________________
प्रासादमण्डने અપરાજિત પચ્છા સૂત્ર ૧૧૦ માં બીજી રીતે લખે છે કે
“ ત્રવિજુડવીનt(ii) રામઃ #ા યદા ! गिरिजाया जिनादीनां मन्वन्तरवां तथा ।। एतेषां च सुराणां च प्रासादा भिन्नवर्जिताः ।
પ્રાણાયામમિત્રને ગુમાનિ હિ .” બ્રહ્મા, વિષ્ણુ, સૂર્ય અને શિવ, આ દેનાં પ્રાસાદ ભિન્ન અથવા અભિન્ન પિતાની ઈચ્છાનુસાર બનાવી શકાય છે, પણ ગૌરીદેવી, જિનદેવ અને મવંતરમાં ઉત્પન્ન થનાર દેવોના પ્રાસાદે તે ભિન્નદેષ રહિત બનાવવા, પ્રાસાદ, મઠ અને ઘર, એ ભિન્ન દોષ રહિત હાલ તે શુભદાયક છે. વ્યકતાવ્યફત પ્રાસાદ
व्यक्ताव्यक्तं गृहं कुर्यादभिन्नभिन्नमूर्तिकम् । यथा स्वामिशरीरं स्यात् प्रासादमपि तादृशम् ॥१९॥
इति भिन्नदोषाः। ઉપર કહેલ અભિન્ન અને દેવવાળી દેવમૂત્તિઓ માટે વ્યક્તિ અને અવ્યક્ત પ્રાસાદ બનાવે. અર્થાત્ ભિન્ન દેવ રહિત બ્રહ્મા અાદિ દેવમૂર્તાિઓ માટે પ્રકાશવાળા અને ભિન્નદોષવાળી ગૌરી આદિ દેવમૂત્તિઓ માટે અંધકારમય પ્રાસાદ બનાવવાં, જેમાં સ્વામી પિતાના શરીરને અનુકૂલ ઘર બનાવે છે, તેમ દેવને અનુકૂલ પ્રાસાદ બનાવો. ૧૯ અપરાજિત પૃચ્છા સત્ર ૧૧૦ માં કહ્યું છે કે – “ ગરા
મિત્રમિન્નકૂવો. मूर्तिलक्षणजं स्वामी प्रासादं तस्य तादृशम् ॥" અભિન્ન મૂત્તિઓ માટે વ્યક્ત (પ્રકાશવાળા) પ્રાસાદ, અને ભિન્ન મૂર્તિઓ માટે અવ્યક્ત (અંધકારમય) પ્રાસાદ બનાવ. મહામર્મ દોષ
भिन्नं चतुर्विधं ज्ञेय-मष्टधा मिश्रकं मतम् । मिश्रकं पूजितं तत्र भिन्नं वै दोषकारकम् ॥२०॥ छन्दभेदो न कर्तव्यो जातिभेदोऽपि वा पुनः ।
उत्पद्यते महामर्म जातिभेदकृते सति ॥२१॥ ૧ ત્રિદોષ માટે જુઓ અપ૦ સૂ૦ ૧૧૦ અને મિશ્રદોષ માટે જુઓ અ૫૦ સૂ૦ ૧૧૪