________________
अथ जिनेन्द्रप्रासादाध्याव:
૩૧ શાંતિનાથ અથવા શ્રીલિંગ પ્રાસાદ—વિભકિત ૧૬મી.
rF 24
સર્ ચમત્ Insant #cy/
પ્રાપ્ત છે. માનો
चतुरस्रीकृते क्षेत्रे द्वादशांशविभाजिते । कर्णो भागद्वयं कार्यः प्रतिकर्णस्तथैव च ॥७९॥ भद्रार्धं सार्वभागेन नन्दिका चार्थभागिका | कर्णे क्रम कार्य प्रतिकर्णे तथैव च ||८०|| नन्दिकायां शृङ्गकूट - मुरुशृङ्गाणि द्वादश । शान्तिनामच विज्ञेयः सर्वदेवेभ्यः कारयेत् ॥८१॥ श्रीलिङ्गश्च तदा नाम श्रीपतिषु सुखावहः ।
રૂતિ જ્ઞાન્તિવમશ્રીહિાપ્રાસાદ: ||૨|
૩૨ કામદાયક પ્રાસાદ~~
રવ
પ્રાસાદની સમર્ચારસ ભૂમિના ભાર ભાગ કરવાં, તેમાં બે ભાગના કાણું, એ ભાગને પઢી, દેઢ ભાગનુ ભદ્રા અને અરધા ભાગની ભદ્રની, એ પ્રમાણે તા વિભકિત જાણવી, કાણા ઉપર અને પઢરા ઉપર બે એ ક્રમ ચઢાવવાં, ભદ્રની નદી ઉપર એક શૃંગ અને એક ફૂટ કરવુ, ભદ્રની ચારે બાજુના મળી ૧૨ ઉશૃ ંગા ચઢાવવાં, આવે શાંતિ નામના પ્રાસાદ સર્વ દેવાને માટે કરવા, આ પ્રાસાદનું બીજી' નામ શ્રીલિંગ પ્રાસાદછે, તે વિષ્ણુને સુખદાયક છે. ૫ ૭૯ થી ૮૧
શૃંગસ ખ્યા–કાણે ૫૬, પઢરે ૧૧૨, નદીએ ૮, ભદ્રે ૧૨ અને એક શિખર કુલ ૧૮૯ શંગ અને ૮ ફૂટ
નદી ઉપર.
उरुशृङ्गं पुनर्दद्यात् प्रासादः कामदायकः ||८२॥
રૂતિ રામરાય ત્રાસવું: ૨૨ ઉપરના શાંતિ પ્રાસાદના ભદ્રની ઉપર એક એક ઉશંગ અધિક વધારવાથી કામદાયક નામને પ્રાસાદ થાય છે. ॥ ૮૨૫ શૃંગસંખ્યા-૧૯૩,