्यायश्च पिशाचको ध्वजमृते संवड़िवो राक्षसः ॥"
राज. अ. ३ श्लो. ८
૧ દીન આચાર્