________________
अथ प्रासादमण्डने षष्ठोऽध्यायः ।
કેસરી આદિ પચીસ પ્રાસાદેના નામ—
૧
केसरी सर्वतोभद्रो नन्दनी नन्दशालिकः ।
नन्दीशो मन्दरचैव श्रीवृक्षश्चामृतोद्भवः ॥ १॥ हिमवान् हेमकूट कैलासः पृथिवीजथः । इन्द्रनीलो महानीलो भूधरो रत्नकूटकः ||२|| वैडूर्यः पद्मरागश्च वज्रको मुकुटोज्ज्वलः । ऐरावतो राजहंसो गरुडो वृषभध्वजः ||३|| मेरुः प्रासादराजश्च देवानामालयो हि सः । ब्रह्मविष्णुशिवार्काणामन्येषां न कदाचन ||४||
કેસરી ૧, સતાભદ્ર ૨, નંદન ૩, ન’દશાલિક ૪, નીશ ૫, મદર ૬, શ્રીવૃક્ષ ૭; અમૃતાદ્ભવ ૮, હિમવાન ૯, હેમફ્ટ ૧૦, કૈલાસ, ૧૧, પૃથિવીજય ૧૨, ઈન્દ્રનીલ ૧૩, મહાનીલ ૧૪૬ ભૂધર ૧૫, રત્નકૂટક ૧૬, વૈડૂ ૧૭, પદ્મરાગ ૧૮, વાક ૧૯, મુકુટાવલ ૨૦, અરાવત ૨૧, રાજહંસ ૨૨, ગરૂડ ૨૩,વૃષભદેવજ ૨૪, અને મેરૂ ૨૫, એ પ્રાસાદાનાં પચીસ નામ છે. મેરૂપ્રાસાદ બધા પ્રાસાદોના રાજા છે અને તેમાં દેવાને નિવાસ પણ છે. તે માટે આ મેરૂ પ્રાસાદ બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને સૂર્યને માટે બના વવે, પરંતુ બીજા દેવાને માટે અનાવવા નહિ ૧ થી ૪
પચીસ પ્રાસાદાની અંડક સંખ્યા~~~
आथः पञ्चाण्डको ज्ञेयः केसरीनाम नामतः । જંતુળી ગામતો કૃક્તિ-ચીત્રવેદોત્તર રતમ્ IIN
પ્રથમ કેસરી નામને પ્રાસાદ પાંચ આંડકવાળા છે. ચાર કાળે ચાર અને એક મુખ્ય શિખર, એ પ્રમાણે પાંચ અડક જાણવાં પછી પ્રત્યેક પ્રાસાદને ચાર ચાર ઇંડકાની ૧ ત્રિાઃ | ૨ મ૫િ ૩ શ્રીમ્સ 1