________________
-
-
प्रासादमी मण्डपेषु च सर्धेषु पीठान्ते रङ्गभूमिका । एपा युक्तिर्विधातव्या सर्वकामफलोदया।॥१२॥"
अप सू. १२९ ખુરાની ઊંચાઈ બરોબર અર્ધચંદ્ર બનાવવા અને તેની ઉપર ઊંબરે રાખે. ઊંબરાની ઊંચાઈનાં અરધે ભાગે, ત્રીજે ભાગે અથવા ચેાથે ભાગે ગભારાની ભૂમિ અને બધાં મંડપોની ભૂમિ (તળ) રાખવી. તથા રંગમંડપની ભૂમિ પ્રાસાદ પિઠના તલ બરાબર રાખવી. આ યુક્તિ પ્રમાણે કામ કરવાથી સર્વ ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય. अयंद्र-(शारी)
खुरकेन समं कुर्यादर्धचन्द्रस्य चोच्छतिः। दारव्याससमं दैध्ये निर्गमं स्यात् तदर्धतः ॥४२॥ द्विभागमर्धचन्द्रं च भागेन द्वौ गगारको। शङ्खपत्रसमायुक्तं पद्माकारैरलकृतम् ॥४३)
इति अर्द्धचन्द्रः । ઊંબરાની આગળ જે અર્ધચંદ્રનાં જેવી આકૃતિ કરવામાં આવે છે. તેનું માન-ખુરાના ઉદય બરોબર અર્ધચંદ્રને ઉદય રાખ. દરવાજાની પહેલાઈ બરોબર અચંદ્ર લાંબે કરો અને લંબાઈના અરધે ભાગે નીકળતો રાખવો, લંબાઈના ત્રણ ભાગ કરીને તેનાં બે ભાગને અર્ધચંદ્ર અને તેની બને પડખે અરધા અરધા ભાગનાં બે ગગારકા બનાવવાં. અર્ધચંદ્ર અને ગગારકની વચમાં પત્રવાળી વેલ સાથે શંખ અને કમલ જેવી આકૃતિઓ કરવી. ૪૨ ૪૩ છે उत्तर
" उदुम्बरसपादेन उत्तरङ्गं विनिर्दिशेत् । तदुच्छ्रायं विभजेत भागा अथैकविंशतिः ।। पत्रशाखा त्रिशाखा च द्विसार्धा तु कारयेत् । मालाधरं च त्रिभागं कर्तव्यं शमदक्षिणे ।। ऊर्चे छाद्यकः पादोनः पादाना फालना तथा। रथिका सप्त भागाश्च भागैक कण्ठं भवेत् । षड्भागमुत्सेधं कार्य-मुद्गः च प्रशस्यते । दृशं कारयेत् प्राज्ञः मर्वयज्ञफलं भवेत् ॥"