________________
१२८
प्रासादमण्डने वितान (धुमट) नां थ।
फर्णदर्दरिका सप्त-भागेन निर्गमोजता ।
रूपकण्ठस्तु पञ्चांशो द्विभागोन्नतनिर्गमः ॥३०॥ કર્ણદરિકાને થર સાત ભાગ ઉદયમાં અને સાતભાગ નિગમમાં કર રૂપકંઠને થર પાંચભાગ ઉદયમાં અને બે ભાગ નિર્ગમમાં રાખવે. ૩૦
विद्याधरैः समायुक्तं षोडशाष्टदिवाकरैः।
जिनसंख्यामितैर्वापि दन्ततुल्यैविराजितम् ॥३१॥ આઠ, બાર,સેલ, વીશ અથવા બત્રીશ વિદ્યાધરેથી યુક્ત શોભાયમાન ઘૂમટ ક.૩૧
विद्याधरः पृथुत्वेन सप्तांशो निर्गमो दश।
तध्व चित्ररूपाच नर्तक्यः शालभलिकाः ॥३२॥ વિદ્યાધર વિસ્તારમાં સાત ભાગ અને નિગમમાં દશભાગ રાખવાં. તેની ઉપર અનેક પ્રકારે નાચ કરનારી અને અનેક રૂપવાળી પુતલીએ કરવી છે ૩૨ છે
Mam
-
पिपराराप्रवाहVER राप्रपा काशलाबाळाला
RAMMAMI ME
माना
......मिनान-३३ भाग
श्यक
RRETE
d
मात्रामा
HI
पोस्रकार
and
UV.
चितान विस्तार माग
HARSो स्पति
-
-
१. 'स्तस्य।' २ 'सुशोभिताः'