________________
प्रासादमण्डने જિનપ્રાસાદપ્રશંસા
प्रासादाः पूजिता लोके विश्वकर्मणा भाषिताः।
चतुर्विंशविभक्तीनां जिनेन्द्राणां विशेषतः ॥१२७॥ ' ઉપરક્ત વિશ્વકર્મા એ કહેલાં ચોવીશ વિભકિતનાં જિનેન્દ્ર દેવનાં પ્રાસાદે લેકમાં વિશેષ પ્રકારે પૂજનીય છે. જે ૧૨૭
चतुर्दिशि चतुर्दाराः पुरमध्ये सुखावहाः ।
भ्रमाश्च विभ्रमाश्चैव प्रशस्ताः सर्वकामदाः ॥१२८॥ ચારે દિશામાં દ્વારવાળાં અથતુ ચાર દ્વારવાળા, બ્રમવાળા અથવા ભ્રમ વગરનાં જિનેન્દ્ર પ્રસાદે નગરમાં હેય તે પ્રજાને સુખ દેવાવાળાં છે, તથા પ્રશસ્ત છે અને બધાં ઈચ્છિત ફલ આપનાર છે. ૧૨૮ ,
શાન્સિલાઃ દિલાવ પ્રારા સુવા દાદા अश्वैगंजैवलियान-महिषीनन्दीभिस्तथा ॥१२९॥
सर्वश्रियमाप्नुवति स्पापिताश्च महीतले। જિનેન્દ્ર દેવોનાં પ્રાસાદ શાંતિ દેવાવાળાં, પુષ્ટિ દેવાવાળાં, તથા રાજા પ્રજાને સુખ આપનાર છે. આ પૃથ્વી ઉપર જિનદેનાં પ્રાસાદે સ્થાપવાથી ઘડા, હાથી, બલર, રથ આ ભેંસ અને ગાય આદિની સર્વ સમ્પત્તિને આપનાર છે. જે ૧૨૯
| હું શા પુરે પારાવા માટi૨માં जर त्या मण्डपैर्युक्ताः क्रीयन्ते वसुधातले।
सुलभं दीयते राज्यं स्वर्गे चैवं महीतले ॥१३१॥ નગર, ગામ અને પુરની મધ્યમાં ઋષભ આદિ જિન પ્રસાદે જગતી અને મંડપ વાળાં પૃથ્વી તલમાં કરવામાં આવે છે, જેથી સ્વર્ગ અને પૃથ્વીમાં રાજ્ય પ્રાપ્તિ સુલભ થાય છે૧૩૦ થી ૧૩૧
दक्षिणोत्तरमुखाश्च प्राचीपश्चिमदिङ्मुखाः । वीतरागस्य प्रासादाः पुरमध्ये सुखावहाः ॥१३॥