________________
प्रालादमण्डने રેખાચક
ક્ય બદલશાદ શુત્તિર્યા પર જા
चक्रेऽस्मिन् संभवन्त्येव रेखाणां षट्शरद्वयम् ॥१७॥ શિખરના ઉદયમાં અઢાર ખંડ અને આડા સોલ ખંડ થાય, એ પ્રમાણે ચક્ર અનાવે તે બસ છપ્પન રેખા થાય છે. ઉદયમાં અઢાર ખંડોમાં નીચેના ત્રણ ખંડનો એક ખંડ માનવામાં આવે છે, જેથી ઉદયના સેલ અને આડા સોલને ગુણાકાર બસો છપ્પન થાય છે. કેળા પહેલા સમાચારની ત્રિખંડા કલારખા
त्रिखण्डात् खण्डवृद्धिश्च यावदष्टादशावधि ।
एकेकांशे कलाष्टौ च समचारस्तु षोडश ॥१८॥ ત્રિખંડાથી લઈ એક એક ખંડ વધારતાં અઢાર ખંડ સુધી વધારવા, પ્રત્યેક ત્રિખંડમાં પ્રથમ સમાચારની આઠ આઠ કલારેખા જાણવી. એ પ્રમાણે જોલ સમાચાર છે. ૧૮ છે બીજ સંપાદચારની ત્રિખંડા કલા રેખા
द्वितीयप्रथमे खण्डे कलाष्टौ द्वितीये नव।
तृतीये दश खण्डेषु शेषेपूर्वेष्ययं क्रमः ॥१९॥ બીજા સપાદચારની કલા રેખા પ્રથમ ત્રિખંડમાં આઠ, બીજા ખંડમાં નવ અને ત્રીજા ખંડમાં દશ જાણવી. આ પ્રમાણે બાકીન ખડેમાં પણ આ કમ જાણ. ૧૯ ત્રીજા સાદ્ધચારની ત્રિખંડા કલારખા–
अष्टदिक्सूर्यभागैश्च त्रिखण्डा तृतीया भवेत् ।
अनेन क्रमयोगेन कोष्ठानः प्रपूरयेत् ॥२०॥ ત્રીજ સાદ્ધચારની કલા રેખા ત્રિખંડાના પ્રથમ ખંડમાં આઠ, બીજા ખંડમાં દશ અને ત્રીજા ખંડમાં બાર જાણવી. આપણે ચારના ભેદ વડે બીજા કેડામાં પણ અંકો પૂરવાં, ૨૦ (જીએ પેજ ૭૯નું કોષ્ટક) સેલ જાતનાં ચાર
" समः सपादः सार्धश्च पादोनो द्विगुणस्तथा । द्विगुणश्च सपादो द्वौ साधः पादोनकत्रयः ।।