________________
प्रासादमण्डमें प्रथमो द्वादशस्तम्भो विद्विस्तम्भविवर्धनात् । વાપાતુર્થાત અનામિve: રછા
ગયાવ
*
પુfe Posો.
Twife sો. જે
કામ
મર
Sજજ
--
શ્રી વિશ્વકર્માએ જે સત્યાવીશ પ્રકારના મંત્ર કહ્યાં છે, તેનાં તલ સમ અથવા વિષમ કરી શકાય છે. પણ ખંડ અને સ્તંભ એ સમ સંખ્યામાં જ રાખવા જોઈએ. પ્રથમ મંડપ બાર સ્તંભને છે. પછી બે બે સ્તંભની વૃદ્ધિ ચોસઠ સ્તંભ સુધી વધારવાથી સત્યાવીશ મંડપમાથાય છે. ૨૬ ૨૭
* વિશેષ જાણવા માટે જુઓ સમરાંગણુસૂત્રધાર અધ્યાય ૬૭ અને અપરાજિતપૃચ્છા સૂત્ર ૧૮૬. આ અને ગ્રંથમાં પ્રથમ મંડપ ચેસઠ થાંભલાને કવિ લખે છે. અને પછી બે બે સ્તંભ પટાવતા સત્યાવીશમે મંડપ બાર થાંભલાનો કરવાને લખ્યું છે.