________________
“અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોધ્ધાર ૩૧
શિલ્પશાસ્ત્ર ગ્રંથ
પ્રાસાદ મડન
દ્રવ્ય સહાયક :
પ.પૂ. આચાર્ય ભગવંત સાગરાનંદસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના
આજ્ઞાનુવતિની પ.પૂ. સ્વ. શ્રી નિરંજનાશ્રીજી મ.સા.ના શિષ્યા સા. શ્રી ધર્મરસાશ્રીજી, સા. શ્રી પ્રશાંતરસાશ્રીજી આદિ ૬ ની પ્રેરણાથી
નવરત્ન ફ્લેટના બહેનોના જ્ઞાનખાતાની ઉપજમાંથી
સંયોજક શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬પ ઈ.સ. ૨૦૦૯