________________
प्रासादमले પુર, નગર, કેટ, રથ, રાજમહેલ, વાવ, કુવા અને તલાવ આદિ સ્થાનોમાં સુંદર શોભાયમાન વજા રાખવી જોઈએ. કે ૪૭ |
निष्पन्नं शिखरं दृष्ट्वा ध्वजहीने सुरालये।
__ असुरा वासमिच्छन्ति ध्वजहीनं न कारयेत् ॥४८॥ તૈયાર થયેલાં પ્રાસાદનાં શિખરને ધ્વજારહિત દેખીને તેમાં અસુરે (રાક્ષસે) રહેવાની ઈચ્છા કરે છે. તેથી દેવાલય ધ્વજા વિનાનું રાખવું નહિ. એ ૪૮ છે
ध्वजोच्छ्रायेण तुष्यन्ति देवाश्च पितरस्तथा।
दशाश्वमेधिकं पुण्यं सर्वतीर्थधरादिकम् ॥ ४९ ॥ દેવાલયની ઉપર વિજા ચડાવવાથી દેવ અને પિતરે સંતુષ્ટ થાય છે. તથા દશ અશ્વમેધ યજ્ઞ કરવાથી અને સમસ્ત ભૂતલની તીર્થયાત્રા કરવાથી જે પુણ્ય થાય છે. તે પુય પ્રાસાદની ઉપર ધ્વજા ચડાવવાથી થાય છે. ૪૯
પન્ના જૂતા પદ-ભિન્ન જ તપાવવાના
રાતના સોડનિ તાનિવાર ૧૦ | इतिश्री सूत्रधारमन्डनविरचिते प्रासादमण्डने वास्तुशास्ने प्रतिमाप्रमाणदृष्टिपदस्थान
निखरध्वजकलशलक्षणाधिकारश्चतुर्थोऽध्यायः ॥४ કવા ચડાવવાવાળાના વંશની પહેલીની પચાસ અને પાછળની પચાર, તથા એક પિતાની એ પ્રમાણે કુલ એકસો એક પેઢીના પૂર્વજોને નરક રૂપી સમુદ્રથી તારે છે.
ઈતિશ્રી પંડિત ભગવાનદાસ જૈન વિરચિત પ્રાસાદ મંડન ગ્રંથના ચેથા અધ્યાયની સુધિની નામની ભાષા ટીકા સમાપ્ત. | ૪ |
1. પે'.