________________
प्रासादमण्डने
૨ટે સ્તંભનું વિસ્તાર માન અને તેનાં ભેદ–
प्रासाद-दशरुद्रार्क-भागेन स्तम्भविस्तरः।
वेदाष्टरविविंशत्यः कर्णा वृत्तस्तु पञ्चधा ॥१४॥ પ્રાસાદના દશમા, અગ્યારમા અથવા બારમા ભાગને સ્તંભને વિસ્તાર (જાડાઈ) કરે, તથા ચાર, આઠ, બાર અને વિશ કેણવાળા તથા ગેળ, એ પાંચ પ્રકારના સ્તંભે જાણવાં. ૧ ૧૪
અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૮૪ લેક ૩૫માં તેરમા અને ચૌદમા ભાગે પણ સ્તંભ જાડો કરવાનું લખે છે. ક્ષીરાર્ણવના મતે સ્તંભનું વિસ્તાર માન– ... " एकहस्ते तु भासादे स्तम्भः स्याच्चतुरङ्गुलः ।
द्वौ हस्ते चाङ्गुलं सप्त त्रिहस्ते च नवाङ्गुलः ॥ तस्योर्व दशहस्तानां हस्ते हस्ते च द्वयङ्गुला! सपादाङ्गुला वृद्धिः स्यात् त्रिंशद्धस्ते यदा भवेत् ॥
# તો વૃદ્ધિ-શવાશિય રૂ!
तस्योर्चे च शतार्द्ध च पादोनमङ्गुलं भवेत् ॥” એક હાથના વિસ્તારવાળા પ્રાસાદને સ્તંભ ચાર આંગળ, બે હાથના પ્રાસાદને સાત આંગળ, ત્રણ હાથના પ્રાસાદને સ્તંભ નવ આંગળ, ચારથી દશ હાથ સુધીના પ્રાસાદનો સ્તંભ બે બે આંગળ વધારીને, અગ્યારથી ત્રીશ હાથ સુધીના પ્રાસાદનો સ્તંભ સવા સવા આગળ વધારીને, એકત્રીશથી ચાલીશ હાથ સુધીના પ્રાસાદનો સ્તંભ એક એક આગળ વધારીને, અને એકતાલીશથી પચાસ હાથ સુધીના પ્રાસાદને સ્તંભ પણે પિણે આગળ વધારીને જાડે કરો. જ્ઞાન પ્રકાશ દીપાવના મતે સ્તંભનું વિસ્તાર માન–
" एकहस्ते तु पासादे स्तम्भः स्याच्चतुरङ्गुलः ।
सप्ताङ्गुलश्च द्विहस्ते विहस्ते तु नवागुठः ॥ ઢારસાઈવિસ્તાર માટે વાસ્ત
चतुर्हस्तादितः कृत्वा यावद् द्वादशहस्तकम् ॥ 5 લાશનલૈઃ તમથ ઘરા’