________________
परिशिष्ट नं. २ अथ जिनेन्द्रप्रासादाध्यायः।
बय उवाच
સંત ! મહેર! Har રિપૃથ .
प्रासादांश्च जिनेन्द्राणां कथयस किं मां प्रभो ? ॥१॥ હે પિતા મહાદેવ! મેં આપને જિનેન્દ્રના પ્રાસાદેનું વર્ણન કરવા પૂછ્યું હતું, તે હે ભગવન્આપ તે સવિસ્તર કહેશો? ૧
किं तलं किञ्च शिखरं किं द्विपश्चाशदुत्तमाः। समोसरणं किं तात ! कि स्थादष्टापदं हि तत् ।।२।।
महीधरो मुनिवरो द्विधारिणी सुशोभिता। હે તાત! ઉત્તમ બાવન જિનાલય કેવાં પ્રકારનાં છે તથા તેનાં તલ અને શિખરોની રચના કેવી છે ? સમવસરણ, અષ્ટાપદ, મહીધર, મુનિવર અને શોભાયમાન દ્વિધારિણી પ્રાસાદની રચના કેવી છે? તેનું આપ વર્ણન કરે. . ૨ શ્રી વિશ્વકમેવાચ–
शृणु वत्स ! महाप्राज्ञ ! यत्त्वया परिपृच्छयते ।
प्रांमादान् तु जिनेन्द्राणां कथयाम्यहं तच्छृणु ॥३॥ શ્રીવિશ્વમાં પોતાના જય નામના પુત્રને સંબોધન કરીને કહે છે કે--હે મહાબુદ્ધિમામ્ પુત્ર ! તે જિનેન્દ્રના પ્રાસાદનું વર્ણન પૂછ્યું, તેને વિસ્તારપૂર્વક કહુ છું, તે સાંભળો. ૩
प्रासादमध्ये मेरवो भवप्रासादनागराः।
अन्तका द्राविडाश्चैव महीधरा लतिनास्तथा ॥४॥ ઉત્તમ જાતિના પ્રાસાદમાં મેરૂ પ્રાસાદ, નાગર જાતિનાં ભદ્ર પ્રસાદ, અંતક પ્રાસાદ, દ્રાવિડ જાતિના પ્રાસાદ, મહીધર પ્રસાદ અને લતિન જાતિનો પ્રાસાદ એટલા ઉત્તમ છે. ૫ ૪