________________
રામોધ્યાય
મન
પ
મ
આઠ અને સાલ કાણાની રચના
વિતાન (મટ) રચના
तुख्यकादि २७ Las
મ
મુખ્ય ત્યાં
क्षेत्रा स्वपवंशीन - मेकाऽष्टाखमुच्यते ।
कलास्रः क्षेत्रषड्भागा- स्तत्षडंशेन संयुतः ॥२८॥
ક્ષેત્રના વિસ્તારના બે ભાગ કરી, તેમાંના એક ભાગના છ ભાગ કરવાં. તેમાંથી એક ભાગ એ કરવા, બાકી પાંચભાગ રહ્યાં, તેમાંની અાસ્ત્રની એક ભૂજા જાણુવી, એ ષોડશાસ્ત્ર મનાવવા હાય તે વિસ્તારના છઠ્ઠા ભાગમાં, છડાને ઈંડાભાગ જોડવાથી સાલ હાંશની એક ભુજાનું માન થાય છે. ૫ ૨૮ ॥
tro
अष्टास्रं षोडशानं च वृत्तं कुर्यात् तदूर्ध्वतः ।
૧
उदयं विस्तरार्धेन षट्पश्चसप्त वा भवेत् ॥ २९ ॥
ઘૂમટ બનાવવાની રચના આ પ્રમાણે છે-પ્રથમ પાટની ઉપર અઢહાંશ અનાવવી પછી તેની ઉપર સેલહાંશ કરવી, તેની ઉપર ગાળાઈ કરવી. મ`ડપના વિસ્તાર માનથી અરધા માનના ઘૂમટના ઉદય કરવેશ. તેમાં પાંચ છ અથવા સાત ઘર અનાવવાં. ॥ ૨ ॥ ૧. ‘સ’. પપ પાજૂમાણે ! '