________________
प्रासादमण्डने પ્રાસાદ અથવા ઘર બનાવવાની ભૂમિની લંબાઈ અને પહેળાના માનને ગુણકાર કરવાથી જે ગુણનફલ આવે, તે ક્ષેત્રફલ કહેવાય છે. આ ક્ષેત્રફળને આડે ભાગવાથી જે શેષ બચે તે ધવજ આદિ આય થાય છે. ક્ષેત્રફળને આઠથી ગુણ કરીને સત્યાવીશથી ભાગ દે, જે શેષ વધે તે અશ્વિની આદિ નક્ષત્ર જાણવાં. જે નક્ષત્રની સંખ્યા આવે, તેને આઠથી ભાગ દે, જે શેષ બચે તે વ્યય જાણ. આયથી વ્યય કમ હોય તે, (યક્ષ વ્યય કહેવાય તે) લક્ષ્મી દેવાવાળે છે. આય અને વ્યય બને બરાબર હોય તે પિશાચ નામને વ્યય અને ધ્વજ આયને છોડીને બીજા આયથી વ્યય અધિક હોય તે રાક્ષસ નામનો વ્યય કહેવાય. આયનાં નામ અને દિશા–
" ध्वजो धुमश्च सिंहश्च श्वानो वृषखरौ गजः। ध्वाक्षश्चेति समुद्दिष्टाः प्राच्यादिषु प्रदक्षिणाः॥"
અ૫૦ ક. ૪ દવજ, ધૂમ, સિંહ, શ્વાન, વૃષ, ખર, ગજ અને વાંક્ષ, એ આઠ આનાં નામ છે. તે અનુક્રમે પૂર્વ આદિ દિશાઓના સ્વામી છે. જેમ કે–પૂર્વદિશાને ધ્વજ આય, અગ્નિકેણનો ધૂમ આય, દક્ષિણને સિંહ આય, નૈઋત્ય કોણને શ્વાન આય, પશ્ચિમને વૃષય, વાયુકોણને ખર આય, ઉત્તર દિશાને ગજ આય અને ઈશાનકણનો વાંક્ષ આય સ્વામી છે.
" ध्वजः सिंहो वृषगजौ शस्यन्ते सुरवेश्मनि । પનાનાં વરષa-ધૂમધારા મુલાયદા છે. ”
અપ૦ રૂ. ૬૪ ધ્વજ, સિંહ, વૃષભ અને ગજ એ ચાર આય દેવાલય અને ઉત્તમ જાતિના ઘરોમાં શુભ છે. તથા ધૂમ, શ્વાન, ખર અને વાંક્ષ, એ ચાર આય અધમ જાતિના ઘરમાં શુભ છે. વિશેષ જાણવા માટે જુઓ અપ. અ. ૬૪ વ્યાનાં નામ
સન્તઃ પૌ પ્રથત પ્રિયાનો મનોર श्रीवत्सो विभवश्चैव चिन्तात्मा च व्ययाः स्मृताः॥ સો થયઃ વિરાચ રાક્ષસસુ થોfષા ! व्ययो न्यूनो यक्षश्चैव धनधान्यकरः स्मृतः ।। "
अप० सू. ६६