________________
षष्ठोऽध्यायः વૃદ્ધિ એક એક ઈંડક સુધી કરવી. જેમકે સર્વતેભન્દ્ર નવ ઇંડાવાળે; નંદન પ્રાસાદ તેર ઇંડાવાળે, એ પ્રમાણે ચાર ચાર ઇંડક વધારતાં પચીસમો મેરૂપ્રસાદ એકસે એક ઈંડાવાળે થાય છે પ પ છે આઠ વિભાગનું તલમાન–
क्षेत्रेऽष्टांशैविभक्ते तु कौँ भागद्वयं भवेत् ।
भद्रार्ध कर्णतुल्यं तु भागेनैकेन निर्गमः ॥६॥ સમચોરસ પ્રાસાદતલનાં આઠ ભાગ કરવાં, તેમાં બે ભાગનો કણ અને બે ભાગનું ભદ્રાદ્ધ કરવું; આ અંગોને નીકાળો એક એક ભાગને કરે છે ? દશ અને બાર વિભાગનું તલમાન
दशांशे सार्धमागं च भद्रार्धं च प्रतिरथः ।
શળ મre qશે માધે જ પ્રતિયઃ | સમરસ પ્રાસાદતલનાં દશ ભાગ કરવાં; તેમાં બે ભાગને કે દેઢ ભાગને પઢશે અને દેઢ ભાગનું ભદ્રાદ્ધ કરવું, જે બાર ભાગ કરવાં હોય તે બે ભાગને કેણ બે ભાગને પઢશે અને બે ભાગનું ભદ્રાઈ કરવું છે ૭ છે ચૌદ વિભાગનું તલમાન
चतुर्दशविभक्ते तु कर्णाद्य द्वादशांशवत् ।
भद्रपाश्चद्वये कार्या भागभागेन नन्दिका ||८|| સમરસ પ્રાસાદતલના ચૌદ ભાગ કરવાં, તેમાં કેણ આદિ બાર વિભાગના તલમાન પ્રમાણે કરવાં, અર્થાત કેણ બે ભાગ, પઢરે બે ભાગ અને ભદ્રાઈ બે ભાગ, એ પ્રમાણે બાર ભાગ અને ભદ્રની બંને તરફ એક એક ભાગની કેણી કરવી, આ પ્રમાણે કુલ ચૌદ ભાગ જાણવાં . ૮ સેલ વિભાગનું તલમાન–
षोडशांशे प्रकर्तव्या कर्णप्रतिरथान्तरे ।
कोणिका भागतुल्या च शेषं चतुर्दशांशवत् ॥९॥ સમચોરસ તલના સોલ ભાગ કરવાં, તેમાં કેણ અને પ્રતિરથની વચમાં એક એક ભાગની કેણી કરવી, બાકી બધા અંગેનું માન ચૌદ વિભાગના તલમાન પ્રમાણે જાણવું, અર્થાત કોણ બે ભાગ, કેણી એક ભાગ, પઢરે બે ભાગ, નંદી એક ભાગ અને ભદ્રાઈ બે ભાગ, આ પ્રમાણે સુલ વિભાગનું તલમાન જાણવું પ્રા, ૧૪.